ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - gujarat information...- ગ જર ત સરક રન ર ....

52
ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020

Upload: others

Post on 15-Nov-2020

4 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020

Page 2: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર
Page 3: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

þçËþ:

({wÏÞ {tºke©eyu ykÃku÷kt rðrðÄ ðõíkÔÞkuLkk Mktfr÷ík ytþku)

• લોકડાઉન ખુલયા બાદ હિે રાજયના તમામ લોકોએ કોરોના િાયરસની સામે કોરોના િોરરયર બનીને ઝઝૂમિાનું છે અને કોરોના સામેનો જંગ જીતિાનો છે.

• રાજયના અથ્ણતંત્ને િેગિાન બનાિિા અને િેપાર-ધંધા રોજગાર ઊદ્ોગ પૂન: ધબકતા કરિા રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આતમવનભ્ણર પેકકેજ જાહેર કરાયું છે.

• આતમવનભ્ણર પેકકેજ સમાજના છેિાડાના ગરીબ-િવંચત-પીરડત-શ્રવમક-નાના િેપારી-ઊદ્ોગ ધંધા રોજગાર સૌના વહતની પ્રવતબદ્ધતા વયતિ કરે છે.

• આજ ેસમગ્ર વિવિ પયા્ણિરણના પડકારોનો સામનો કરી રહ્ ંછે તયારે પ્રકૃવતના િવૈિધયને જાળિી પ્રદષૂણ અને પયા્ણિરણ િચ્ ેસમતલુા જાળિિાની જરૂર છે.

• કોરોના મહામારી િચ્ે પણ સુજલામ સુફલામ જળસંચય અવભયાનથી ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્મતામાં િધારો થયો છે.

• સમગ્ર રાજયમાંથી કુલ ૯૯૯ શ્રવમક સપેવશયલ ટ્ેન દ્ારા વિવિધ રાજયના ૧૪.૫૬ લાખ પરપ્રાંવતય શ્રવમકોને સોવશયલ રડસટન્સંગ સાથે પોતાના િતન રાજય પહોંચાડાયા છે.

• ધમ્ણસથાનકોની મલુાકાત સમય ેકકે્દ્ર-રાજય સરકારની ગાઇડલાઇ્સનુ ંપાલન થાય તે આિશયક છે.

• શોધ-સંશોધનથી અશકયને શકય કરીને વિવિ કલયાણનંુ નિું વનમા્ણણ ગુજરાતની ધરતીમાં થાય તે કાય્ણમાં લાગેલા વિદ્ાથથીઓને સરકાર હંમેશા મદદ કરશે.

• વિદ્ાથથીઓ અભયાસ-સંશોધન કોઈ પણ પ્રકારના ખચ્ણની વચંતા કયા્ણ વિના સફળતાપૂિ્ણક પૂણ્ણ કરી રાજયનું નામ રોશન કરે.

íktºke : yþkuf fk÷heÞk

Mkníktºke : yh®ðË Ãkxu÷

fkÞoðknf íktºke : Ãkw÷f rºkðuËe

MktÃkkËf : r{Lkuþ rºkðuËe

MknMktÃkkËf : Ëuðktøk {uðkzk, n»koË YÃkkÃkhk f÷krLkËuoþf : sM{eLk Ëðu

rðíkhý : sÞuþ Ëðu, Rïh Xkfkuh

økwshkík Ãkkrûkf Lk {¤íkwt nkuÞ íkku Lke[u Ëþkoðu÷k

Lktçkh WÃkh MktÃkfo fhðk rðLktíke.

rðíkhý rð¼køk : VkuLk : ૦૭૯-૨૩૨૫૩૪૪૨, ૦૭૯-૨૩૨૫૩૪૪૦E-{uR÷ yuzÙuMk : [email protected]

VuMkçkwf ÷ªf : gujaratinformation.offi cial

Year : 60 Issue : 12 Date 16-6-2020

íktºke rð¼køk

‘økwshkík’ Ãkkrûkf fkÞko÷Þ, {krníke rLkÞk{f©eLke f[uhe, økwshkík hkßÞ, ç÷kuf Lkt. ૧૯/૧, zkp. Sðhks {nuíkk ¼ðLk,

økktÄeLkøkh - ૩૮૨૦૧૦.VkuLk : ૦૭૯-૨૩૨૫૩૪૪૦, ૨૩૨૫૪૪૧૨

ðkŠ»kf ÷ðks{ : + ૫૦-૦૦hkßÞ MkhfkhLkk Mk¥kkðkh ynuðk÷ku rMkðkÞ yk Mkk{rÞf{kt «rMkØ Úkíkk yLÞ ÷u¾ku{kt ÔÞõík ÚkÞu÷k rð[khku MkkÚku hkßÞ

Mkhfkh Mkt{ík Au s, yu{ {kLkðwt Lknª.48 + 4 Cover = Total 52 Pages

{krníke ¾kíkwt, økwshkík hkßÞ, økktÄeLkøkh îkhk «fkrþík yLku MkkrníÞ {wÿýk÷Þ «k. r÷. íkÚkk

økwshkík ykuVMkux «k. r÷., y{ËkðkË îkhk {wrÿík

÷ðks{ Lke[uLkkt MÚk¤kuyu MðefkhkÞ Au• økwshkík ÃkkrûkfLkwt ðkŠ»kf ÷ðks{ hkßÞLke ík{k{

fBÃÞqxhkRÍTz ÃkkuMx ykurVMk{kt MkŠðMk [kso [qfðe ¼he þfkþu.• økwshkík ÃkkrûkfLkwt ðkŠ»kf ÷ðks{ hkufzuÚke íkÚkk ¢kuMz rz{kLz

zÙk^x MðYÃku {krníke rLkÞk{f©eLke f[uhe, rnMkkçke þk¾k, ç÷kuf Lkt. ૩૬, zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkhLkk MkhLkk{k Ãkh Mðefkhðk{kt ykðþu.

• økwshkík ÃkkrûkfLkwt ÷ðks{ rsÕ÷kLke {krníke ¾kíkkLke f[uheyku Ãký Mðefkhþu.

• MktÃkfo yrÄfkheLke f[uhe, økwshkík Mkhfkh, Bnkzk rçk®Õzøk Lkt. ૩૬, Ã÷kux Lkt. ૧૫૦, ykuþeðkhk Ãkku÷eMk MxuþLkLke çkksw{kt, òuøkuïhe (Ãkrù{), {wtçkR - ૪૦૦૧૦૨.

• ÷ðks{ Mðefkhðk fkuR ¾kLkøke ÔÞÂõík fu MktMÚkkLku yusLMke ykÃke LkÚke.

yk ytf Lke[uLke ðuçkMkkRx ÃkhÚke rðLkk {qÕÞu zkWLk÷kuz fhe þfkþuwww.gujaratinformation.net

ykÃkLkk rðMíkkh{kt hkßÞ MkhfkhLke sLkrník÷ûke fkuR {n¥ðÃkqýo æÞkLkkf»kof çkkçkík økwshkík Ãkkrûkf{kt «rMkØ fhðk ÞkuøÞ ÷køku íkku ykÃk [email protected] R{uR÷ ykRze WÃkh íkMkðeh MkkÚku rðøkík {kuf÷e ykÃkþku íkku ÞkuøÞíkk yLkwMkkh íkuLku økwshkík Ãkkrûkf{kt MÚkkLk ykÃkðkLkku yð~Þ «ÞíLk fhðk{kt ykðþu.

GujaratThe Reliable fortnightly of Gujaratis

Page 4: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

6 અગ્રેસર ગુજરાતતાલીમપામરેલાકોરોના

વૉરરયસ્સનીસંખયામાંઅગ્રેસર7 આરંભ સમગ્સચિવાલયસંકુલધમધમતુંથયું જતન8 અમદાવાદમાંપાંિલાખતુલસીના

છોડનુંચવતરણ9 ગુજરાતનીશાનએવાચસંહની

વસતી-ચવસતારમાંવધારો21 ચવશરેષ જનસુખાકારી22 મુખયમંત્ીશ્ીએઆઠટાઉન

પલાચનંગસકકીમમંજૂરકરી23 રાજયનાચવકાસનીગચતનરેતરેજ

કરવાચવકાસકામોનરેમંજૂરી જળસંિય24 સુજલામ્-સુફલામ્જળ

અચભયાનનુંત્ીજુંિરણસંપન્ન26 સૌનીયોજનાનાંકાયયોસમયસર

પૂણ્સકરવાતાકકીદ- કડાણાઉદ્દવહનચસંિાઇયોજના

પૂણ્સતાનાઆરે-દશ્સનચત્વરેદી27 અરવલ્ીનાઆરદજાચતઓમાટે

મનરેગાઆશીવા્સદ-હરીશપરમાર28 ઉજાસ Ph.D.કરતા૭પ૩ચવદ્ાથથીઓનરે

સટાઇપરેનડનીિૂકવણી29 તકેદારી કોરોનાથીડરવાનીકેલડવાની

નહીસાવિરેતરહેવાનીજરૂર

30 અમદાવાદરાઉનડઅપ કોરોનાલોકડાઉન-૧થીઅનલોક-

૧સુધીનાપડકાર,પ્રયાસઅનરેપરરણામ-ચહમાંશુઉપાધયાય

પયા્સવરણ31 પાટણમાંઊછરીરહ્ંછે‘જંગલ’

-કૌચશકગજ્જર- વાત...ઘરનરેબગીિોબનાવી

દેનારદંપતીની-સુરેશચમશ્ા

32 ચનણ્સય35 અવલોકન કોણકહેછેકેફાઈલનથી

બોલતી?“ફાઈલબોલરેછે” -રકશોરચજકાદરા

36 આસપાસ38 સમાિારચવશરેષ કોરોનાવોરરયસ્સ40 દાહોદનાંવૃદ્ો–સગભા્સઓની

ફોનકરીનરેલરેવાતીસંભાળ -ડી.બી.ચત્વરેદી

- પોરબંદરનીહોસસપટલોદ્ારાસગભા્સઓનીચવશરેષકાળજી -જીતરેનદ્રચનમાવત

41 પુંસરીગામનીપ્રરેરણાદાયીપહેલ -ચવપુલિૌહાણ

- સુરતમાંસુરચષિતરસીકરણ -મહેનદ્રવરેકરરયા

42 મોડાસામાંઘરેજઈસરવરેકરતાંસગભા્સઆરોગયકાય્સકર -એિ.એમ.પરમાર

- જૂનાગઢમાંશ્ચમકોનરેબાંધકામસાઇટપરસારવાર-દવા -ચરિષનાચસસોદીયા

43 દરકાર રાજયની૩.૩૬કરોડગરીબ-

અંતયોદયજનસંખયામાટેઅનાજપહોંિાડવાનીવયવસથા

44 સાવિરેતી રાજયનાનાગરરકોનરેકોરોનાથી

બિાવવાઆરોગયચવભાગનીનવીમાગ્સદચશ્સકા

47 સંવાદ શ્ીચવજયભાઇરૂપાણીનુંMSME

એકમોનરેપ્રરેરકઆહવાન48 ગૌરવ- જૂનાગઢનાખરેડૂતરેચવકસાવીકેરીની

નવીજાત“અમૃતાંગ” -અજુ્સનપરમાર

- ફૂડસરેફટીઈનડરેકસમાંગુજરાતરેહાંસલકયયોએવોડ્સ

49 દેશમાંફૂડસરેફટીષિરેત્રે ગુજરાતઅગ્રેસર

10 કવરસટોરી-ગુજરાતસરકારનુંરૂ.14હજારકરોડનુંઆતમચનભ્સરપરેકેજ-આતમચનભ્સરગુજરાતસહાયયોજના(AGSY) -ઉદયભાયાણી

50 જાગૃચતતાપીનાચશષિકેકોરોનામાંસરકારનીકામગીરીનરેવારલીપરેઈસનટંગથીરદવાલપરકંડારી-મનોજખેંગાર

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦4

ykf»koý

Page 5: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

‘સબસમાજકોચલયરેસાથ,આગરેહ�બઢતરેજાના...’

કોરોના મહામારી સામે સૌ ગુજરાતી બાંધિો એક થઈને લડી રહા છે. કોરોનાથી સંક્રવમત દદથીઓની સાપેક્માં સાજા થનારા દદથીની સંખયામાં િધારો થયો છે. રાજય સરકારની કોરોના સામેની લડતનું સકારાતમક પરરણામ દેખાઇ રહ્ં છે. કોવિડ-૧૯ના અવતક્રમણ બાદ આ રોગ સાથ ેકકેિી રીત ેજીિી શકાય ત ેમાટે મખુય મતં્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવતવષ્ઠત તજજ્ઞોની એક સલાહકાર સવમવતનું ગઠન કયુ્ણ. આ સવમવતએ પોતાના વનષકષ્ણમાં કોરોનાથી ડરો નહી, પરંતુ સાિચેતી, સાિધાની અને સમયસર સારિાર લેિા લોકોને માગ્ણદશ્ણન આપયું છે.

કોરોના સામે લડિા વિશેષ તાલીમ પામેલા િૉરરયસ્ણમાં ગુજરાત રાજય સમગ્ર ભારતમા ંઅગ્રસેર છે. કોવિડ-૧૯ન ેલગતી શ્રષે્ઠ તાલીમ આપિા માટે જાણીતી ઈન્ટગ્રટેેડ ગિન્ણમે્ ટ ઓનલાઈન ટ્વેનગં (IGOT) દીક્ા પલટેફોમ્ણ થકી તાલીમબદ્ધ થયલેા ૨.૮૧ લાખથી િધુ કોરોના િૉરરયસ્ણ ગુજરાતમાં કોરોનાને નાથિા રાતરદિસ જહેમત ઉઠાિી રહા છે.

‘સબ સમાજ કો વલય ેસાથ, આગ ેહ� બઢતે જાના’ના વનધા્ણર સાથ ેસમાજના નાનામાં નાના છેિાડાના ગરીબ-િવંચત-પીરડત-શ્રવમક-નાના િપેારી-ઉદ્ોગ ધંધા રોજગાર સૌના વહતની પ્રવતબદ્ધતા સાથે મુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ રૂ.૧૪ હજાર કરોડના આતમવનભ્ણર ગુજરાત પેકકેજની જાહેરાત કરી છે.

રાજયમાં જનજીિન થાળે પડી રહ્ છે. ઉદ્ોગ, ધંધા, રોજગાર પુનઃ ધમધમિા લાગયાં છે. રાજયના વિકાસની ગવતને િધુ તેજ બનાિિા મુખયમંત્ીશ્રીએ ગુજરાતના તમામ વિસતારમાં માળખાકીય સુવિધામાં િધારો કરિા વિકાસ કામોને મંજૂરી આપી છે. લોકડાઉનની નસથવતમાં ગ્રામીણ શ્રવમકો ગરીબ પરરિારોને રોજગારી મળી રહે તે માટે રાજયોમાં નદી, ચેકડેમ, તળાિ ઊંડા કરિા સુજલામ્ સુફલામ્ જળ અવભયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને ૨૯ લાખ માનિરદન રોજગારી વનમા્ણણ થયું છે. ગુજરાતીઓ માટે ગૌરિ લઈ શકાય તેિી િાત જણાિતા આનંદઅે િાતનો છે કકે, એવશયાના એક માત્ વસંહ અભયારણ્ય એિા ગીરમાં વસંહની િસતીમાં ૨૮ ટકાનો િધારો થયો છે.

ફુડ સેફટી એ્ડ સટા્ડડ્ણ ઓથોરીટી ઓફ ઇન્ડયા (FSSAI) દ્ારા રાજયોની ફુડ સેફટી એકટની કામગીરી અને ફુડના કાયદાના અસરકારક અમલીકરણ-કામગીરીનું મૂલયાંકન કરિામાં આવયું તેમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સથાન હાંસલ કયુ્ણ છે. મુખયમંત્ીશ્રીની અધયક્તામાં રાજય મંત્ીમંડળે ખેડૂતો, યુિાનો, િંવચતો, નાના િેપારીઓના વહતમાં અનેક વનણ્ણયો લીધા અને એનું નક્ર અમલીકરણ કયુું. આની સાથે સાથે કોરોના સામે યોદ્ધા બનીને લડનારા કમ્ણયોગીઓ તથા સામા્ય નાગરરકોની ગાથાનો પણ સમાિેશ આ અંકમાં કરિામાં આવયો છે.

જય જય ગરિી ગુજરાત...- yþkuf fk÷heÞk

ઊઘડતરેપાનરે

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦5

Page 6: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

ગુજરાતતાલીમપામરેલાકોરોનાવૉરરયસ્સનીસંખયામાંઅગ્રેસરવિવિવયાપી કોરોના મહામારી િચ્ે જીિના જોખમે

સમગ્ર દેશમાં કોરોના િૉરરયસ્ણ શરૂઆતથી જ કોવિડનો પડકાર ઝીલીને પ્રશંસાતમક કામગીરી કરી રહા છે. આિી વિકટ પરરનસથવતનો સામનો કરિા માટે વિશેષ તાલીમબદ્ધ ફોસ્ણની જરૂર પડતી હોય છે. કોવિડ-૧૯ની મહામારીમાં સંક્રમણને લીધે રોગનો વયાપ ઝડપથી િધી રહો હતો. આિા સંજોગોમાં તેને વનયંવત્ત કરિા માટે ચોક્સ તાલીમ પામેલા સટાફની જરૂરરયાતને ધયાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગય વિભાગ દ્ારા પૂિ ્ણ તૈયારીના ભાગરૂપે ઈન્ટગ્રેટેડ ગિન્ણમે્ટ ઓનલાઈન ટ્ેવનંગ (IGOT) દીક્ા પલેટફોમ્ણની શરૂઆત કરિામાં આિી છે.

કોરોના સામે લડિા વિશેષ તાલીમ પામેલા િૉરરયસ્ણમાં ગુજરાત રાજય સમગ્ર ભારતમાં અગ્રેસર છે. કોવિડ-૧૯ને લગતી શ્રેષ્ઠ તાલીમ આપિા માટે જાણીતી ઈન્ટગ્રેટેડ ગિન્ણમે્ટ ઓનલાઈન ટ્ેવનંગ (IGOT) દીક્ા પલેટફોમ્ણ થકી તાલીમબદ્ધ થયેલા ૨.૮૧ લાખથી િધુ કોરોના િૉરરયસ્ણ ગુજરાતમા ંકોરોનાને નાથિા રાતરદિસ જહેમત ઉઠાિી રહા છે. IGOT દીક્ા પલટેફોમ્ણ ઉપર હિે ગુજરાતી ભાષામાં પણ ૧૨ અભયાસક્રમોની તાલીમ ઉપલબધ કરિામાં આિી છે. રાજયભરમાં કોરોનાથી સંક્રવમત થયેલા દદથીઓની શ્રેષ્ઠ સારિાર માટે આ તાલીમબદ્ધ સટાફ સતત ખડેપગે રહીને સેિારત છે.

પ્રિત્ણમાન સમયમાં ગુજરાતમાં કોવિડ-૧૯ માટે IGOT તાલીમ પામેલા િૉરરયસ્ણની સખંયાની બાબતમાં દેશમાં અગ્રેસર છે. આઇ.જી.ઓટી. પલેટફોમ્ણનો ઉપયોગ કરીને કોવિડ યોદ્ધાઓ માટે કોવિડ-૧૯ સંબંવધત ગુજરાતમાં વિવિધ ૧૨ જેટલા અભયાસક્રમો ચાલે છે. IGOT દીક્ા પલેટફોમ્ણ પર કુલ ૨,૮૧,૪૨૦ કોવિડ યોદ્ધાઓ નોંધાયેલા છે. IGOT પરના અભયાસક્રમો માટે નોંધણી થયેલા કુલ ૭,૮૯,૭૪૪ પૈકી કુલ ૫,૭૦,૦૧૭

વયવતિઓએ વિવિધ કકેડર દ્ારા તાલીમ પૂણ્ણ કરિામાં આિી છે.

આ સદંભવે ગજુરાત સરકારે પહેલથેી જ સકારાતમક અવભગમ અપનાિી

રાજયના ફ્્ટલાઈન િૉરરયસ્ણ માટે વિશષે ટે્વનગંની જરૂરરયાત અનરુૂપ પગલા ંલીધા ંછે. ભારત સરકારના માનિ સંસાધન મંત્ાલય દ્ારા IGOT પલેટફોમ્ણ શરૂ કરિામા ંઆવયુ ંછે. ડી.આઈ.સી.એસ.એ. IGOT પરના અભયાસક્રમોમાં ડૉકટરો, નસયો,

પેરામેરડલસ, હાઇવજન િક્કસ્ણ, ટ ેક વન વશયન, સહાયક નવસ ુંગ

વમડિાઇવસન ેઅનલુક્ીન ેવિવિધ અભયાસક્રમો તયૈાર કયા્ણ છે. આ તાલીમ દ્ારા ફ્્ટલાઈન િૉરરયસ્ણની

કાય્ણક્મતા િધુ મજબૂત બનશે અને તેઓ િધુ સારી રીતે સેિા આપી શકશ.ે િધમુા ંઆ તાલીમના લીધ ેતેઓ લોકોના આરોગયની સંભાળ વિશેષ રીતે રાખી શકશે અને કોવિડ િૉરરયસ્ણ તાલીમ દ્ારા મળેલ નોલજેનો ઉપયોગ રોગચાળાન ેવનયતં્ણમા ંરાખિામાં પરોક્ રીતે મદદરૂપ નીિડશે.

IGOT દીક્ાથી તાલીમ પામેલા નરડયાદની વસવિલ હોનસપટલના મેરડકલ ઓરફસર ડૉ. પ્રેરણા ગિલાનીએ જણાવયું હતું કકે, આ તાલીમ સમજિામાં ખૂબજ સરળ છે અને એપીડેવમયો (રોગશાસત્)ની ગવત, ફકેલાિો, તને ેકઈ રીત ેઅટકાિી શકાય અને બચી શકાય એ તમામ પાસાઓને સારી રીતે આિરી લેિામાં

આવયા છે. પીજ પ્રાથવમક આરોગય કકે્દ્રના

આરોગય કાય્ણકર એલવિના બહેનના જણાવયા અનસુાર IGOT એનપલકકેશન દ્ારા તાલીમ લઈને કોરોનાની નસથવતમા ં જનસમદુાયની સારી રીતે સિેા કરી શકીશુ.ં અમારી સાથ ેકામ કરતાં આશાબહેનો દ્ારા અમે આ તાલીમ લીધા પછી કોરોના સંક્રમણથી લોકો કઈ રીતે બચી શકકે એના માટે જરૂરી પગલા ંકઈ રીત ેલઈ શકાય એ બાબત ેસારી રીત ેજનજાગૃવત ફકેલાિી શકીશુ.ં •

વિવિવયાપી કોરોના મહામારી િચ્ે જીિના જોખમે સમગ્ર દેશમાં કોરોના િૉરરયસ્ણ શરૂઆતથી જ કોવિડનો પડકાર ઝીલીને પ્રશંસાતમક

રાખીને ગુજરાત સરકારના આરોગય વિભાગ દ્ારા પૂિ ્ણ તૈયારીના ભાગરૂપે ઈન્ટગ્રેટેડ ગિન્ણમે્ટ ઓનલાઈન ટ્ેવનંગ (IGOT)

વયવતિઓએ વિવિધ કકેડર દ્ારા તાલીમ પૂણ્ણ કરિામાં આિી છે.

આ સદંભવે ગજુરાત સરકારે પહેલથેી

ટ ેક વન વશયન, સહાયક નવસ ુંગ વમડિાઇવસન ેઅનલુક્ીન ેવિવિધ અભયાસક્રમો

તયૈાર કયા્ણ છે. આ તાલીમ દ્ારા ફ્્ટલાઈન િૉરરયસ્ણની

IGOTમાંઉપલબ્ધઅભ્યાસરિમો

IGOT દીક્ષા પલેર્ફોમષિ અતંગષિત ચાલી રહેલા ણવણવધ કોણવડ-૧૯ મહામારીને લગતા અભ્યાસક્રમોમાં મુખયતવે ‘ચેપ ણનવારિ દ્ારા પ ી .પ ી .ઇ . ’ , ‘સ ાયક ોસ ો ણસઅલ ક ેર ’ , ‘ગભાષિવસર્ાની સંભાળ અને કોણવડ૧૯’, ‘આઇસીયુ કેર અને વેજનર્લેર્ર મેનેજમેનર્’ અને ‘કોણવડ ૧૯નું જક્લણનકલ મેનેજમેનર્’ સણહતના અભ્યાસક્રમોનો સમાવેશ ર્ાય છે. જેનો હેલ્ર્ અને નોન હેલ્ર્ સર્ાફ કોસષિ કરી શકે છે.

અગ્રેસર

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦6

Page 7: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોરોનામૃતકોનરેશ્દ્ાંજચલસાથરેસમગ્સચિવાલયસંકુલધમધમતુંથયું

કોરોના કોવિડ-19ના સંક્રમણથી સમગ્ર ગુજરાત પ્રભાવિત થયા બાદ લોકડાઉનનો વનણ્ણય લેિામાં આવયો. જમેાં વિવિધ તબક્કે લોકોને જીિનજરૂરી ચીજિસતુઓ ઉપલબધ કરાિિા ઘરની બહાર નીકળિાની છૂટ અપાઇ તો રાજયમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રવમકોને તેમના િતન પણ પહોંચાડિામાં આવયા. તેની સાથેસાથે ગુજરાતના જરૂરરયાતમંદો સુધી અનાજ અને જીિનઆિશયક ચીજિસતુઓ પહોંચાડિાની વયિસથા કરિામાં આિી. આ સમય દરવમયાન સરકારી કચેરીઓને પણ મયા ્ણ રદત કમ્ણચારીગણ સાથે ચાલુ રાખિામાં આિી. જેથી લોકસુવિધામાં વિક્ેપ ન પડે.

રાજય સરકારના લોકડાઉનની પૂણા્ણહુવતના વનણ્ણય બાદ અને અનલોક-૧ના પ્રારંભે મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણી અને ર ાજય મંત્ીમં ડળના મં ત્ ી શ્ર ી ઓ એ ગુ જ ર ા ત ન ા પ્રજાજનો-નાગરરકો માટે જનવહત કાયયો અને પ્રજાલક્ી વનણ્ણયોને િેગિાન બનાિી જનજીિન પુન: ધબક તંુ કરિાની પ્રવતબદ્ધતા સાથે રોવજંદા કામકાજનો પ્રારંભ કયયો.

મુખયમંત્ીશ્રીએ કાયા્ણરંભ કરતાં પૂિવે સિવણ ્ણમ સંક ુલ-૧ના મુખયમંત્ીશ્રી-મંત્ીશ્રીએ પોતાના કાયા્ણલયોના પરરસરમાં િૈષણિજન...ગાન શ્રિણ સાથે પ્રિેશ કયયો હતો અને બે વમવનટનું મૌન પાળી િૈવવિક

મહામારી કોરોનામાં જાન ગુમાિનારી રદિંગત વયરકતઓ પ્રતયે આદરાંજવલ અપ્ણણ કરી હતી.

આ િેળાએ નાયબ મુખય મંત્ી શ્રી નીવતનભાઈ પટેલે જણાવયું હતું ક કે, અનલોક-૧ અંતગ્ણત પ્રજાકીય અને જનવહતના ંકામોન ેિગેિાન બનાિિા માટે યોગય તકકેદારી સાથે સિવણ્ણમ સંકુલ અને આખું સવચિાલય સંકુલ રાબેતા મુજબ કાય્ણરત થઇ ગયું છે.

નાયબ મુખયમંત્ી શ્રી નીવતનભાઈ પટેલે સિવણ્ણમ સંકુલ ખાતે જણાવયું કકે, કોરોનાની મહામારી સામે સમગ્ર વિવિ, દેશ અને ગુજરાત લડી રહાં છે. છેલ્ા બે માસથી દેશ અને રાજયમાં લોકડાઉનનો ચુસત અમલ થઇ રહો હતો એના તમામ તબક્ા પૂણ્ણ થતાં અનલોક-૧ અંતગ્ણત પ્રજાકીય અને જનવહતના ંકામોન ેિગેિાન બનાિિા માટે યોગય તકકેદારી સાથે સિવણ્ણમ સકુંલ અન ેઆખુ ંસવચિાલય સકુંલ રાબતેા મુજબ કાય્ણરત થઇ ગયું છે.

શ્રી પટેલે ઉમેયુું કકે, છેલ્ા બે માસમાં રાજયના નાગરરકોને કોરોના મહામારી સામ ેસારામા ંસારી આરોગય સિેાઓ પરૂી પાડિા માટે અન ેયોગય સોશયલ રડસટન્સગં જાળિિા સંદભવે પણ િડાપ્રધાન શ્રી નરે્ દ્રભાઈ મોદીએ “દો ગજ કી દૂરી” જાળિિાનો મંત્ આપયો હતો એને સાકાર કરિામાં મુખય મંત્ીશ્રીના વનિાસસથાનેથી દરરોજ ૮ થી ૧૦ કલાક વિવિધ

કામગીરીની સમીક્ા માટે બઠેકો યોજિામાં આિતી હતી અને નાગરરકોને પૂરતી સિલતો લોકડાઉન દરમયાન પણ પૂરી પાડી છે.

લોકડાઉનના તમામ તબક્ાઓ હિે પૂણ્ણ થયા છે અને કકે્દ્ર સરકાર દ્ારા છૂટછાટો અપાઇ છે તેન ેધયાન ેલઇન ેમુખય મતં્ીશ્રીએ તમામ મતં્ીમડંળના સભયો અને િરરષ્ઠ સવચિો પોતાની ઓરફસથી કામગીરી શરૂ કરે એિો વનણ્ણય કરતાં સિવણ્ણમ સંકુલ-૧ સવહત સવચિાલય કકેમપસમા ંઆિેલી તમામ કચરેીઓ રાબતેા મુજબ કામ કરતી થઇ ગઇ છે. તમામ અવધકારીઓ-કમ્ણચારીઓ પણ હિે ઉપનસથત રહેશે. લોકડાઉનના તમામ ગાળા પણૂ્ણ થયા બાદ ગજુરાત પનુ: ધબકતુ ંથાય, િપેાર, ઉદ્ોગ, ખતેીિાડી, ધાવમ્ણક સસંથાઓ સવહત નાના-નાના િેપારીઓની દુકાનો પિૂ્ણિત શરૂ થાય તે માટેના પ્રયાસો સરકારે કયા્ણ છે અને જનજીિન ધબકતું થયું છે.

આ પ્રસંગે નાયબ મુખયમંત્ી શ્રી નીવતનભાઇ પટેલ, મંત્ીશ્રીઓ મુખય સવચિ શ્રી અવનલ મુરકમ સવહતના િરરષ્ઠ સવચિો પણ મુખયમંત્ીશ્રી સાથે જોડાયા હતા. મુખયમંત્ીશ્રી કાયા્ણલય અને મં ત્ ીશ્ર ીઓન ા ક ા ય ા ્ણ લયન ા અ વધક ા ર ીઓ/કમ ્ણ ચ ા ર ીઓએ પણ સોવશયલ રડસટન્સંગના અનુપાલન અને માસક સાથે ઉપનસથત રહી પોતાના કાય્ણનો આરંભ કયયો. •

આરંભ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦7

Page 8: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

ચવશ્વપયા્સવરણરદવસઅમદાવાદમાંપાંિલાખતુલસીનાછોડનુંચવતરણ

ક ોર ોન ા સંક્રમણથી બચિાન ો તારણોપાય રોગપ્રવતકારક શરકત િધારિી એ જ છે તુલસી પાન ઉકાળો, તુલસી પાન રસ સેિનથી રોગપ્રવતકારક શરકત િધ ેછે. રાજય સરકારે નાગરરકોનાં આરોગયની સંભાળ રાખિા માટ ે નાગરરકોમાં આયુિવેરદક ઉપચાર કરિા માટે પ્રોતસાહન આપે છે. મુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજતેરમા ંવિવિ પયા્ણિરણ રદન વનવમત્ ેઅમદાિાદમાં પાંચ લાખ તુલસીના રોપા વિતરણ કરિાના કાય્ણક્રમોનો િીરડયો કો્ફર્સ માધયમથી પ્રારંભ કરાવયો હતો.

અમદાિાદના નારણપુરા આિેલા મગંલમવૂત્ણ એપાટ્ણમે્ ટ ખાત ેયોજાયલેા આ કાય્ણક્રમને િીરડયો સંબોધન કરતા તેમણે કહ્ં હતું કકે, સમગ્ર વિવિ-દેશ તથા રાજય અને વિશેષ કરીને અમદાિાદ કોરોના સામે જંગ લડી રહ્ં છે. આ રોગની કોઈ અકસીર દિા હજી સુધી શોધાઇ નથી તયારે તુલસી જેિા આયુિવેરદક ઉપચારોથી જ આપણી રોગપ્રવતકારક શવતિ િધારિી જરૂરી છે.

ઉલ્ેખનીય છે કકે, પ્રવતિષ્ણ પાંચમી જૂનના રોજ વિવિ પયા્ણિરણ રદિસની વિવિભરમાં ઉજિણી કરિામાં આિે છે. આ િષ્ણની થીમ ‘બાયોડાઈિવસ્ણટી’ જીિ િૈવિધય છે.

તેમણે કહ્ં હતું કકે, આજે સમગ્ર જગત પયા્ણિરણના પડકારોનો સામનો કરી રહ્ં છે તયારે પ્રકૃવતના િવૈિધયન ેજાળિી પ્રદૂષણ અન ેપયા્ણિરણ િચ્ ેસમતલુા જાળિિાની આજે તાતી જરૂર છ ે. અમદાિાદ મયુવનવસપલ કોપયોરેશન કોરોના સંક્રમણ સામે ધ્િંતરર રથ, આયુિવેરદક ઉકાળા, હોવમયોપેથીક દિાના વિતરણ જેિા બહુઆયામી પગલાઓથી ઝઝૂમી રહ્ં છે તયારે તુલસી રોપાનું વિતરણ એ યોગય સમયનો યોગય કાય્ણક્રમ છે. રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે.

મુ ખય મંત્ ીશ્ર ીએ ક હં્ હ તંુ ક કે, અમદાિાદની ચાલીઓ ફલેટ કકે જયાં તુલસી િાિિા શકય નથી તેિા લોકો સુધી તુલસીના છોડ પહોંચાડિાથી તયાં રહેતા લોકો માટે પ્રિત્ણમાન નસથવતમાં ઉપયોગી બનશે. લોકડાઉન ખૂલયા બાદ રાજયના

તમામ લોકોએ કોરોના િાયરસની સામે કોરોના િૉરરયર બનીન ેઝઝૂમિાનુ ંછે અને કોરોના સામેનો જંગ જીતિાનો છે. મુ ખયમંત્ ીશ્રીએ “ક ોર ોના હ ારશે , અમદાિાદ-ગુજરાત જીતશે”નો કોલ પુન: આપતાં સૌ નાગરરકોને આહ્ાન કયુું કકે, કોરોના સામેની લાંબી લડાઇમાં હરેક વયરકત વસપાઇ િૉરરયર બને.

મખુયમતં્ીશ્રીએ કોરોના સામનેા જગંમાં અમદાિાદ મયવુનવસપલ કોપયોરેશન દ્ારા લિેાયલેા ં વિવિધ પગલાઓંની સરાહના કરી અવભનંદન પણ આપયા હતા. અમદાિાદના મેયર શ્રીમતી વબજલબેન પટેલે જણાવયુ ંહતંુ કકે, આયિુવેદમા ંતલુસીને પવિત્ માનિામા ંઆિ ેછે તયારે િનવિભાગ દ્ારા પરૂા પાડિામા ંઆિેલા પાચં લાખ તુલસીના રોપાઓનું સૌપ્રથમ કોરોના સંક્રવમત વિસતારોમાં વિતરણ કરિામાં આિશ,ે તયાર બાદ અમદાિાદના અ્ય વિસતારોમા ંવિતરણ કરિામાં આિશ.ે

તુલસી રથ દ્ારા તુલસી વિતરણ કરિાના આ કાય્ણક્રમમાં ડેપયુટી મેયર શ્રી રદનેશભાઈ મકિાણા, સટેન્ડંગ કવમટીના ચેરમેન શ્રી અમૂલભાઈ ભટ્ટ દ્ારા સથાવનક વનિાસીઓને પ્રતીકરૂપે તુલસીના છોડનું વિતરણ કરિામાં આવયું હતું. •

જતન

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦8

Page 9: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

ગુજરાતનીશાનએવાચસંહનીવસતી-ચવસતારમાંવધારોગીર એટલે વિવિના નકશામાં

પ્રકૃવતપે્રમીઓને સૌથી આકષ્ણતો પ્રદેશ. એવશયારટક વસંહોની એકમાત્ િસાહત ધરાિતું જંગલ. એક સમયે લુપ્તતાને આરે આિલેા વસંહોની ડણક આજ ેફરી સંભળાઈ રહી છે. ગુજરાત સરકારના પ્રયાસના કારણે એવશયારટક વસંહો ગીર અને આસપાસના પ્રદેશમાં આજે વિહરી રહા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વજલ્ામાં મોટી સંખયા વસંહો સુરવક્ત રીતે રહી રહા છે. તાજેતરમાં િન વિભાગ લે્ડસકકેપમાં એવશયાઈ વસંહોનું પુનમ અિલોકન કરિામા આવયું હતું. જેમાં વ સંહોની સંખયામાં િષ ્ણ ૨૦૧૫ની સરખામણીએ ૨૮.૮૭ ટકાનો વૃવદ્ધદર નોંધાયો છે. જ ેવસંહોની સંખયામાં નોંધાયલેો અતયાર સુધીનો સૌથી મોટો વૃવદ્ધદર છે.

એકસમયે લુપ્તતાના આરે ઉભેલ એવશયાઇ વસંહોની િસતીમાં નોંધપાત્ િધારો થિાની ઘટનાને િૈવવિક સતરે સંરક્ણમાં સફળતાની િાતા્ણ તરીકકે પ્રશંસા કરિામાં આિી રહી છે. આઝાદી બાદના યુગમાં ગુજરાત િન વિભાગ દ્ારા લેિાયેલા સમયસર અને સંરક્ણાતમક પગલાંના કારણે આ શકય બ્યુ છે.

એવશયાઇ વસંહો રવક્ત વિસતારોમાં અને સૌરાષ્ટ્રના કૃવષ-પશપુાલન લે્ ડસકકેપના ૩૦ હજાર ચોરસ રક.મી.માં વિસતરેલા નિ વજલ્ાન ેઆિરે છે. જને ેએવશયાઇ વસહંોના લે્ડસકકેપ તરીકકે ઓળખિામાં આિે છે. એવશયાઇ વસંહોની િસતી અન ેવિસતરણની નસથવતન ેસમજિી તમેના લાબંા ગાળાના સરંક્ણ અન ેસચંાલન માટે અવનિાય્ણ છે. એવશયાઇ વસહંોનો િસતી અંદાજ પાંચ િષ્ણના અંતરે કરિામાં આિે છે. છેલ્ી િસતી ગણત્ી િષ્ણ મ-ે૨૦૧૫માં હાથ ધરિામાં આિી હતી. જેમાં વસહંોની સખંયા ૫૨૩ હતી. જેમાં િષ્ણ -૨૦૧૦ની તુલનાએ અદંાજ ે૨૭ ટકાનો િધારો થયો હતો.

તાજેતરમાં ૧૫મી એવશયાઇ વસહોની િસતી ગણત્ી તા.૦૫ અને ૦૬ જૂન, 2020 દરવમયાન નક્ી કરિામાં આિી હતી, પરંતુ હાલ સમગ્ર વિવિમાં કોવિડ-19 પરરનસથવતને કારણે તે યોજના મુજબ હાથ યોજી શકાય નથી.

એવશયાઇ વસંહોના લે્ડસક કેપમાં એવશયાઇ વસંહોની િત્ણમાન િસતીની નસથવત અન ેવિસતરણની સમજ વિકસાિિા માટે, ગુજરાત િન વિભાગે તા. ૫ અને ૬ જૂનના રોજ પૂનમ અિલોકન નામની એક કિાયત હાથ ધરી હતી. જેને સીધી બીટ ચકાસણી તરીકકે એટલ ેકકે બલોક કાઉ્ટ મેથડ તરીકકે પણ ઓળખિામાં આિે છે. આ કિાયતમાં લગભગ ૧૪૦૦ જેટલા કમ ્ણચારીઓ દ્ારા તેમના િહીિટી અવધકારીઓની દેખરેખ હેઠળ તરે િહીિટી વિભાગમાં આ કિાયત હાથ ધરિામાં આિી હતી.

એવશયારટક વસંહોની િસતીમાં, િષ્ણ-૨૦૧૫ની ગણતરીમાં ૫૨૩ વસંહો

નોંધાયા હતા. જેમાં અગાઉના િષ્ણની તુલનાએ ૨૭% વૃવદ્ધ નોંધાઈ હતી તયારે ચાલુ િષ્ણની ગણતરીમાં વસંહનોની સંખયામાં ૨૮.૮૭% (અતયાર સુધીનો સૌથી િધ ુવૃવદ્ધદરમાનંો એક)ની વૃવદ્ધ સાથે ૬૭૪ વસંહો જોિા મળયા છે. વસંહોનું વિસતરણ િષ્ણ-૨૦૧૫માં ૨૨ હજારે ચો.રક.મી. વિસતારમાં હતું. જે િધીને િષ્ણ ૨૦૨૦માં 30 હજાર ચો.રક.મી. માં થઈ ગયું છે, આ રીતે વિસતરણ ક્ેત્માં 36% નો િધારો થયો છે.

એવશયાઇ વસંહોની િસતી અને વિસતરણ ક્ેત્માં ગુજરાત િન વિભાગ દ્ારા કરેલ અસરકારક સંરક્ણ અને સંચાલનને લીધે સતત િધારો થયો છે. એવશયાઇ વસંહોના લે્ડસકકેપમાં બહુવિધ વ યૂ હ ર ચ ન ા ઓ અ ને હ સ ત ક્ે પ ો (Intervention) કરિામાં આવયા છે. જેણે એવશયાઇ વસંહોના િત્ણમાન સંરક્ણની સફળતામાં મોટો ફાળો આપયો છ.ે લોકોની ભાગીદારી, આધુવનક તકનીકીનો ઉપયોગ, િ્યપ્રાણી આરોગય સંભાળ (સીડીિી રસીની આયાત સવહતની) રહેઠાણનું સંચાલન, વસંહોના ખોરાકમાં આિતા તૃણભક્ી પ્રાણીઓની સંખયામાં િધારો, માનિ-વસંહ સંઘષ્ણ વનિારણ તથા રાજય સરકારના િન વિભાગે વસંહોના લાંબા ગાળાના સંરક્ણ માટે લીધેલા સંરક્ણના સંિેદનશીલ પગલાંને કારણે શકય બ્યુ છે. •

જતન

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦9

Page 10: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોચવડ-19મહામારીથીઉદભવરેલપ્રચતકૂળઆચથ્સકપરરસસથચતમાં રાજયનાઅથ્સતંત્નરેપુનઃવરેગવંતુંકરવામાટેમુખયમંત્ીશ્ીનીમહત્વપૂણ્સજાહેરાત

ગુજરાતસરકારનુંરૂ.14હજારકરોડનુંઆતમચનભ્સરપરેકેજવિવિભરમાં કોરોના મહામારીથી

નાગરરકોને બચાિિા અનેક દેશોએ લોકડાઉનનો અમલ કયયો. ભારત સવહત વિવિભરમાં લ ો ક ડ ાઉનન ા ક ા રણે અથ્ણવયિસથા પર વિપરીત અસર થઈ. ધંધા, રોજગાર, ઉદ્ોગ સમગ્રતયા બંધ રહા. બજારની વયિસથા ખોરિાઈ ગઈ. દેશ અને રાજયો હિે અનલોકની રદશામાં જઈ રહા ંછે, તયારે રાજયની અથ્ણવયિસથાને નિી ઊજા્ણ આપિા અન ેતને ેપનુઃ ધબકતી કરિા તથા નાગરરકો આતમવનભ્ણર બને તેમજ જનજીિન, િેપાર-ધંધા, રોજગાર - ઉદ્ોગ વિકાસની તેજ ગવત પકડે તે માટે મુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ રૂ.૧૪૦૦૦ કરોડના આતમવનભ્ણર ગજુરાત પેકકેજની જાહેરાત કરી છે.

રાજય સરકારે જાહેર કરેલા પેકકેજમાં નાના, મોટા, મધયમ ઉદ્ોગો તેમજ રાજયના દરેક વયવતિના ધધંા – રોજગારને ધયાનમાં રાખીને વિવિધ પ્રકારની રાહતો

– છૂટછાટો આપિામાં આિી છે. ધંધા – રોજગાર – ઉદ્ોગો માટે અનકેવિધ સહાય, વયાજમાફી આપિામાં આિી છે, તો તમેને ભરિાના થતા િેરામાં પણ સરળતા કરી આપિામાં આિી છે. તે જ રીતે ખેડૂતો, ખેતમજૂરો, આરદિાસીઓ માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં સહાય આપિામાં આિી છે. રાજયના કરોડરજુ્ સમાન નાના, મધયમ અને સૂક્મ ઉદ્ોગોને બેઠા કરિા પર વિશેષ ભાર મૂકિામાં આવયો છે તો ઉદ્ોગો અને શ્રવમકો માટે પણ મદદરૂપ યોજનાઓ જાહેર કરાઇ છે. મવહલાઓના સશતિીકરણ માટે અને અ્ય લોકોને ઝડપથી બેઠા કરિા ઓછા વયાજની લોન પણ અપાશે. પરરિહનક્ેત્ પણ વિકાસની તેજ ગવત પકડ ેત ેમાટે અનકે સહાય જાહેર કરિામાં આિી છે.

આમ રાજયના કોઇ એકલદોકલ િગ્ણ કકે વયરકતઓને નવહ પરંતુ નાનામાં નાના, છેિાડાના ગરીબો, િંવચતો, પીરડતો,

શ્રવમકો, નાના િેપારીઓ, ઉદ્ોગ, ધંધા રોજગાર સૌના વહતની પ્રવતબદ્ધતા સાથે ગુજરાત સરકાર ે સં િેદનશીલતાથી દૂરંદેશીભયુું આતમવનભ્ણર પેકકેજ જાહેર કયુું છે. પેકકેજમાં રાજયના ૯૨ લાખ જેટલા પરરિારોને ૧૦૦ યુવનટ વિજળીમાં રાહત આપિામાં આિી છે. સાથે ૩૩ લાખ િાવણનજયક િીજ ગ્રાહકો અન ેઉદ્ોગો માટે LT િીજ કનકેશન ધરાિતા િીજ ગ્રાહકોને િીજ વબલમાં મે-૨૦૨૦નો રફકસડ ચાજ્ણ માફ કરિાનો વનણ્ણય કયયો છે.

જગતના તાત ખેડૂતો માટે આતમવનભ્ણર યોજનામાં રૂ. ૧૧૯૦ કરોડની જાહેરાત કરાઈ છે. ખેડૂતોને ઝીરો ટકા દરે પાક વધરાણ આપિા રૂ. ૪૨૦ કરોડની જોગિાઈ કરિામાં આિી છે. આ ઉપરાંત પ્રાકૃવતક ખેતી , નાના ગોડ ાઉન બનાિિા , મતસયોદ્ોગ માટે બોટ, નટે, મતસય બીજની ખરીદી, હળિા ભારિાહક િાહનની ખરીદી િગરેે માટે આતમવનભ્ણર યોજનામાં

સમાજના નાનામાં નાના છેવાડાના ગરીબ - વંચિત - પીડડત - શ્રચમક - નાના વપેારી - ઉદાેગ ધંધા રાેજગાર સાૌના ચિતની પ્રડતબદ્ધતા સાથ ેસબ સમાજકાે ચિયે સાથ મેં આગે િૌ બઢતે જાનાની ભદ્ર ભાવનાવાળું પેકેજ - મખુ્યમંત્ીશ્રી

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦10

Page 11: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

જાહેરાત કરાઈ છે. રાજયના નાના િેપારીઓને ટેકસ

માફી, GST રરફંડ ચૂકિિાનો વનણ્ણય કરાયો છે. સાથે રાજયમાં સિરોજગારનું વનમા્ણણ કરિા માટે રૂ.૫૨૫ કરોડનું પેકકેજ જાહેર કરિામા ંઆવયુ ંછે. કરરયાણા, કાપડ, રેડીમેઈડ કપડાં, હાડ્ણિેર, િગેરે દુકાનોને ત્ણ મવહના માટે િીજકરમાં રાહત આપિામાં આિી છે.

રાજયના ગરીબ ક ુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોનાં બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂવપયા ૧૦૦૦નું ચુકિણું, વૃદ્ધ સહાય પે્શન, રદવયાંગ પે્શન, વિધિા સહાય પે્શનનું આગોતરું ચૂકિણું િગેરે બાબતોનો આતમવનભ્ણર યોજનામાં

સમાિેશ કરાયો છે. િૈવવિક મહામારી કોરોના સંક્રમણની

નસથવતમા ંલોકડાઉનન ેકારણે જ ેપરરનસથવત ઉદભિી છે તમેાથંી જનજીિન, િેપાર-ધધંા રોજગાર ઉદ્ોગ પુન: ધબકતા કરિા મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે ૧૪ હજાર કરોડનું ગુજરાત આતમવનભ્ણર પેકકેજ જાહેર કયુું છે.

ભારત સરકારના પિૂ્ણ નાણા સવચિ શ્રી ડૉ. હસમખુ અરઢયાના અધયક્પદે રાજય સરકારે જે કવમટીની રચના ઇકોનોવમક રરિાઇિલની ભલામણો સચૂિિા કરી હતી. આ કવમટીએ તનેો ઇ્ટરીમ રરપોટ્ણ રાજય સરકારન ેઆપયો હતો.

આ રરપોટ્ણનો સિ્ણગ્રાહી તલસપશથી અભયાસ કરીન ેરાજયના મંત્ીઓ, િરરષ્ઠ સવચિો, સમાજજીિનના આગેિાનો, ઉદ્ોગ-િપેાર મડંળો, વિવિધ સમાજિગયોના પ્રવતવનવધઓ સૌ સાથે મળીને ચચા્ણ-વિચારણા-પરામશ્ણની મરેેથોન વચતંન બઠેકો કરી હતી તેની ફલશ્રવુત રૂપે આ પેકકેજ જાહેર કરાયુ ંછે. મખુયમતં્ીશ્રીએ નાયબ મખુય મતં્ી શ્રી નીવતનભાઇ પટેલ તથા મતં્ીશ્રીઓ સિ્ણ શ્રી ભૂપે્દ્રવસંહ ચુડાસમા, સૌરભભાઇ પટ ેલની ઉપનસથવતમાં આ પેક કેજની મહત્િપૂણ્ણ જાહેરાત કરી હતી.

મુખયમંત્ીશ્રીએ જણાવયું હતું કકે, આ પેકકેજ સમાજના કોઇ એકલદોકલ િગ્ણ કકે વયરકતઓને નવહ પરંતુ નાનામાં નાના, છેિાડાના ગરીબ િંવચત, પીરડત, શ્રવમક,

નાના િપેારી, ઉદ્ોગ, ધધંા રોજગાર સૌના વહતની પ્રવતબદ્ધતા સાથે બનાિિામાં આિલેુ ં‘સબ સમાજકો વલય ેસાથ મેં આગે હ� બઢતે જાના’ની ભદ્ર ભાિનાિાળું પેકકેજ છે.

મુખયમંત્ીશ્રીએ જાહેર કરેલા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આતમવનભ્ણર પેકકેજની વિસતૃત વિગતો જોઇએ તો...

પ્રોપટથીટેકસ,વીજબીલઅનરેવાહનકરમાંમાફકીઅનરેરાહતો

(રૂ.૨૩૦૦કરોડ)િાવણનજયક એકમોન ેિષ્ણ ૨૦૨૦-૨૧ના

િાવષ્ણક પ્રોપટથી ટેકસના ચકૂિણામા ં૨૦%ની માફી આપિામા ંઆિશ.ે રૂ. ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજયના અદંાવજત ૨૩ લાખ િાવણનજયક એકમોન ે મળશે. જમેાં શહેરી વિસતારના ંતમામ રહેણાક વમલકતોના ંિષ્ણ ૨૦૨૦-૨૧ના ભરિાના થતા પ્રોપટથી ટેકસ જો ૩૧ જલુાઈ ૨૦૨૦ સધુી ચકૂિિામાં આિશે તો ૧૦%ની માફી આપિામાં આિશ.ે જનેો લાભ અદંાવજત ૭૨ લાખ પ્રોપટથી ધારકોન ેથશ ેઅન ેતેમન ેરૂ. ૧૪૪ કરોડની રાહત મળશ.ે

માવસક ૨૦૦ યવુનટ કરતા ઓછો િીજ િપરાશ કરનાર રહેણાક િીજ ગ્રાહકોનું

આતમચનભ્સરગુજરાતસહાયયોજના

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦11

Page 12: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

૧૦૦ યુવનટનુ ંિીજળી વબલ એક િખત માટે માફ કરિામાં આિશ.ે આથી રૂ. ૬૫૦ કરોડના િીજ બીલ માફીનો લાભ રાજયના આશરે ૯૨ લાખ િીજ ગ્રાહકોન ેમળશ.ે

અંદાજે 33 લાખ િાવણનજયક િીજ ગ્રાહકો અને ઉદ્ોગો માટે LT િીજ કનેકશન ધરાિતા િીજ ગ્રાહકોને િીજ વબલમાં મે-૨૦૨૦નો રફકસડ ચાજ્ણ માફ કરિાનો વનણ્ણય કયયો છે. જેનાથી કુલ રૂ. ૨૦૦ કરોડનો ચાજ્ણ માફ કરિામાં આિશે.

આ ઉપર ાં ત િ ીજળ ીનું HT (ઔદ્ોવગક) કનેકશન ધરાિતા િીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના રફકસડ ચાવજ્ણસનું રૂ. ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતથુી આ રફકસડ ચાવજ્ણસના ચકૂિણા ંમાટે મુદત િધારી આ રકમ સપટેમબર ૨૦૨૦ થી રડસેમબર ૨૦૨૦ એમ ચાર મવહનામાં વયાજ િગર સરખા ભાગે ચૂકિિાની છૂટ

આપિામાં આિે છે.વિવિધ નાની દુકાનો જિેી કકે કરરયાણાં,

કાપડ, રેડીમેઇડ કપડાં, મેરડકલ સટોર, હાડ્ણિેર, કલરકામ, પ્રોવિઝનલ સટોર, કટલરી, બકેરી, સટેશનરી, મોબાઇલ શોપસ, ગેરેજ, શોવપંગ સે્ટરો અને મોલમાં આિેલી દુકાનો તેમજ વિવિધ સેિાઓ

જેિી કકે િકીલો, ચાટ્ણડ એકાઉ્ટ્ટ, ટ્ાિેલ એજ્સીઓ, ટ્ા્સપોટ ્ણની ઓરફસો, કોવચંગ ક્ાસ, ફોટો સટુડીઓ, બયુટી પાલ્ણર, સલુન ચલાિતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આિક થઇ ન હતી.

આથી તમેન ેઆવથ્ણક રાહત આપિાના હેતથુી જનૂ, જલુાઇ અન ેઅૉગસટના એમ ત્ણ મવહના માટે લાગતો િીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરિામા ંઆિશે. આનો લાભ રાજયના ૩૦ લાખ જટેલા દુકાનદારો / િપેારીઓ / કારીગરોન ેમળશ.ે આ અતંગ્ણત રાજય સરકાર દ્ારા રૂ. ૮૦ કરોડની આવથ્ણક રાહત આપિામા ંઆિશે.

લોકડાઉનના કારણે નાગરરકોન ેપરરિહન માટે વનયંત્ણ હોિાથી ખાનગી લકઝરી બસો (કો્ટ્ાકટ કકેરેજ બસો) તથા જીપ, ટેકસી (મેકસી કકેબ)ના િગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આિા સંજોગોમાં તેમને ૧લી એવપ્રલ-૨૦૨૦ થી ૩૦ સપટેમબર-૨૦૨૦ સુધીના ૬ મવહનાના રોડ ટેકસ ભરિામાં સંપૂણ્ણ માફી આપિામાં આિશે. જે અંતગ્ણત ૬૩ હજાર િાહનધારકોને રૂ. ૨૨૧ કરોડની રોડ ટેકસ માફી મળશે.

આ ઉપરાંત રાજયના માગ્ણ અને મકાન, વસંચાઇ, પાણી પુરિઠા અને નમ્ણદા જેિા વિભાગોનાં સરકારી કામો માટે કો્ટાકટરોને હંગામી ધોરણે િીજ કનેકશન આપિામાં આિે છે. લોકડાઉન

પ્રોપટીટેકસ,વીજબીલઅનરેવાહનકરમાંમાફકીઅનરેરાહતોક્રમ સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત

(રૂ. કરોડમાં)

૧ વાણિજ્યક એકમોને વાણ્ષિક પ્રોપર્થી ર્ેકસના ચૂકવિામાં ૨૦%ની રાહત

૨૩ લાખ એકમો

૬૦૦

૨ રહ ેિાક ણમલકતોના પ્રોપર્થી ર્ ેકસમાં ૧૦%ની રાહત

૭૨ લાખ પ્રોપર્થી ધારકો

૧૪૪

૩ માણસક ૨૦૦ યુણનર્ કરતાં ઓછો વીજ વપરાશ કરનાર રહિેાક વીજ ગ્ાહકોના વીજળી ણિલમાં ૧૦૦ યુણનર્ની માફી

૯૨ લાખ વીજ ગ્ાહકો

૬૫૦

૪ વાણિજ્યક વીજ ગ્ાહકો અન ેઉદ્ોગો મારે્ લો ટ્ાનસણમશન વીજ કનેકશન ધરાવતા ગ્ાહકોને વીજ ણિલમાં મે-૨૦૨૦નો ફફકસડ ચાજષિ માફી

૩૦ લાખ ગ્ાહકો

૨૦૦

૫ નાની દુકાનોને જૂન, જુલાઇ અને ઓગસર્ના એમ ત્રિ મણહના માર્ે લાગતો વીજકર ૧૫ ર્કા કરવામાં આવશે

૩૦ લાખ દુકાનદારો

૮૦

૬ હાઇ ટ્ાનસણમશન ગ્ાહકોને ફફકસડ ચાણજષિસના મે મણહનાના ચૂકવિાની મુદતમાં વધારો

૧૫૦૦૦ ૪૦૦

૭ કોનટ્ાકર્ કેરેજ િસો તર્ા મકેસી કેિના ઉદ્ોગ ધંધાને એણપ્રલ ૨૦૨૦ર્ી સપર્ેમિર ૨૦૨૦ સુધી ૬ મણહનાના ર્ેકસ ભરવામાં માફી

૬૩ હજાર વાહન ધારકો

૨૨૧

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦12

Page 13: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

દરમયાન પ્રોજેકટનું કામ બંધ હોિાથી આ દરવમયાન ચાજ્ણ કરિામાં આિેલ રફકસડ િીજ વબલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપિામાં આિશે.

ઉદ્ોગવયવસાયોમાટેપ્રોતસાહકસબચસડી(રૂ.૩,૦૩૮કરોડ)રાજયમાં કોવિડ-૧૯ની મહામારીની

પરરનસથવતન ેકારણ ેધીમી પડલેી ઔદ્ોવગક પ્રવૃવત્ને િેગિંતી બનાિિા માટે રૂ.૭૬૮ કરોડની કકેવપટલ અને વયાજ સબવસડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકિણું કરિામાં આિશે. જેના કારણે ઉદ્ોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.

રાજયમાં ઔદ્ોવગક ક્ેત્ે ટેકસટાઇલ ઉદ્ોગ મહત્િનું સથાન ધરાિે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે. આિા ટેકસટાઇલ ઉદ્ોગોને રૂ. ૪૫૦ કરોડ કકેવપટલ અને વયાજ સબવસડીનંુ ચૂકિણું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં

કરિામાં આિશે. કોવિડ-૧૯ની મહામારીની વિકટ

પરરનસથવતમાં રાજયના તમામ પ્રકારના ઔદ્ોવગક એકમોને લાભ મળી રહે તે જરૂરી છે. જે અ્િયે મેગા ઇ્ડસટ્ીઝને પણ રૂ.૧૫૦ કરોડ કકેવપટલ અને વયાજ સબવસડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકિણું કરિામાં આિશે.

ર ાજયના ૩૨૦૦ કરત ાં િધુ િપેારીઓન ેરૂ.૧,૨૦૦ કરોડનુ ંપડતર િટે અને GST રરફંડ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકિિામાં આિશે, જેથી આ િપેારીઓન ેનાણા ંભીડમાથંી રાહત મળશ.ે

રાજયના ૨૭ હજારથી િધુ ઉદ્ોગ સાહવસકોન ેબાજપયેી બે્ કકેબલ યોજનામાં રૂ.૧૯૦ કરોડની સબવસડીની રકમ ૩૧ જલુાઇ ૨૦૨૦ સુધીમા ંચકૂિિામા ંઆિશ.ે

સોલાર રૂફ ટોપ યોજના હેઠળની ૬૫૦૦૦ કુટુબંો માટેની રૂ. ૧૯૦ કરોડની સબવસડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં

ઉદ્ોગવયવસાયોમાટેપ્રોતસાહકસબસીડી...૧ ઔદ્ોણગક પ્રવૃણતિને વેગવંતી િનાવવા માર્ે ઉદ્ોગને

કેણપર્લ અને વયાજ સિણસડીનું ચૂકવિું૧૭૦૦૦ યુણનર્

૭૬૮

૨ રે્કસર્ાઇલ ઉદ્ોગોન ેકેણપર્લ - વયાજ સિણસડીનુ ંચકૂવિંુ ૪૦૦ યુણનર્ ૪૫૦૩ મગેા ઇનડસટ્ીઝન ેપિ કેણપર્લ અન ેવયાજ સિણસડીનુ ંચકૂવિું ૧૫ યુણનર્ ૧૫૦૫ રા્યના વધુ ઉદ્ોગ સાહણસકોને િાજપેયી િેનકેિલ

યોજનામા ંસિણસડીની રકમ સતવરે ચકૂવવામા ંઆવશ.ે૨૭ હજાર ૧૯૦

૬ સોલર રૂફ ર્ોપ યોજના ૬૫ હજાર ૧૯૦

આપિામાં આિશે.ગજુરાત એગ્રો-ઈ્ડસટ્ીઝ કાપયોરેશનના

માધયમથી એગ્રો અને ફૂડ પ્રોસેવસંગ એકમોને રૂ.૯૦ કરોડની કકેવપટલ અને વયાજ સબવસડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપિામાં આિશે.

વરેટ-જીએસટીકાયદાહેઠળવહીવટીસરળતા

ગુજરાત િેટ કાયદા હ ેઠળ િષ્ણ ૨૦૧૬-૧૭ અન ેતા.૦૧.૦૪.૨૦૧૭થી તા.૩૦.૦૬.૨૦૧૭ સધુીની આકારણીની કામગીરીમાં રૂ.૧૦ કરોડથી ઓછું િાવષ્ણક ટન્ણઓિર ધરાિતા િપેારીઓના રકસસામાં આકારણી માટે આપિામા ંઆિલે નૉરટસ પરત ખેંચિામાં આિશે. આ િેપારીઓ પૈકી આંતરરાજય િેચાણો ધરાિતા િેપારીઓના રકસસામાં કકે્દ્રીય કાયદા મુજબ માત્ ધારાકીય ફોમ્ણ પૂરતી જ આકારણી હાથ ધરાશે.

આ પગલાથી એક લાખથી િધુ કરદાતાઓને લાભ થશ.ે પરંત ુઅ્િેષણના

કવરસટોરી

િાેકડાઉન અંગનેી અફવાથી દૂર રિેવું ઃ CM

રા્યમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોણશયલ મીફડયામાં અફવા ચાલી રહી છે. જેને લઈ મખુયમતં્રી શ્ી ણવજયભાઈ રૂપાિીએ સપષ્ટપિે જિાવયું હતું કે, સોણશયલ મીફડયામાં લોકડાઉન અગં ેજે વાતો ચાલે છે તે માત્ર અફવા છે. રાજય સરકાર લોકડાઉન ફરીર્ી લાગુ કરવાની િાિતે કોઈ પિ ણવચારિા કરતી નર્ી. મુખયમંત્રીશ્ીએ રા્યના નાગફરકોને આવી ખોર્ી અફવાઓર્ી ગેરમાગગે ન દોરવાઈ જવા અપીલ કરી છે. ઉપરાંત મખુયમતં્રીશ્ીએ જિાવય ુહત ુકે ૧ જનૂર્ી અનલોક ર્વાના કારિે રા્યમાં જનજીવન પૂવષિવત ર્વા માંડયુ છે. રોજિરોજની ગણતણવણધ સામાનય ર્ઈ રહી છે. તયારે ખોર્ી અફવાઓર્ી લોકો ગેરમાગગે ન દોરાય તે જરૂરી છે.

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦13

Page 14: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કકેસો, બોગસ વબવલગંના કકેસો, િરેાશાખામાં વિસંગતતા હોય તેિા કકેસો, રરફંડના કકેસો, જે રકસસાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપનસથત થયું હોય તેિા અને જે રકસસામાં મોટી રકમની િેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તિેા તમામ કકેસોમાં વનયવમત આકારણી હાથ ધરાશે.

િેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માચ્ણ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભયયો છે તેઓને ત્ણ માસની મુદત િધારી આપિામાં આિશે. આ યોજનાથી આશરે ૨૬ હજાર િેપારીઓને લાભ મળશે. િેટ અને કકે્દ્રીય કાયદાકીય જોગિાઇઓ હેઠળની લોકડાઉન દરમયાન પૂરી થતી મયા્ણદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાિિામાં આિશે.

ગુજરાતઔદ્ોચગકવસાહતોમાંઉદ્ોગોનરેઆચથ્સકપ્રોતસાહનઅનરે

વહીવટીસરળતા (રૂ.૪૫૮.૫૯કરોડ)

જીઆઇડીસીના ઉદ્ોગકારોના બાકી લેણાં માટે િન-ટાઇમ-સેટલમે્ટ યોજના અમલમાં મૂકિામાં આિશે. આ યોજના અંતગ્ણત, ઉદ્ોગકારોએ તેઓના તમામ વિલંવબત ચૂકિણાના વયાજની રકમ ૫૦% માફી અને દંડકીય વયાજની રકમ ૧૦૦% માફી મેળિિા માટે તમામ ચૂકિણાં ચોક્સ સમયમયા્ણદામાં ભરપાઈ કરિાના રહેશ.ે આ યોજનાથી ઉદ્ોગકારોને રૂ. ૧૩૩ કરોડની રાહત મળશે.

GIDCના નોટીફાઇડ વિસતારના ઉદ્ોગકારોએ તેઓના તમામ વિલંવબત ચૂકિણાના વયાજ ઉપર ૫૦ ટકા વયાજ માફી મેળિિા માટે તમામ ચૂકિણાં ચોક્સ સમયમયા્ણદામાં ભરપાઈ કરિાનાં રહેશે. આ યોજના અંતગ્ણત ૧૫૩૧૫ ઉદ્ોગકારોન ેરૂ.૯૫ કરોડની રાહત મળશ.ે

GIDC દ્ારા પ્રવત િષ્ણ ૨ ટકા લેખે િણિપરાશી દંડ િસૂલ લેિામાં આિે છે. ચાલુ િષ ્ણ ૨૦૨૦-૨૧ માટ ે કોઇ

િણિપરાશી રહેલ પલોટનો દંડ િસૂલ લેિાનો રહેશે નહી. આ નીવતથી અંદાજે રૂ.૬૦ કરોડની રાહત આપિામાં આિશે. જેનો ૩૭૩૩ ઉદ્ોગકારોને લાભ મળશે.

GIDCમાં આિેલ યુવનટ કકે જે બે િષ્ણ કરતાં િધુ સમય માટે બંધ રહેલાં હોય તો િણિપરાશી દંડ પ્રવત િષ્ણ ૨૦ ટકાના સથાન ેફકત ૫ ટકા િસલૂ કરિામા ંઆિશ.ે િધમુા ંઆ પ્રકારના રકસસાઓમા ંતબદીલી ફી ઓછી કરી ૧૫ ટકાના સથાને ૧૦ ટકા િસૂલિામાં આિશે. જે અ્િયે ૧૯૯૧ ઉદ્ોગકારોને રૂ. ૪૦.૪૨ કરોડનો લાભ મળશે.

GIDCને ફાળિણીદારો દ્ારા ભરપાઈ કરિાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચૂકિણીનો સમયગાળો છ મવહના માટે લંબાિી આપિામાં આિશે. િધુમાં, માચ્ણથી જૂનનો સમયગાળો સૌથી િધુ અસરગ્રસત હોઈ આ વત્-મા વસક સમયગાળા માટે વિલંવબત ચૂકિણીના વયાજ તથા દંડનીય વયાજની િસૂલાત કરિામાં આિશે નવહ. આ વનણ્ણયથી ઉદ્ોગોને રૂ. ૨૬.૮૦ કરોડની રાહત

મળશે. જી.આઈ.ડી.સી. દ્ારા બાકીના સમયગાળા માટે વિલંવબત ચૂકિણીના વયાજની િસૂલાત ૭%ના રાહત દરે કરિામાં આિશે જેનાથી ઉદ્ોગોને રૂ. ૧૪.૩૦ કરોડની રાહત મળશે. જેનાથી ૩૧૦૦ ઉદ્ોગકારોને લાભ થશે.

લોકડાઉનની પરરનસથવતના કારણે જીઆઇડીસી દ્ારા કકેટલાક ઉદ્ોગકારો ફાળિેલ પલોટના આંવશક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળિેલ પલોટ ઉપરની વિલંબીત વયાજ માફીની સમયમયા્ણદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી િધારી આપિામાં આિશે. જેનાથી ૫૧૮ ફાળિેલ પલોટના લાભાથથીઓને રૂ.૩.૩૧ કરોડની રાહતનો લાભ મળશે.

િષ્ણ ૨૦૨૦-૨૧ માટેની GIDC દ્ારા પલોટની ફાળિણીની રકંમતની સમીક્ા સથવગત રાખિામાં આિશે. આ વનણ્ણયથી ૭૨૭ નિા ઉદ્ોગ સાહવસકોને જમીન સસતા ભાિે ઉપલબધ કરાિી શકાશે જનેાથી અંદાજ ેરૂ. ૩૮.૯૮ કરોડની રાહત મળશે. િધુમાં, આ વનણ્ણયથી GIDCની િસાહતોમા ંહયાત ઉદ્ોગોન ેફાળિણીદર આધારરત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાવજત રૂ.૨૧.૪૫ કરોડની રાહત મળશે. જેના થકી ૨૭૦૦ ઉદ્ોગકારોને લાભ મળશે.

આ ઉપરાતં GIDC દ્ારા નિા ઉદ્ોગ સાહવસકોને પ્રોતસાવહત કરિાના ઉદેશથી નિા ઉદ્ોગોને જમીનની રક ંમતની ચૂકિણીમાં સુવિધા મળી રહે તે માટે વત્માવસક હપ્તાઓમાં ચૂકિણું કરિાની સુવિધા આપિામાં આિે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્ારા સૂક્મ, લઘુ તથા મધયમ કદના ઉદ્ોગોને કરિામાં આિતા વધરાણના સરેરાશ વયાજ દરન ેધયાન ેલતેાં વનગમ દ્ારા હાલના વયાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરિામાં આિશે. જેનાથી ૭૨૭ ઉદ્ોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.૧૬.૧૨ કરોડની વયાજની રાહત આપિામાં આિશે.

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦14

Page 15: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

ઉદ્ોગોન ેમાવસક પાણીના િપરાશના વબલના ચકૂિણા માટે ૧૫ રદિસનો સમય આપિામાં આિે છે. કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ પાણીનાં વબલો પરના વયાજ તેમજ દંડનીય વયાજ માફ કરિાનો વનણ્ણય કયયો છે. માચ્ણ અને એવપ્રલ ૨૦૨૦ના પાણીના વબલો પરના વયાજ તથા દંડનીય વયાજની રકમ રૂ.૧.૩૨ કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસતારમાં સમાવિષ્ટ ઉદ્ોગોના પાણીના વબલો પરના વયાજ તમેજ દંડનીય વયાજ રૂ. ૦.૫૨ કરોડ થાય છે, જેનો લાભ ૧૯૨૬૭ ઉદ્ોગોને મળિાપાત્ થશે.

ક ો વિડ-૧૯ને કારણે ઉદભિેલ પરરનસથવતમાં GIDC દ્ારા કામચલાઉ મોબાઈલ (સથળાંતર થઈ શકકે તેિાં) અથિા ભવિષયમાં દૂર કરી શકાય તેિાં બાંધકામને જે તે ઔદ્ોવગક પલોટ પર મજૂરોને રહ ેણાકની સુ વિધા માટ ે લોકડાઉનની માગ્ણદવશ્ણકાન ેસતંોષિા/ પણૂ્ણ કરિા લોકડાઉન પરૂુ ંથાય તયા ંસધુી અથિા માચ્ણ- ૨૦૨૧ બે માંથી જ ેિહેલુ ંહોય તયાં સુધી મંજૂરી આપિામાં આિશે.

GIDC દ્ારા ઉદ્ોગકારોને પલોટની ફાળિણી કરિામાં આિે છે, જેમાં ઉદ્ોગકારને પલોટનો િપરાશ શરૂ કરિા ૩-૪ િષ્ણનો સમયગાળો આપિામાં આિે છે. જો આ મોરેટોરરયમ વપરરયડ દરવમયાન કોઇ કારણસર વમલકતનો ઉપયોગ કરિામાં આિેલ ન હોય તો ઉદ્ોગકાર દ્ારા વમલકતના િપરાશની સમયમયા્ણદા િધારી આપિા જીઆઇડીસીને રજૂઆત કરિામાં આિે છે.

આ પ્રકારના રકસસાઓમાં GIDC મોર ટે ો રરયમ વપરીયડ ૧-૨ િષ ્ણ િણિપરાશી દંડની રકમ િસૂલ લઇ િધારી આપે છે. ચાલુ નાણાકીય િષ્ણમાં જીઆઇડ ીસ ીઆ પ્રક ારન ી તમ ામ વમલકતોનો િપરાશ શરૂ કરિા માટે મોરેટોરરયમ વપરીયડ ૧ િષ્ણ િધારી આપિામાં આિશે. જેના કારણે ૩૫૨

ઉદ્ોગકારોને રૂ . ૭.૮૯ કરોડની રાહત મળશે.

હાલ GIDCના ૧૬૩૫ ઔદ્ોવગક પલોટનો મોરેટોરરયમ વપરરયડ પૂણ્ણ થઇ ગયો છે કકે જ ેખલુ્ા હોય અથિા ઉતપાદન શરૂ કરિાનું બાકી છે તેિા ઉદ્ોગકારો ઉતપાદન તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્ોગકારોને પ્રોતસાહન આપિા િણિપરાશી દંડમા ંમાફીનો લાભ મળેિી શકકે છે. જો ઉદ્ોગકાર તમે કરિામાં વનષફળ જાય છે તો તેિા સંજોગોમા ંતમામ િણિપરાશી સમયગાળા માટે િણિપરાશી દંડ િસૂલ લેિામાં આિશે.

સૂક્મ, લઘુ અને મધયમ ઉદ્ોગો- MSMEને પ્રોતસાહન મળે તે માટ ે જીઆઇડીસી દ્ારા ૩૦૦૦ ચો.મી. સધુીના પલોટ ફાળિણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સવમવત સમક્ મૂકયા િગર રજૂ કરાયેલ દસતાિેજી પૂરાિા આધારરત ફાળિણીની મંજૂરી આપિામાં આિશે. આનો લાભ ૧૪૨૮ લાભાથથીઓન ેમળશે.

GIDCમાં આિેલી અનસેચયુરેટેડ િસાહતોમાં લગત પલોટ ફાળિણી માટે મળતી અરજીઓમા ંિસાહતની પ્રિત્ણમાન

વિતરણ રકંમતના ૨૦ ટકા પ્રીવમયમ એકીસાથે િસૂલ લઇ ફાળિણી કરિામાં આિે છે. આ િસાહતોમા ંકોઇપણ પ્રકારનું િધારાનું પ્રીવમયમ િસૂલયા વસિાય હયાત ઉદ્ોગકારોને તેમના ઉદ્ોગોના વિસતરણ માટે લગત પલોટની ફાળિણી િસાહતના પ્રિત ્ણ મ ા ન વ િત રણ દ ર મુ જબ કરિામાં આિશે.

હાઉચસંગસરેકટર(રૂ.૧,૦૦૦કરોડ)

હાઉવસગં ક્તે્ રાજયની અથ્ણવયિસથાની કરોડરજ્ુ સમાન છે. આ ક્ેત્માં થતાં કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કરડયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલસનું કામ, ફવન્ણચર એિાં અનેકવિધ કામો દ્ારા લાખો લોકોને રોજગારી પણ મળે છે. તદુપરાંત વસમે્ટ, સટીલ અને અ્ય રો-મરટરરયલના ઉતપાદન અને િપરાશથી અથ્ણવયિસથા મજબૂત થાય છે.

આથી, બાધંકામ પ્રવૃવત્ન ેિગે આપિા એફોડવેબલ હાઉવસંગ ક્ેત્માં એક લાખ સાઠ હજાર મકાનો માટે રૂ. ૧૦૦૦ કરોડની સબવસડી આપીને આ ક્ેત્ને ચેતનિંતુ બનાિિામાં આિશે.

આતમચનભ્સરગુજરાતસહાયયોજના

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦15

Page 16: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કૃચષ,પશુપાલનઅનરેમતસયોદ્ોગ(રૂ.૧,૧૯૦કરોડ)

રાજયના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રૂવપયાનું ટૂંકી મુદતનું પાક વધરાણ શૂ્ય ટકા વયાજ દરે સહકારી બે્કો, રાષ્ટ્રીયકૃત બે્કો િગેરે મારફતે આપિામાં આિે છે. તેનું સંપૂણ્ણ ૭% વયાજ સરકાર (૪% ગજુરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચૂ ક િે છ ે. લોકડાઉનના કારણે આ વધરાણના રરપેમે્ટની મુદત સરકાર દ્ારા પાંચ મવહના િધારી આપિામાં આિી છે. જે માટે રાજય સરકાર દ્ારા રૂ. ૪૧૦ કરોડની ફાળિણી કરિામાં આિશે.

દેશી ગાય આધારરત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મવહને રૂ.૯૦૦ લેખે િાવષ્ણક રૂ. ૧૦,૮૦૦ની આવથ્ણક સહાય આપિા રૂ. ૬૬.૫૦ કરોડ આપિામાં આિશે. જે અંતગ્ણત ૬૧,૫૭૪ ખેડૂતોને સહાય કરિામાં આિશે. કૃવષ અથ્ણતંત્ને િેગ આપિાના હેતુ સુભાષ પાલેકર પ્રાકવૃતક કવૃષ પધધવત દ્ારા વજિામૃત બનાિિા સારુ લાભાથથીઓને વનદશ્ણન રકટમાં ૭૫ ટકા સહાય આપિા રૂ.૧૩.૫૦ કરોડ ફાળિિામાં આિશે. જેનાથી એક લાખ ખેડૂતોને લાભ થશે.

વિવિધ કુદરતી પરરબળોથી પાક ઉતપાદન બાદનું નુકસાન અટકાિી કૃવષ અથ્ણવયિસથાને િધુ મજબુત બનાિિા મુખય મંત્ી પાક સંગ્રહ યોજના અંતગ્ણત ખેડૂતોને ખેતરમાં નાનાં ગોડાઉન (ઓન

કૃચષ,પશુપાલનઅનરેમતસયોધયોગક્રમ સહાય/રાહતનો પ્રકાર લાભાર્થી સહાય/રાહત

(રૂ. કરોડમાં)૧ પાક ણધરાિ : ખેડૂતોને ‘શૂનય’ ર્કા વયાજના

દરે ણધરાિ મળશે. પાક ણધરાિ ઉપરનું 3% વયાજ ભારત સરકાર અન ે4% વયાજ ગજુરાત સરકાર ચૂકવશે.

૨૪ લાખ ૪૧૦.૦૦

૨ દેશી ગાય આધાફરત કુદરતી ખતેી મારે્ ખેડતૂને દર મણહને રૂ. ૯૦૦ લેખે વાણ ષ્િક રૂ.૧૦,૮૦૦ની આણર્ષિક સહાય આપવામા ંઆવશ.ે

૬૧,૫૭૪ ખેડૂતો

૬૬.૫૦

૩ કૃણ્ અર્ષિતંત્રને વેગ આપવાના હેતુ સુભા્ પાલેકર પ્રાકૃણતક કૃણ્ પદ્ધણત દ્ારા ણજવામૃત િનાવવા સારુ લાભાર્થીઓને ણનદશષિન ફકર્માં ૭૫ ર્કા સહાય આપવામાં આવશે.

એક લાખ લાભાર્થીઓ

૧૩.૫૦

૪ ણવણવધ કુદરતી પફરિળોર્ી પાક ઉતપાદન િાદનું નુકસાન અર્કાવી કૃણ્ અર્ષિવયવસર્ાને વધુ મજિૂત િનાવવા મુખયમંત્રી પાક સંગ્હ યોજના અંતગષિત ખેડૂતોને ખેતરમાં નાનાં ગોડાઉન (ઓન ફામષિ સર્ોરેજ સટ્કચર) િનાવવા મારે્ એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે

૧.૨ લાખ ૩૫૦

૫ ખડૂેતોન ેહળવા ભારવાહક વાહનની ખરીદી મારે્ રૂ.૫૦ હજાર ર્ી ૭૫ હજાર સધુીની સહાય.

૧૦ હજાર ૫૦

૬ મતસય ઉદ્ોગ મારે્ જરૂરી ફફણશંગ નરે્, ફફણશંગ િોર્, મતસય િીજ વગેરે ૪૦ ઇનપૂર્ સાધનો ખરીદવા માર્ેની સહાય રા્ય સરકાર દ્ારા આપવામાં આવશે.

૧ લાખ માછીમાર

૨૦૦

ફામ્ણ સટોરેજ સટ્કચર) બનાિિા માટે એકમ દીઠ રૂ. ૩૦,૦૦૦ સહાય આપિા રૂ.

૩૫૦ કરોડ ફાળિિામાં આિશે. ખે ડૂતોને હળિા ભારિાહક િાહનની ખરીદી માટે રૂ. ૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપિા માટે રૂ.૫૦ કરોડ ફાળિિામાં આિશે. કુદરતી આફતો સમયે ખેતપેદાશોનાં રક્ણ માટે બજાર સવમવતઓને ૫૦૦૦ મવેટ્ક ટન સધુીની ક્મતા ધરાિતાં ગોડાઉન બનાિિા

સહાય આપિા માટે રૂ. ૧૦૦ કરોડ ફાળિિામાં આિશે.

તાજેતરમાં ભારત સરકાર દ્ારા જાહેર કરિામાં આિેલ યોજનાને અનુરૂપ મતસય ઉદ્ોગ માટે જરૂરી રફવશગંનટે, રફવશગંબોટ, મતસયબીજ િગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદિા માટે રૂ.૨૦૦ કરોડની સહાય રાજય સરકાર દ્ારા આપિામાં આિશે.

આમ, પેકકેજને પ્રધાનમંત્ી મતસય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ેત્ે રાજયમાં રોજગારીની વિપુલ તકો ઊભી કરિામાં આિશે.

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦16

Page 17: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

આતમચનભ્સરગુજરાતસહાયયોજના

સવરોજગાર(રૂ.૫૨૫કરોડ)

આતમવનભ ્ણ ર ગુજર ાત સહાય યોજના-ર હેઠળ નાના િેપારીઓ, મધયમ િગ્ણની વયવતિઓ, કારીગરો તથા શ્રવમકોને રૂ. ૧ લાખથી િધુ અને મહત્મ રૂ. ૨.૫૦ લાખની મયા્ણદામાં સહકારી બેંકો તથા ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટી મારફત વધરાણ પ્રાપ્ત થશે. રાજય સરકાર દ્ારા િાવષ્ણક ૪ ટકા વયાજ સહાય આપિામાં આિશે, જયારે બાકીના ૪ ટકા વયાજ લાભાથથીએ ચૂકિિાનું રહેશે.

આ વધરાણ લાભાથથીઓને ત્ણ િષ્ણની મુદત માટે આપિામાં આિશે, જે પૈકી પ્રથમ છ માસનો સમયગાળો મોરેટોરરયમ વપરરયડ ગણાશે. આથી લાભાથથીન ે૬ માસ દરવમયાન કોઈ હપ્તો ભરિાનો રહેશ ેનહીં. તયારબાદ લાભાથથી દ્ારા વધરાણની રકમ ૪ ટકાના વયાજ સવહત ૩૦ સરખા માવસક હપ્તામાં પરત ચૂકિિાની રહેશે. આ માટે રૂ. ૩૦૦ કરોડ ફાળિિામાં આિશે.

મવહલાઓને સિરોજગારી માટ ે પ્રોતસાહન આપિા મવહલા ઉતકષ્ણ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વયાજ

સહાય આપિા રૂ.૨૦૦ કરોડની ફાળિણી કરિામાં આિશે. ૩૨ હજારથી િધુ લાભાથથીઓને સિરોજગાર મળે તે હેતુથી માનિ ગરરમા યોજનાની કીટનું વિતરણ કરિામાં આિશે જેનો અંદાવજત ખચ્ણ રૂ.૨૫ કરોડ થશે.

શ્ચમકકલ્યાણ(રૂ.૪૬૬કરોડ)

આરદિાસી ખેતમજૂરો કકે આરદિાસી બાંધકામ શ્રવમકો પોતાના િતનમાંથી અ્ય વજલ્ામાં રોજગારી મેળિિા માટે જાય છે. જે આરદિાસી શ્રવમકોને પોતાનો આિાસ નથી તિેા શ્રવમકોન ેિતનમા ંપાકંુ ઘર બનાિિા માટે લાભાથથીદીઠ રૂ. ૩૫૦૦૦ સબવસડી આપિામાં આિશે. ૧ લાખ લાભાથથીઓ માટે રૂ. ૩૫૦ કરોડની ફાળિણી કરિામાં આિશે.

લારીિાળાના વયિસાયકારોને ગરમી, ઠંડી અને િરસાદથી રક્ણ આપિા માટે તથા તેમની લારીઓમા ંરાખિામા ંઆિતાં ફળફળારદ, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્ીઓ આપિા માટે રૂ.૧૦ કરોડની ફાળિણી કરિામા ંઆિશ.ે

સવરોજગારક્રમ સહાય/રાહતનો પ્રકાર લાભાર્થી સહાય/રાહત

(રૂ. કરોડમાં)

૧ આતમણનભષિર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વગષિની વયણક્તઓ, કારીગરો તર્ા શ્ણમકોને રૂ.૧ લાખર્ી વધુ અને મહતિમ રૂ. ૨.૫૦ લાખની મયાષિદામાં સહકારી િ�કો તર્ા ક્રેફડર્ કો-ઓપરેફર્વ સોસાયર્ી મારફત ણધરાિ પ્રાપ્ત ર્શે.

૩ લાખ ૩૦૦

૨ મણહલાઓન ેસવરોજગારી મારે્ પ્રોતસાહન આપવા મણહલા ઉતક્ષિ જૂર્ને ઝીરો ર્કા દરે લોન મળી રહે તે માર્ે વયાજ સહાય

૧૦ લાખ િહનો અને ૧ લાખ સવ-સહાય

૨૦૦

૩ સવરોજગાર મળે તે હેતુર્ી માનવ ગફરમા યોજનાની કીર્નુ ંણવતરિ કરવામા ંઆવશે

૩૨૦૦૦ર્ી વધુ લાભાર્થીઓ

૧૧.૧૧

અમદાિાદ, સુરત, િડોદરા અને રાજકોટના અદંાજ ે૧,૨૦,૦૦૦ બાધંકામ શ્રવમકોને શ્રવમકોને કરડયાનાકાં તેમજ કામના સથળે વસટી બસ મારફતે આિિા-જિા માટે મસુાફરી ખચ્ણમા ંસહાય આપિા રૂ.૫૦ કરોડની ફાળિણી કરિામા ંઆિશ.ે

ધ્િંતરર આરોગય રથ યોજના અંતગત્ણ બાંધકામ શ્રવમકોને આરોગય વિષયક સવુિધાઓ માટે િધ ુ૨૦ આરોગય રથની સુવિધા પૂરી પાડિા રૂ.૨૫ કરોડની ફાળિણી કરિામાં આિશે. બાંધકામ શ્રવમકોનાં પત્ી તેમજ મવહલા બાંધકામ શ્રવમકોને બે બાળકો સુધી પ્રસૂવત સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપિા માટે રૂ.૬ કરોડની ફાળિણી કરિામાં આિશે.

રાજયમાં મોટાપ્રમાણમાં અ્ય રાજયોમાંથી શ્રવમકો રોજગારી અથવે આિે છે. બે માસના લોકડાઉનના કારણે આ પ્રિાસી શ્રવમકોને તેમના િતનમાં પરત મોકલિા માટે રૂ. ૨૫ કરોડ ફાળિિામાં આવયા છે.

અનયરાહતો(રૂ.૫,૦૪૪.૬૭કરોડ)

કોરોના િાઇરસની અસામા્ય પરરનસથવતમાં રાજય સરકાર દ્ારા પ્રજા

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦17

Page 18: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

વહતને પ્રાધા્ય આપીને તબક્ાિાર રાહતનાં સંખયાબંધ પગલાઓ જાહેર કરિામાં આવયાં છે. તે અંતગ્ણત ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોનાં બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂ. ૧૦૦૦નું ચુકિણું, વૃદ્ધ સહાય પે્શન, રદવયાંગ પે્શન, વિધિા સહાય પે્શનનું આગોતરંુ ચૂકિણું િગેરે અનેકવિધ રાહતોનો સમાિેશ થાય છે. આ રાહતો માટે રૂ.૪૩૭૪.૬૭ કરોડની ફાળિણી કરિામાં આિી છે.

પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વયિસથા હેઠળ લાભાથથીદીઠ િાવષ્ણક ૧૨ રકલોગ્રામ તુિેરદાળનું રાહત દરે વિતરણ કરિા માટે રૂ.૩૦૦ કરોડની ફાળિણી કરિામાં આિશે.

કોવિડ-૧૯ પરરનસથવતનો સામનો કરિા માટે મુખયમતં્ી રાહત વનવધમાથંી આરોગય વિભાગન ેરૂ. ૧૦૦ કરોડ ફાળિિામાં આિશે. તેમજ અમદાિાદ, સુરત, િડોદરા, રાજકોટ, મહાનગરપાવલકાઓને અનુક્રમે રૂ. ૫૦ કરોડ, રૂ. ૧૫ કરોડ રૂ. ૧૦ કરોડ અને રૂ. ૧૦ કરોડ ફાળિિામાં આિશે. જયારે ભાિનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાવલકાને પ્રતયેકને રૂ. ૫ કરોડ ફાળિિામાં આિશે.

કોવિડ-૧૯ પરરનસથવતને કારણે રાજયની જાહેર પરરિહન સેિાને પણ ગંભીર આવથ્ણક અસર થઇ છે. લોકડાઉનના વનયંત્ણો પછી સોવશયલ રડસટવસંગના વનયમોનુ ંપાલન કરી જાહેર સિેા આપિાની થાય છે જેના કારણ ેએસ.ટી.ન ેસહાય સિરૂપ ેરૂ.૧૨૦ કરોડ ફાળિિામાં આિશે. મોરબી અને સુરે્દ્રનગર વજલ્ાના વસરાવમક ટાઇલસ ઉદ્ોગમાં મુખયતિે પ્રાકૃવતક ગેસનો ઉપયોગ થાય છે. ગેસના દરોમાં જૂન માસ માટે રાહત આપિામાં આિશે. જેથી હજારોની સંખયામાં રોજગારી આપતાં આ એકમો ધમધમતાં બનશે. આ માટે રૂ. ૩૦ કરોડ ફાળિિામાં આિશે.

અલંગ શીપ યાડ્ણમાં િાવષ્ણક લીઝ રકમમાં ચાલુ િષ્ણ માટે ૩૦ ટકાની માફી આપિામાં આિશે. જેનાથી રૂ. ૨૦ કરોડનો લાભ મળશે.

આમ, મુખયમંત્ીશ્રીએ જાહેર કરેલું આ પેકકેજ કોરોના િાયરસ કોવિડ-૧૯ મહામારીથી ઉદ્દભિેલી પ્રવતકૂળ નસથવતમાંથી સમાજજીિનને બહાર લાિી આવથ્ણક પરરનસથવતમાં સુધાર સાથે રાજયના જનજીિનને અને અથ્ણતંત્ને પુન: િેગિંતુ બનાિશે અને રાજયની પ્રગવત દેશમાં અ્ય રાજયો માટે દીિાદાંડીરૂપ બનશે એમાં કોઇ બેમત નથી. •

CMરાહતચનચધમાંથીશહેરીચવસતારોનરેરૂ.ર૦૦કરોડનીફાળવણી

રાજયના અથ્ણતંત્ને પુન: િેગિંતુ, જનજીિનને ધબકતું કરિા મુખય મંત્ી શ્રી વિજયભાઇ રૂપાણી દ્ારા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આતમવનભ્ણર પેકકેજ જાહેર કરિામાં આવયું છે. આ પેકકેજમાં મુખયમંત્ી રાહતવનવધમાંથી કુલ રૂ. ર૦૦ કરોડ આરોગય વિભાગને અને રાજયના ૭ મહાનગરોને ફાળિિાની જાહેરાત કરી છે.

મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં પ્રિત્ણમાન નસથવતમાં કોરોના સંક્રમણના વયાપ સામે વનયંત્ણ ઉપાયો, દિાઓ, રકટ સવહતનાં સાધનો અને કોરોના િૉરરયસ્ણની મૃતયુની વિપદામાં સહાયરૂપ થિા સૌ નાગરરકો-પ્રજાજનોને મુખયમંત્ી રાહતવનવધમાં ઉદાર હાથે ફાળો આપિા ગત માચ્ણ માસમાં અપીલ કરી હતી.

મુખયમંત્ી રાહતવનવધમાં ખાસ અલાયદા ભંડોળ માટે આ અપીલ દ્ારા જે ટહેલ નાખી તેનો પ્રવતસાદ આપતાં રાજયના નાગરરકો-સેિાવ્રતીઓ, ઉદ્ોગજૂથોએ ઉદારત્મ યોગદાન આપયું છે.

મુખયમંત્ીશ્રીએ માનિીય સંિેદનાસપશથી અવભગમ દશા્ણિી આ ભંડોળમાંથી રૂ. રપ લાખની સહાય કોરોના સંક્રમણ વનયંત્ણની

આિશયક સે િ ા - ફ રજ દરમયાન સિયં કોરોના સકં્રવમત થઇ મૃતય ુપામનારા મહેસૂલ, પોલીસ, તબીબ, પેરામેરડકલ, સફાઇકમથી, સ સ ત ા અ ન ા જ ન ી દુકાનધારકો, તોલાટ, વબલ કલાક્ક સવહતના કોરોના

િોરરયસ્ણના પરરિારજનોને આિી વિપદાની િેળાએ પડખે ઊભા રહી આપિાનો પણ વનણ્ણય કરેલો છે.

અતયાર સુધીમાં આિા, ૧ રેિ્યુ કમ્ણયોગી અને ૩ પોલીસકમથીઓ મળી ૪ રદિગંત કમ્ણયોગીઓના પરરિારજનોન ેમખુયમતં્ી રાહતવનવધમાથંી કુલ ૧ કરોડ રૂવપયાની સહાય ચૂકિિામાં આિી છે.

હિે, મુખયમંત્ીશ્રીએ ગુજરાત આતમવનભ્ણર પેકકેજની વિવિધ જોગિાઇઓમાં પણ કોરોના-કોવિડ-19 રોગચાળા સામેની લડાઇ પર વિજય મેળિી કોરોનાને હરાિિાની નેમ સાથે ર૦૦ કરોડ રૂવપયા આરોગય સેિાઓ માટે ફાળિિાનો વયૂહ અપનાવયો છે.

એટલું જ નવહ, કોરોના સંક્રમણનો િધુ વયાપ ધરાિતાં મહાનગરો અમદાિાદ માટે રૂ. પ૦ કરોડ, સુરત માટે રૂ. ૧પ કરોડ, િડોદરા અને રાજકોટ માટે ૧૦-૧૦ કરોડ તેમજ ભાિનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાવલકાને દરેકને પાંચ-પાંચ કરોડ એમ કુલ િધારાના ૧૦૦ કરોડ શહેરી વિસતારોમા ંકોરોના સામનેા જગંમા ંઆરોગય સુવિધાઓની સુદૃઢતાથી વિજય મેળિિા ફાળવયા છે. •

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦18

Page 19: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

" ઉદયભાયાણીકોવિડ - ૧૯ની મહામારીનો એક માત્ ઉપાય

સોવશયલ રડસટવસંગ છે. પરરણામે વિવિના મોટા ભાગના દેશોએ લોકડાઉનનો સહારો લીધો. બ ેમવહનાથી િધુ સમયના લોકડાઉનની દેશ અન ેરાજયોના અથ્ણતંત્ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે. આિા મુશકકેલ સમયે દેશના અથ્ણતતં્ન ેફરીથી ધબકતંુ કરિા કકે્દ્ર સરકાર દ્ારા 20 લાખ કરોડનું “આતમવનભ્ણર ભારત યોજના” પેકકેજ જાહેર કરિામાં આવયું છે. ગુજરાત રાજય સરકાર દ્ારા પણ આવથ્ણક સકંડામણ ભોગિી રહેલા નાના િેપારીઓ, મધયમ િગ્ણની વયવતિઓ, કારીગરો, શ્રવમકો િગેરે પોત-પોતાના ધંધા રોજગાર પુન: શરૂ કરી શકકે તે માટે “આતમવનભ્ણર ગજુરાત સહાય યોજના (AGSY)” સિરૂપ ેવયાજ સહાય યોજના અમલમાં મૂકિામાં આિી છે.રાહત વયાજના દરે લોન કોને મળવાપાત્ર છે...

આ રાહત વયાજ દરની લોન નાના િેપારીઓ, મધયમ િગ્ણના લોકો, કુશળ કારીગરો જેિા કકે સુથાર, લુહાર, પલમબર, રફટર, ઇલેનકટ્વશયન તથા શ્રવમકો અને ફકેરરયાઓ િગેરેને મળિાપાત્ છે. વધરાણની મયા્ણદામાં કયા પ્રકારના વયિસાયોને આિરી લેિા તે સબંવધત વધરાણકતા્ણએ નક્ી કરિાનું રહેશે; પરંતુ, આ વધરાણ મળેિિા ગજુરાતના ડોમીસાઈલ એટલ ેકકે રહેિાસી હોિુ ંઆિશયક છે. તા. 01.01.2020ના રોજ હયાત વયિસાયમાં કાય્ણરત હોય તેને આ રાહત વયાજ દરની લોન મળિાપાત્ છે. આ યોજના હેઠળ કોઈપણ વયવતિને એક જ િખત અને કોઈ પણ એક જ સંસથા પાસેથી લાભ મળિાપાત્ છે. પરરિારમાંથી પુખત િય (18 િષ્ણથી 60 િષ્ણ સુધીની ઉંમર) અને ધંધો કરતી કોઈ પણ વયવતિને મળી શકકે.કોને લાભ ન મળે ?

(1) તા. 01.01.2020 બાદ નિો ધધંો શરૂ કરનારન,ે (2) રાહત વયાજ દરની લોન મળેિિા ઇચછતા લાભાથથીની કોઈ ચાલુ લોન મુદ્દત િીતી એટલે કકે ટાઈમ બાડ્ણ હોય, (3) કકે્દ્ર તથા રાજય સરકારની સરકારી કકે અધ્ણ સરકારી કચેરીઓમા ંફરજ બજાિતા કમ્ણચારીઓ, (4) સથાવનક સત્ામંડળ એટલે કકે પંચાયત, નગરપાવલકા, મહાનગરપાવલકા િગરેેના કમ્ણચારીઓ, (5) સરકારી બોડ્ણ/કોપયોરેશનમાં ફરજ બજાિતા કમ્ણચારીઓ, (6) કોઈપણ બેંકમાં ફરજ બજાિતા કમ્ણચારીઓ, (7) ઉપરોતિ કચરેીઓ કકે સસંથાઓમાં કરાર આધારરત કકે એડહોક ધોરણે કામ કરતી વયવતિઓ િગરેેને આ યોજના અતંગ્ણત લાભ મળિાપાત્ નથી.

આતમચનભ્સરગુજરાતસહાયયોજના(AGSY)

શું લાભ મળશે?નાના િપેારીઓ, મધયમ િગ્ણની

વયવતિઓ, કારીગરો, શ્રવમકો િગરેેન ેરૂ. 1 (એક) લાખ સધુીનંુ વબનતારણ વધરાણ પરૂું પાડિામાં આિશે. આ રાહત દરના વધરાણનો વયાજનો દર િાવષ્ણક 8% રહેશે. આ વધરાણ પર ઘટતી જતી બાકી મુજબ વયાજની ગણતરી કરિામાં આિશે. આ 8% વયાજ પકૈી 6%ના દરે સરકાર દ્ારા વયાજ સહાય આપિામા ંઆિશે અને લાભાથથીએ 2% જેટલું નવહિત વયાજ ભોગિિાનું રહેશે. ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટીઓ તેઓના પેટા કાયદાની જોગિાઇઓની મયા્ણદામાં વધરાણ કરી શકશે.અગતયની તારીખો અને સમયગાળો

આ યોજના નાણાકીય િષ્ણ 2020-21 માટે છે. આ યોજનાની શરૂઆત તા. 21.05.2020થી કરિામાં આિી છે. આ યોજના હેઠળ વધરાણ મળેિિા માગતા સવૂચત લાભાથથીએ તા. 21.05.2020 થી તા. 31.08.2020 સુધીમાં વનયત વધરાણ એજ્સી એટલે કકે જયાંથી લોન લેિી હોય તે સહકારી બેંક કકે ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટીમા ંલોન માટેની અરજી કરિાની રહેશ.ે તા. 31.08.2020 બાદ કરિામાં આિેલ અરજી આ યોજના હેઠળ મા્ય ગણાશે નહી. સબવંધત સહકારી બેંકો/ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટીઓએ અરજી મળયે તુરંત વધરાણ આપિા સંદભ્ણનો વનણ્ણય લેિાનો રહે છે, પરંતુ છેલ્ી તારીખ સુધીમાં મળેલી તમામ અરજીઓ ઉપર તા. 31.10.2020 સુધીમાં વનણ્ણય લઈ લેિાનો રહે છે. મંજુર કરિામાં આિેલી અરજીઓ મુજબની વધરાણની રકમ તા 15.11.2020 સુધીમાં લાભાથથીઓના ખાતામાં જમા કરિામાં આિશે. આ રાહત દરના વધરાણનો સમયગાળો 3 િષ્ણ એટલે કકે 36 મવહનાનો રહેશે. જે પૈકી પ્રથમ 6 મવહનાનો સમયગાળો મોરેટોરરયમ વપરરયડ ગણાશે. આ સમયગાળા દરવમયાન મુદ્દલ

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦19

Page 20: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કકે વયાજ કંઈપણ ભરિાનું રહેશે નવહ. પ્રથમ 6 મવહના પૂરા થયે, આ 6 મવહનાના વયાજની રકમ સવહતની રકમ તયારબાદના 30 સરખા માવસક હપ્તામાં લાભાથથીએ પરત ચૂકિિાની રહેશે.

લોન મેળવવા આવશયક દસતાવેજો(1) વનયત નમૂનાનું અરજી ફોમ્ણ – https://rcs.gujarat.

gov.in/Images/ccrcs/pdf/Atma-Nirbhar-loan-form.pdf (2) કકેિાયસી ડૉકયુમે્ટ, (3) પાન કાડ્ણ, આધાર કાડ્ણ તથા રાશન કાડ્ણ, (4) બેંકની વિગતો માટે બેંક સટેટમે્ટ અથિા બેંક પાસબુકની નકલ, (5) 01.01.2020ના રોજ ધંધાના અનસતતિનું મા્ય પ્રમાણપત્ અને કુશળ કારીગરો માટે તાલીમી સરટ્ણરફકકેટ, (6) બાંયધરી પત્ક, (7) પાસપોટ્ણ સાઈઝનો ફોટો, (8) બે જામીનદારોના અનુક્રમ નંબર – 2, 3 અને 7 મુજબના દસતાિેજો. (જરૂરી દસતાિેજોમાં સબંવધત વધરાણકતા્ણ સહકારી બેંકો/ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટી પોતાના વનયમોની જોગિાઈ મુજબ ફકેરફાર કરી શકકે છે.)

ચાર્જીસ અને જામીનઆ યોજના હેઠળ વબનતારણ વધરાણ આપતી િખતે

વધરાણકતા્ણ સંસથા ફોમ્ણ ફી, સટેમપ ડ્ુટી, પ્રોસેવસંગ ફી િગેરે જેિા કોઈ ચાજ્ણ િસૂલી શકશે નહીં. વધરાણ આપનાર સંસથા વધરાણની સલામતી માટે લાભાથથી પાસેથી ઍડિા્સ ચેક અને વબનતારણ સાદા વયવતિગત જામીનદાર મેળિી શકશે. આ યોજનાના અમલીકરણ પૂરતી સરકારશ્રી દ્ારા વબન તારણ વધરાણ ઉપર સટેમપ ડ્ુટીમાંથી મુવતિ આપિામાં આિેલ છે. વધરાણ મેળિિા સહકારી બેંક/ક્રકેરડટ કો. ઓપરેરટિ સોસાયટીના સભાસદ હોિું આિશયક છે માટે જે વયવતિ/િેપારી સભાસદ ન હોય તેઓને નોવમનલ સભાસદ બનાિી વધરાણ આપિામાં આિે અને આિા રકસસામાં નોવમનલ સભાસદ બનાિિા માટે લેિા પાત્

વનયમાનુસારના ફી/ચાર્જીસ લઈ શકશે. આ ઉપરાંત જે વધરાણકતા્ણ સસંથા CIBIL દ્ારા ચકાસણી કરાિિા

ઇચછતી હશે તેઓ અરજદારદીઠ િધમુાં િધુ રૂ. 100/- ચાજ્ણ લઈ

શકશ.ે જામીનદાર પ ો તે

અલગથી આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકકે છે. યોજનાની અનય અગતયની િાિતોઆ યોજના હેઠળ ગુજરાત રાજય સહકારી બેંક લી., વજલ્ા

મધયસથ સહકારી બેંકસ લી., રાજયની તમામ નાગરરક સહકારી બેંકો (મલટી સટેટ કો. ઓપરેવટિ એકટ હેઠળ નોંધાયલે બેંકો સવહત) તથા ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટીઓ દ્ારા રૂ. 1,00,000/- (અકંકે રૂવપયા એક લાખ) સુધીનું વધરાણ પૂરું પાડિામાં આિશે. જેમાં આશરે 1000 જટેલી કો-ઓપરેરટિ બેંકની શાખાઓ, 1400 જટેલી અબ્ણન કો-ઓપરેરટિ બેંકની શાખાઓ તથા 7000 જેટલી ક્રકેરડટ કો-ઓપરેરટિ સોસાયટીઓ મળી કુલ 9400 જેટલી બેંક-બાંચોનો સમાિેશ થાય છે.

આ યોજના અતંગ્ણત વધરાણ માટેનુ ંફોમ્ણ સબવંધત સસંથાઓએ વિના મલૂય ેપરૂુ ંપાડિાનુ ંરહેશે. વધરાણની મયા્ણદામાં કયા પ્રકારના વયિસાયોન ેઆિરી લિેા તે સબવંધત વધરાણકતા્ણએ નક્ી કરિાનું રહેશ;ે પરંતુ, સરકારશ્રીનો આશય િધમુાં િધ ુલાભાથથીઓન ેલાભ મળે તેિો છે. વધરાણની રકમ, રૂ. એક લાખની મયા્ણદામાં, અરજદારની આવથ્ણક પરરનસથવતના આધારે સહકારી બેંક/ક્રકેરડટ કો.-ઓપરરેટિ સોસાયટીઓ નક્ી કરી શકકે છે. વયિસાય બે વયવતિના નામે હોય, કાયમી અને હાલનું સરનામું અલગ-અલગ હોય, રાશન કાડ્ણ અને આધાર કાડ્ણમાં સરનામું અલગ-અલગ હોય િગેરે કકેસમાં લોન આપનાર સહકારી બેંક/ક્રકેરડટ કો. ઓપરેરટિ સોસાયટી ઘરટત વનણ્ણય લઈ શકશે.

રાજય સરકાર દ્ારા લાભાથથીના લોન ખાતામા ંિાવષ્ણક 6%ના દરે વત્માવસક ધોરણે વયાજ સહાય પૂરી પાડિામાં આિશે એટલે કકે લાભાથથીએ િાવષ્ણક 2% જટેલુ ંનવહિત વયાજ ભોગિિાનુ ંરહેશ.ે આ યોજના અંતગ્ણત મેળિિામાં આિેલ વધરાણ મુદત કરતાં િહેલા પરત કરી શકાય છે. તેના માટે કોઈ પેનલટી લાગશે નહીં. પર ંતુ , વયાજ સહાયની રકમ તે મુજબ એડજસટ થશે. શ્રમયોગી નોંધણી નંબર દશા્ણિિો ફરવજયાત નથી. પરંતુ, જે અરજદાર પાસે હોય તેણે અરજી ફોમ્ણમાં દશા્ણિિાનો રહેશે. જો કોઈ લાભાથથી લોનનો હપતો ભરિામાં ચૂક કરે તો વધરાણકતા્ણ સંસથા દંડનીય વયાજ અને ફોજદારી સવહત કાયદેસરની કાય્ણિાહી કરી શકકે છે. આ યોજના અંતગ્ણત વધરાણ લેનાર અિસાન પામે તો તેના પરત ચૂકિણીની જિાબદારી તેના િારસદારોની રહેશે.

વધરાણકતા્ણ સંસથાના ધારા-ધોરણો મુજબ ન હોય તેિી અરજીઓના મંજૂર થઈ શકકે છે. લાભાથથી તેને મંજૂર થયેલ

રકમ કરતા ઓછી રકમની આિશયકતા હોય તો સહકારી બેંક/ક્રકેરડટ કો. ઓપરેરટિ સોસાયટીન ેઅરજી કરી ઓછી રકમ સિીકારી શકકે છે.

(લેખક રા્ય સરકારમાં વફરષ્ઠ ણહસાિી અણધકારી છે)ફોન ઃ ૯૯૨૫૨૪૯૫૨૯

કવરસટોરી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦20

Page 21: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

પ્રજાચહતનાકામોનીસમીષિાકરતાDy.CM

સરકારે વિકાસના પથ પર પ્રગવતશીલ રહેિા સૂક્મ આયોજન કરિુ જરૂરી છે. વજલ્ા, તાલુકા, શહરે-ગામ મુજબ તબક્ાિાર યોજનાકીય આયોજન કરિા ઉપરાંત તેના અમલીકરણથી માંડીને સમયાંતરે તેની સમીક્ા કરિી જોઈએ. તાજેતરમાં ખેડા અને િડોદરા વજલ્ામાં

વિવિધ વિકાસ કાયયોની સમીક્ા નાયબ મુખય મંત્ી શ્રી નીવતનભાઈ પટેલે િીરડયો કો્ફર્સથી કરી હતી.

ખેડા વજલ્ાની સમીક્ા બેઠકમાં વિકકેન્દ્રત વજલ્ા આયોજનની વિવિધ જોગિાઈ હેઠળ િષ્ણ ૨૦૨૦-૨૧નુ ંનિીન આયોજન મંજૂર કરિા , ૧૫ ટકા

વિિેકાધીન જોગિાઈઓ તથા વિકકેન્દ્રત વજલ્ા આયોજન કાય્ણક્રમની વિવિધ જોગિાઈઓ સવહત બાકી કામોની સમીક્ા કરિામાં આિી હતી. તેમણે વપ્ર-મો્સૂન તૈયારીઓની જાણકારી મેળિી હતી.

િડોદરા વજલ્ા આયોજન મંડળની બઠેકમા ં િષ્ણ ૨૦૨૦-૨૧ માટે ૧૫ ટકા વિિેકાધીન જોગિાઈ હેઠળ ૭ તાલુકાના રૂ.૮૫૪.૪૦ લાખના ંઆયોજનના કામો મજંરૂ કરિામાં આવયા ંહતા. સાત તાલકુામાં રૂ.૧૭.૫૦ લાખનાં ૧૧ કામો તેમજ સામાવજક, શકૈ્વણક પછાત યોજના હેઠળ સાિલી અન ેપાદરા તાલકુામા ંરૂ.૧૦ લાખનાં ચાર કામો મજંરૂ કરાયા ંહતા.ં કરજણ, સાિલી, પાદરા, ડભોઈ સવહત ચાર નગરપાવલકાઓમાં રૂ. ૧૦૮.૦૪ લાખના ં૨૧ કામોન ેમજંરૂી આપિામા ંઆિી હતી. •

ચવશરેષ

ડૉ.અરઢયાકચમરટએફાઈનલરરપોટ્સCMનરેસુપ્રતકયયોિૈવવિક મહામારી કોવિડ-19 ના

ક ારણે ઉદભિેલ ી પ્રિત ્ણમ ાન નસથતીમા ંગજુરાત રાજયમાં આવથ્ણક-નાણાંકીય પૂનરૂતથાનના સિ્ણગ્રાહી ઉપાયો સૂચિિા રચાયેલી ડૉ. હસમુખ અરઢયા કવમરટએ પોતાનો ફાઈનલ રરપોટ્ણ મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીને તાજેતરમાં સુપ્રત કયયો હતો.

નાયબ મુખયમંત્ી શ્રી નીવતનભાઇ પટેલ સવહત રાજય મંત્ીમંડળના િરરષ્ઠ મંત્ીઓ સિ્ણશ્રી ભૂપે્દ્રવસંહ ચુડાસમા, કૌવશકભાઇ પટેલની ઉપનસથતીમાં પૂિ્ણ કકે્દ્રીય નાણાં સવચિ અને સવમતીના અધયક્ ડૉ. અરઢયાએ આ અહેિાલ અપ્ણણ કયયો.

આ સવમવતએ રાજય સરકારન ેઆપલેા આખરી અહેિાલમાં રાજયની કોરોના પછીની આવથ્ણક નાણાકીય નસથવત ના પનુરુતથાન માટે અન ેરાજયની વિકાસ યાત્ા ને િધ ુિગેિતંી તમેજ પિૂ્ણિત બનાિિા મધયમ અન ેલાબંાગાળાના ર૩૧ જટેલા વિવિધ સચૂનો કરેલા છે. મખુયમતં્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં કોવિડ-19ની નસથતીન ેપગલ ેઆવથ્ણક નાણાંકીય અન ેઅ્ય વિકાસ ગવતવિવધઓના ઉપાયો સચૂિિા પિૂ્ણ કકે્દ્રીય નાણા ંસવચિ ડૉ. હસમુખ અરઢયાના અધયક્સથાન ેછ સભયોની સવમતીની રચના કરી હતી.

આ સવમવતએ પોતાનો િચગાળાનો અહેિાલ બે સપ્તાહમાં રાજય સરકારને આપેલો તેનો સિીકાર કરીને મુખયમંત્ીશ્રીએ રૂ. ૧૪૦રર કરોડનું ગુજરાત આતમવનભ્ણર પેકકેજ રાજયના નાનામાં નાના છેિાડાના અંતરરયાળ વયરકતના સિ્ણગ્રાહી ઉતથાન માટે જાહ ેર કર ેલંુ છ ે. આ સવમવતના અહ ેિાલમાં મુખયતિે આંતરમાળખાકીય સિલતો સંસાધનો ઉતપન્ન કરિાના પ્રયાસો રાજયમાં મૂડી રોકાણ િધારિાના પ્રયાસો રાજયનું નાણાકીય વયિસથાપન અને ભારત સરકારની નીવતઓનો લાભ લેિાના મહત્મ પ્રયાસો િગેરે બાબતો નો સમાિેશ થાય છે.

આ પ્રસંગે સવમવતના સભયો ઉપરાંત મુખય સવચિ અવનલ મરૂકમ મખુય મતં્ીના મખુય અગ્ર સવચિ કૈલાસ નાથન તમેજ રાજય સરકાર ના િરરષ્ઠ સવચિો પણ જોડાયા હતા. •

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦21

Page 22: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

મુખયમંત્ીશ્ીએઆઠટાઉનપલાચનંગસકકીમમંજૂરકરીનગરો-શહેરોનાઇનફ્ાસટ્રકિર-માળખાકકીયચવકાસનરેમળીનવીરદશામુખય મંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ

વિકાસ માટે મહત્િપૂણ્ણ એિા ઇ્ફ્ાસટ્કચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજયના નગરો-મહાનગરોમાં વયાપ વિસતારી સુઆયોવજત વિકાસ માટે તિરરત અને પારદશથી ઢબ ેટાઉન પલાવનગં સકીમસ મજંરૂ કરિાનો વયૂહ અપનાવયો છ ે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર રાજયમાં િધુ ૮ ટાઉન પલાવનંગ સકીમને મંજૂરીઓ આપી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ માળખાકીય વિકાસકામો સવહતનાં કાયયોમાં નિી ગવત-નિી રદશા આિે તે માટે રાબેતા મુજબનું સરકારી કામકાજ શરૂ કરીને એક જ રદિસમા ંઆ આઠ ટાઉન પલાવનંગ સકીમને પરિાનગી આપી છે.

મુખયમંત્ીશ્રીએ મંજૂર કરલેી ટી.પી.સકીમોમાં અમદાિાદની ડ્ાફટ ટી.પી. સકીમ ન.ં૧૫૪ (સાંતજે), નં.૧૨૩/એ (નરોડા), નં.૧૨૩/બી નરોડા અને વપ્રવલવમનરી ટી.પી. સકીમ નં.૮૫ (િટિા-૫) તેમજ ફાઇનલ ટી.પી.ન.ં૩ (રાણીપ)નો સમાિશે થાય છે.

આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સકીમ નં.૧, સુરતની ટી.પી.સકીમ નં.૫૭ (ખરિાસા-એકલેરા) અને િડોદરાની ટી.પી. સકીમ નં.૧૭ (સૈયદ િાસણા) પણ મુખયમંત્ીશ્રીએ મંજૂર કરી છે.

ઔડા વિસતારની મજંરૂ કરાયલેી ડ્ાફટ ટી.પી. ૧૫૪ (સાંતેજ)નો આશરે વિસતાર ૧૦૬ હેકટસ્ણ છે. આ સકીમમા ંસત્ામડંળને જાહેર હેતુ માટે ૧,૮૫,૮૦૦ ચો.મી.ના કુલ ૩૭ જેટલા પલોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્ી જગયા, બાગ બગીચા, સટ્ીટ િે્ડસ્ણ/હોકસ્ણ માટે તેમજ સામાવજક અન ેઆવથ્ણક રીત ેનબળા િગ્ણના લોકોના રહેઠાણ સવહત આંતરમાળખાકીય સિલતો ઊભી કરિા િેચાણના હેતુના

પલોટો પ્રાપ્ત થશે.અમદાિાદ મયુવનવસપલ કોપયોરેશનમાં

સમાવિષ્ટ નરોડા વિસતારની આશરે ૧૦૦.૦૦ હેકટસ્ણની ડ્ાફટ ટી.પી.સકીમ નં.૧૨૩/એ અને ૧૨૩/બી (નરોડા)ને પણ મંજુરી આપિામાં આિી છે.

જયાર ે અમદાિાદ મયુ વનવસપલ કોપયોરેશન વિસતારમાં સમાવિષ્ટ પૂિ્ણ વિસતારની ટી.પી. સકીમ નં.૮૫ (િટિા-૫) મંજૂર થતાં આશરે ૮૫.૦૦ હેકટસ્ણ વિસતારના આયોજનને આખરી ઓપ મળેલ છે.

આ મંજૂર કરાયેલી િટિાની ટી.પી.૮૫ માં િેચાણના હેતુ માટે ૬૯,૦૭૯ ચો.મી., આવથ્ણક રીતે નબળા િગ્ણના લોકો માટે ૨૨,૪૧૪ ચો.મી, જાહેર હેતુ માટે ૩૬,૨૯૫ ચો.મી. તથા બાગ-બગીચા, મેદાનો માટે ૧૮,૬૪૪ ચો.મી. જમીન મળી કુલ ૧,૪૬,૪૩૨ ચો.મી. પ્રાપ્ત થશે.

અતે્ ઉલે્ખનીય છે કકે, મખુયમતં્ીશ્રીએ ટેકવનકલ કારણોસર િષયોથી અટિાઇ રહેલ ટી.પી.ની પણ િારિંાર સમીક્ા કરતા રાણીપ નં.૩ની ફાઇનલ ટી.પી. િષયોથી બોડ્ણ ઓફ અપીલમાં પેન્ડંગ હતી. તેમાં વનણ્ણય લેિાતા, એક જ રદિસમાં મંજૂરી આપી તિરરત કામગીરી કરિાનું જિલંત ઉદાહરણ શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂરું પાડ્ું છે.

મુખયમંત્ીશ્રીએ િડોદરા શહેરની ૬૦.૮૫ હેકટસ્ણ વિસતારની ટી.પી. સકીમ નં.૧૭ (સૈયદ િાસણા)ને પણ મંજૂરી આ પ ત ા સ થ ા વ ન ક સ ત્ ા મં ડ ળ ને ૩૩,૬૧૫.૦૦ ચો.મી.ના ૨૪ જેટલા જાહેર હેતુના પલોટો સંપ્રાપ્ત થિાના છે.

એટલું જ નવહ, સુરત શહેરના નિા ૯૦.૦૦ મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપ ેલોકડાઉન પહેલાં જ તા.૨૦/૦૨/૨૦૨૦ના રોજ ટી.પી.ઓ દ્ારા જાહેર કરાયેલ પ્રારંવભક યોજનાને ત્ણ જ મવહનામા ંઆશરે ૧૭૧ હેકટસ્ણની સકીમને મંજૂરી અપાયેલી છે.

આ ટી.પી. મંજૂર થતા સત્ામંડળના રસતા માટે આશરે ૩૬.૦૦ હેકટસ્ણ જમીન તથા જાહેર સુવિધા માટે ૬૨,૪૫૪ ચો.મી., ખુલ્ી જગયા/બાગબગીચા/પારકિંગ માટે ૬૩,૧૭૧ ચો.મી., આવથ્ણક રીતે નબળા િગ્ણના લોકોના રહેઠાણ માટે ૪૪,૨૧૫ ચો.મી. તથા િચેાણના હેત ુમાટે આશરે ૧,૬૬,૮૬૩ ચો.મી. જમીન મળી કુલ ૩,૩૬,૭૦૩ ચો.મી.ના ચાલીસ પલોટો સત્ામંડળને સંપ્રાપ્ત થિાની છે.

મખુયમતં્ીશ્રીએ ડ્ાફટ સકીમના રસતાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇ્ફ્ાસટ્કચરનાં કામોને પ્રાધા્ય આપી િડાપ્રધાનશ્રીના અવભગમન ેતિરરત સાકાર કરિામા ંગજુરાત અગ્રસેર થાય તિેો અનુરોધ પણ સબંવંધત વિભાગોન ેકયયો છે. •

જનસુખાકારી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦22

Page 23: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

રાજયનાચવકાસનીગચતનરેતરેજકરવાચવચવધચવકાસકામોનરેમંજૂરીપ્રિત્ણમાન કોરોના સંક્રમણ સાથે સંક્રમણ સામે જનજીિન

ઝડપભેર પૂિ્ણિત કરિા અનલોક-૧ અંતગ્ણત ૧ જૂનથી રાજય સરકારની કચેરીઓ સવહતની બહુધા રોવજંદી કામગીરી શરૂ થઈ છે. મુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગવત અટકકે નવહ અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આિાસ, ઊજા્ણ, ઉદ્ોગનાં કામો પણ તિરાએ હાથ ધરી રાજયની વિકાસયાત્ાને પૂિ્ણિત િેગિાન બનાિિા એક જ રદિસમાં રાજયમા ંમુખયમતં્ી ગૃહ યોજના અન ેપ્રધાનમતં્ી આિાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળિી છે.

આ સાથે, કચછના રાપર તાલુકાના વચત્ોડમાં ઔદ્ોવગક િસાહત માટે ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન GIDCને ફાળિિાનો પણ વનણ્ણય કરિામાં આવયો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્ર ગુજરાતના મોડાસા-અરિલ્ીમાં અને દવક્ણ ગુજરાતના નિસારીમાં ગ્રામીણ ક્ેત્ોમાં િીજ પુરિઠો અસરકારક અને સતત પહોંચાડિા બે સબસટ ેશ્સ માટ ે ક ુલ મળીને ૪૯,૯૦૦ ચો.મીટર જમીન ગુજરાત એનર્જી ટ્ ા ્સ વમશન વ લ વ મ ટ ેડ - જે ટ ક ો ને આપિાનો પણ વનણ્ણય કયયો છે.

મખુયમતં્ીશ્રીએ સરુત મહાનગરપાવલકાના પાંચ અલગ અલગ વિસતારોમાં પ્રધાનમંત્ી આિાસ યોજના અને મુખયમંત્ી ગૃહ યોજના અંતગ્ણત PPP ધોરણે આિાસ વનમા્ણણ માટે જમીન ફાળિણી કરી છે. તદ્દઅનુસાર, સુરત મહાનગરપાવલકામાં સુરત શહેરના વિવિધ િોડ્ણની કુલ પ૦૮૭પ.૪ર ચોરસ મીટર જમીન મુખયમંત્ી ગૃહ યોજના તથા પ્રધાનમંત્ી આિાસ યોજના અંતગ્ણત PPP ધોરણે આિાસ બનાિિા માટે ફાળિી છે.

તેમણે સુરત મહાનગરપાવલકા બહારના વિસતારોમાં એટલે કકે આઉટગ્રોથ વિસતારોના નાગરરકો માટે ભૌવતક આતંરમાળખાકીય સુવિધા વૃવદ્ધનાં કામો માટે રૂ. ૩ર.૯૯ કરોડનાં કામો પણ મંજૂર કયા્ણ છે.

મુખયમંત્ીશ્રીએ આઉટગ્રોથ એરરયાનાં જે આ વિકાસકામો માટે નાણાં ફાળિણી કરી છે તેમાં ભૌવતક આંતરમાળખાકીય યોજના અતંગ્ણત ઉન-સોનારી સુએઝ પનમપંગ સટેશનથી બમરોલી

સુએઝ ટ્ીટમે્ટ પલાસ સુધી રાઇવઝંગમેઇન લાઇન નાખિા માટે કુલ રૂ. ૧૦ કરોડ, શહેરના વિવિધ વિસતારમાં ૨૪ મીટર અને તેનાથી િધુ પહોળાઇના રસતાઓના થે્ડેડ પલાનસટક િેસટના ઉપયોગ કરી કાપવેટ અને રરકાપવેટ કામ માટે કુલ રૂ. ૨.૭૩ કરોડ અને નિા વિસતારમાં એસીસી પોલોમરીક પદ્ધવતથી રસતાઓને રરસરફકેવસંગ કરિા કુલ ૫૫૨ કરોડનાં વિકાસના કામોને મંજૂરી આપી છે.

તદઉપરાંત સામાવજક આંતરમાળખાકીય યોજના અંતગ્ણત િરીઆિ ‘િાય’ જંકશનથી સાયણ ચેકપોસટ સુધી ટી.પી સકીમ નંબર-૩૬માં િરસાદી પાણીના વનકાલ માટે RCC બોકસના કામ માટે પણ રૂ. ૧૪.૭૫ કરોડનાં વિકાસનાં કામોને મંજૂરી આપી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સરહદી વિસતાર કચછના રાપર તાલુકાના વચત્ોડમાં ઉદ્ોગોની સથાપના દ્ારા આ અંતરરયાળ

વિસતારમાં રોજગારી અને આવથ્ણક આધાર મળી રહે તેિી નેમ સાથે વચત્ોડના સિવે નંબર ૭૧૪ પૈકીની ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન ગુજરાત ઔદ્ોવગક વિકાસ વનગમ-GIDC ભૂજને આપિાનો પણ વનણ્ણય લીધો છે.

મુખયમંત્ીશ્રીએ આ ઉપરાંત બે નિરવચત વજલ્ા અરિલ્ી અને નિસારીના ગ્રામીણ વિસતારોમાં િીજ પૂરિઠો સરળતાએ પહોંચાડિાના હેતુથી બે સબસટેશ્સ વનમા્ણણ માટે પણ ગુજરાત એનર્જી ટ્ા્સવમશન કોપયોરેશન-વલવમટેડ જેટકોને જમીન ફાળિી છે.

આ અંતગ્ણત, અરિલ્ીના મોડાસા તાલુકાની કુલ ૪પ૦૦૦ ચોરસ મીટર જમીન રર૦ કકે.િી. સબ સટેશન માટે તથા, પલસાણાના તાંતીથૈયામાં ૬૬ કકે.િી સબસટેશન માટે જમીન ફાળિાઇ છે.

મખુયમતં્ીશ્રીએ ગાધંીનગર વજલ્ાની પથેાપરુ નગરપાવલકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ આર.સી.સી. બલોક તથા પેિર બલોક માટે ૪૦ લાખ રૂવપયાના કામ માટે મંજૂરી આપી છે.

મુખયમંત્ીશ્રીએ જનજીિન પુન: કાય્ણરત થિાની સાથે જ વિકાસકામોની રફતાર કોરોના સંક્રમણ િચ્ે પણ જળિાઇ રહે તેિા હેતુથી આટઆટલાં વિકાસકામોને મંજૂરીઓ આપી છે. •

CMજનસુખાકારી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦23

Page 24: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

સુજલામ્-સુફલામ્જળઅચભયાનનું ત્ીજુંિરણસફળતાપૂવ્સક સંપન્ન

જળ એ જીિંતતાનુ ંપ્રતીક છે. સમગ્ર જીિસૃનષ્ટ જળ પર નભલેી છે. એટલે જ જળની જાળિણી એ આપણી ફરજ છે. કદાચ એટલે જ ગજુરાતીમા ંકહેિત છે કકે પાણી અન ેિાણીનો સંયમથી ઉપયોગ કરો. રાજય સરકારે પણ આ રદશામાં નક્ર કામગીરી કરી છે. ગુજરાતમાં જળસંગ્રહ સ્ોત િધારિા અને પાણીનાં સતર ઊંચાં લાિિા િષ્ણ ૨૦૧૮થી સુજલામ્-સુફલામ્ જળ અવભયાનથી શરૂઆત કરિામાં આિી. રાજયમાં સતત ત્ીજા િષવે મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીના માગ્ણદશ્ણનમાં સુજલામ્ સુફલામ્ જળ અવભયાને કોરોના િાયરસના સંક્રમણના વિપરીત સંજોગો હોિા છતા પણ જ્વલંત સફળતા મેળિી છે. સુજલામ્ સુફલામ્ જળ અવભયાનની ત્ીજી કડી દરવમયાન સમગ્ર રાજયમાં સફળતાપૂિ્ણક સંપન્ન થઇ છે. એટલું જ નહીં, અગાઉનાં બે િષ્ણના એટલે કકે ૨૦૧૮ અને ૨૦૧૯ના સુજલામ સુફલામ જળ અવભયાન કરતાં પણ આ િષવે કામગીરી િધુ થઈ છે. આ િષવે કોરોના મહામારી િચ્ે પણ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્મતામાં િધારો થયો છે.

આફતને અિસરમાં પલટાિિાની ગુજરાતની ખુમારી આ અવભયાનની ત્ીજી શંખલામાં ઝળકી ઊઠી છે. ચાલુ િષવે સુજલામ્ સુફલામ્ જળ અવભયાન યોજના તંત્ માટે પડકાર રૂપ હતી, કકેમ કકે કોવિડ-૧૯ની મહામારી િચ્ે લોકડાઉનની નસથવતમાં અનેક પડકારોની િચ્ે આ અવભયાનને આગળ િધારિાનું હતું. આ નસથવતમાં દર િષ્ણની જેમ જ આ િષવે પણ સુજલામ્ સુફલામ્ જળ અવભયાન ધપાિી િરસાદી પાણીના સંગ્રહ માટે જળશવતિનો મવહમા કરાિતા મખુયમતં્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર તંત્ને પ્રેરરત કયુું છે.

કોરોનાના સંક્રમણ િચ્ે જળસંપવત્, પાણી પુરિઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, િન પયા્ણિરણ વિભાગ અને સરદાર સરોિર નમ્ણદા વનગમ વલ. અને સથાવનક વજલ્ા િહીિટીતંત્એ

આ કોવિડ-૧૯ની આફતને અિસરમાં બદલિાનો પડકાર ઝીલી લીધો. કોવિડ-૧૯ની મહામારીના આ સમયમાં લોકડાઉનની નસથવતમા ંશ્રવમકોન ેરોજી-રોટી અન ેઆવથ્ણક આધાર મળેિિા માટે કોઇપણ પ્રકારની મુશકકેલીઓ ન પડે તે માટે સોવશયલ રડસટન્સંગ સાથે િધુમાં િધુ શ્રવમકો સુજલામ્ સુફલામ્ જળ અવભયાન અને મનરેગા યોજનાના કામોમા ંજોડાય તિેા િહીિટી તતં્ દ્ારા પ્રયત્ો હાથ ધરિામાં આવયા હતા.

કોવિડ-૧૯ની મહામારી સામે લોકડાઉનની નસથવતમાં પણ ગ્રામીણ શ્રવમકો ગરીબ પરરિારોને રોજગારી મળી રહે તે માટે રાજયોમાં નાની નદી, ચેકડેમ, તળાિ ઊંડા કરિાના સુજલામ્ સુફલામ્ જળ અવભયાનનાં કામો તેમજ મનરેગાનાં કામો શરૂ કરીને સમગ્ર અવભયાનમાં ૨૯ લાખ માનિરદન રોજગારી વનમા્ણણનું કાય્ણ કયુું છે. જેમાં એક રદિસમાં જ અંદાવજત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપિામાં આિી છે. રાજયમાં કુદરતી પાણીનાં સતર ઊંચા આિે તેમજ પાણીનો જળસંચય િધુને િધુ થાય તેનો લાભ નાગરરકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજયવયાપી સુજલામ્ સુફલામ્ જળ અવભયાનને વયાપક જન પ્રવતસાદ સાંપડ્ો છે. જેના પરરણામે છેલ્ાં ત્ણ િષ્ણમાં ૪૦,૬૨૮ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્મતામાં િધારો થયો છે. જેમાં આ િષવે વિપરીત સંજોગોમાં પણ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્મતામાં િધારો થયો છે.

મુખયમંત્ીશ્રીએ લોકડાઉનના ત્ીજા તબક્ામાં ગ્રામીણ વિસતારોમાં મનરેગા સવહતના શ્રવમકોને રોજગારી આપતાં કામો સાથોસાથ જળસંગ્રહ ક્મતા િધારિાના સુજલામ્ સુફલામ્ જળ અવભયાનનાં કામો પુન: શરૂ કરિા તંત્ને પ્રેરરત કયુું અને આ કામોમાં ગવત આિી હતી.

રાજયમાં ત્ીજા તબક્ામાં ૧૦,૭૦૩ કામો પૂણ્ણ થયાં છે. આ િષવે રાજયભરમા ં૪,૧૯૨ તળાિો ઊડંા કરિામા ંઆવયા,ં ૨,૩૧૭

જળસંિય

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦24

Page 25: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

ચકેડમેોનુ ંડી-સીનલટંગ, ૨,૧૯૦ રક.વમ. લબંાઇમા ંનહેરોની સફાઇ અને ૧,૮૬૦ રક.વમ. લંબાઇમાં કાંસની સફાઇ કરિામાં આિી તેમજ કુલ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટનો િધારો થયો છે. આ કામગીરીમાં એક જ રદિસમાં સૌથી િધુ મહત્મ ૨,૮૧૭ જે.સી.બી.મશીન અને ૧૩,૩૩૦ ટ્ેકટર ડમપરને મળીને કુલ ૧૬,૧૪૭ યાવંત્ક સાધનોનો ઉપયોગ કરિામા ંઆવયો હતો. રાજય સરકારના આ મહતિાકાકં્ી અવભયાનન ેલોકોનો ખબૂ જ સહયોગ મળયો છે. જનભાગીદારી દ્ારા હાથ ધરાયેલ આ અવભયાનનો મુખય ઉદ્દેશ જળ સંચયનો વયાપ િધારિો, ભૂગભ્ણ જળસતર ઊંચા લાિિાં, વસચંાઇ વયિસથા િધ ુસદુૃઢ કરિી, ખતે ઉતપાદનમા ંિધારો કરિો, પાણીનો બગાડ ઘટાડિો તથા પયા્ણિરણમાં સુધારો લાિિાનો છે, એમાં સૌ લોકોએ સહયોગ આપયો જેના પરરણામે આ અપ્રવતમ સફળતા મળી છે.

િષ્ણ ૨૦૧૮થી શરૂ થયેલા આ જળ અવભયાનમાં છેલ્ાં ત્ણ િષ્ણમાં રાજયભરમાં ૧૬,૪૭૧ તળાિો ઊડંા કરાયા ંછે. એ જ રીતે ૮,૦૯૨ ચેકડેમોનું ડી-સીનલટંગ કરાયું અને ૨,૨૨૬ ચેકડેમનાં રરપરેરંગ કરિામા ંઆવયાં છે, આના પરરણામ ેજળસંગ્રહ ક્મતામાં કુલ ૪૦,૬૨૮ લાખ ઘનફૂટનો િધારો થયો છે. આ અવભયાનના ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ના િષયો દરવમયાન મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયાં હતાં. તમામ વજલ્ાઓમાં ૪૧,૧૧૯ કામો પૂણ્ણ કરી દેિાયાં છે. ૩૮,૧૫૦ રક.વમ. લબંાઇમા ંનહેરોની સાફ-સફાઇ, ૫,૧૮૧ રક.વમ. લબંાઇમાં કાંસની સફાઇ સફાઇ કરિામાં આિી છે. જેના પરરણામે રાજયભરમાં ૧૨૯ લાખ માનિરદન રોજગારી ઉતપન્ન થઇ છે.

આ તમામ કામગીરી માટે એક જ રદિસમાં મહત્મ ૪,૬૬૯ જટેલા એકસકકેિટેર, ૧૫,૨૮૦ ટ્કેટર-ડમપરો દ્ારા કામગીરી કરાઇ હતી. આ અવભયાન માટે જનભાગીદારી થકી રૂ. ૧૩૮ કરોડ જેટલી રકમની કામગીરીનો ભંડોળનો સહયોગ પણ રાજય સરકારને મળયો હતો.

અત્ે ઉલ્ેખનીય છે કકે, રાજયના તમામ વજલ્ાઓમાં આ અવભયાન હેઠળ મુખયતિે તળાિો ઊંડા કરિાં, અનુશ્રિણ તળાિ, ચકેડમે રડસીનલટંગ, જળાશય રડસીલટીંગ, ચકેડમે રીપરેીંગ, નહેરોની

તથા સટ્ક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળિણી, નિા તળાિ, નિા ચેકડેમ, િનતળાિ, ખેતતલાિડી, રેઇન િોટર હાિવેનસટંગ, નદી, િોંકળા, કાંસ તથા તળાિની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, ક્ટુરટ્ે્ચ, ચેકિોલ, ફામ્ણ બંરડંગ, નદીઓ પુન:જીવિત કરિાની કામગીરી, પીિાના પાણીના સ્ોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇ્ટેક સટ્કચર તથા આસપાસની સાફસફાઇ, WTP/ STP તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરરંગ, તળાિોના પાળા અને િેસટ વિયરનું મજબૂતીકરણ, િરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇ જિેા ંકામો હાથ ધરાયાં હતાં.

નાગરરકો-ખેડૂતોના વહતમાં રાજય સરકારે આ અવભયાન માનિીય સંિેદનાથી હાથ ધયુ્ણ હતું. જેને સૌ નાગરરકોએ ઉતસાહપૂિ્ણક િધાિી લીધું છે જેના પરરણામે જ આ અપ્રવતમ સફળતા મળી છે. મખુયમતં્ીશ્રીએ આ કામગીરીન ેસફળતાથી પાર પાડનારા સૌ કમથીઓને અવભનંદન પાઠવયાં હતાં. •

જળસંિય

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦25

Page 26: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કડાણાઉદ્દવહનચસંિાઇયોજનાપૂણ્સતાનાઆરે" દશ્સનચત્વરેદી

ઉનાળાની ગરમી અને કોરોના િાઇરસની વચંતામાં ત્ાવહમામ પોકારી ઉઠેલા દાહોદ વજલ્ાના લોકો માટે એક સારા સમાચાર છે. દાહોદ વજલ્ાને નંદનિનમાં પરરિવત્ણત કરનારી રૂ. ૧૦૫૪.૭૬ કરોડની કડાણા ઉદ્દિહન વસંચાઇ યોજના પૂણ્ણ થિાને આરે છે. છેક કડાણાના નાની કયારથી પારેિા સુધી એટલે કકે દાહોદ વજલ્ાના છેલ્ા પોઇ્ટ સુધી ૧૨૫ રકલોવમટર લાંબી લાઇન નાખિાનું કામ પૂણ્ણ થઇ ગયું છે.

કડાણા જળાશયથી વસંચાઇ માટે પાણી લાિિા માટે આ યોજના બનાિિામાં આિી છે. ત ેમાટે મખુય પાઇપ લાઇન ઉપર ચાર પનમપંગ સટેશન બનાિિામાં આવયા

છે. એક નાની કયાર, બીજું ગોઠીબ, ત્ીજું કુંડલા અને ચોથું પારેિા ખાતે બ્યું છે. મખુય પાઇપ લાઇનની લબંાઇ ૮૨ રક. વમ. અન ેરફડર પાઇપ લાઇનની લંબાઇ ૪૨.૫ રકલોવમટર છે. એ મળીને ૧૨૫ રક. વમ. લંબાઇ છે. જયારે, તળાિો માટે નાખિામાં આિેલા એચડીપી પાઇપની લંબાઇ ૫૦ રક. વમ. જેટલી છે.

કડાણા ડેમમાંથી આિતા પાણીથી દાહોદ વજલ્ાના માછણનાળા, પાટાડુગંરી, ઉમરરયા, અદલિાડા અને િાંકલેવિર જળાશય ભરિાના છે. આ ઉપરાંત, આ યોજનાની ડાબી અને જમણી બાજુએ બે રકલોવમટર વિસતારનાં ૫૪ ગામ તળાિો પણ ભરિાનાં છે. જયાં એચડીપી લાઇન નાખિામાં આિી છે. આ યોજનાના

પરરણામે દાહોદ વજલ્ાના દસ હજાર હેકટર જમીનને વસંચાઇનો લાભ મળશે.

કડાણા જળાશયથી ૪૦૦ કયસુકેસ પાણી રોજના ૨૨ કલાક ચલાિીન ે૧૨૦ રદિસ સધુી લાિિામા ંઆિશ.ે પારેિાથી પાટા ડુગંરી સધુી ૧૫૦ કયુસકેસ અન ેઅદલિાડા સધુી ૨૦૦ કયસુકેસ પાણી જશ.ે આ ઉપરાંત, પાટા ડુગંરી જળાશયથી ૫૦ એમએલડી પાણી ગરબાડા અન ે દાહોદ તાલકુાના ગામોને પીિાના હેતથુી આપિામા ંઆિશ.ે જ ેમાટે પાણી પરુિઠા બોડ્ણ દ્ારા શદુ્ધીકરણ પલા્ટ બનાિી વિતરણ કરિામા ંઆિશ.ે ડોશી નદી, િાકડી નદી અન ેહડફ નદીમા ંપણ આ પાણી પહોંચશ.ે જનેા પરરણામ ેઆસપાસની િાડીના કૂિા જીિતં થશ.ે જમીનમા ંપાણીના ંતળ ઊંચાં આિશ.ે •

સૌનીયોજનાનાંકાયયોસમયસરપૂણ્સકરવાતાકકીદકરતાCMમુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ

સૌરાષ્ટ્ર-કચછન ેનમ્ણદા જળથી તૃપ્ત કરનારી ‘સૌની’ યોજનાના ફકેઇઝ-રનાં કામો આગામી સિાતંત્ય રદિસ ૧પ ઓગસટ પહેલાં સંપૂણ્ણત: પૂરાં કરી દેિા રાજયના જળસંપવત્ વિભાગન ેસચૂનાઓ આપી છે. મુખયમતં્ીશ્રી તાજતેરમા ં‘સૌની’ યોજનાના કાયયોની પ્રગવતની સમીક્ા િરરષ્ઠ અવધકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી.

મુખયમંત્ીશ્રીએ કહં્ હતું કકે, નમ્ણદા મૈયાના જળ કચછ-સૌરાષ્ટ્રમાં પહોંચાડીને આ વિસતારોનાં ૧૧પ જળાશયો નમ્ણદા જળથી ભરીને ૧૧ વજલ્ાનાં ૭૩૭ ગામો તથા ૩૧ શહેરોન ેવસચંાઇ અન ેપીિા માટે પાણી આપિાની ઇજનરેી કૌશલયયતુિ આ એક મહત્િપણૂ્ણ યોજના છે. આ યોજનાનો પ્રથમ તબક્ો પૂણ્ણ થઇ જતાં ૧૬ ડેમમાં પાણી આપી શકાય છે. અને હિે બીજા તબક્ામાં પ૪૧ રક.વમ. પાઇપ લાઇન કામોથી પ૭ જળાશયો ભરિાની કામગીરી

પણ પૂણ્ણતાને આરે છે.મુખયમંત્ીશ્રીએ આ સંદભ્ણમાં સપષ્ટ

કહ્ ંહતંુ કકે, બીજા તબક્ાની ચારેય લીંકની બધી જ કામગીરી ૧પ ઓગસટ-ર૦ર૦ સધુીમા ંપણૂ્ણ કરિાના સમયબદ્ધ આયોજન સાથે વિભાગ કાય્ણરત રહે.

તેમણે એમ પણ જણાવયું હતું કકે, સૌરાષ્ટ્ર-કચછમાં અનેક એિાં જળાશયો-નાના ડેમ છે જે વબરટશરોના સમયથી નવહિત જળિાળાં કકે ખાલી જેિાં પડયાં છે તેિાં આ સૌની યોજનાના વિવિધ તબક્ાઓ સાથે જોડાયેલાં જળાશયોમાં પણ નમ્ણદા જળ સતિરે પહોંચાડિાની કાય્ણિાહી થાય તે જરૂરી છે.

મુખયમંત્ીશ્રીએ સૌનીના ત્ીજા તબક્ાની ફકેઇઝ-૩ની કામગીરીની વિશદ છણાિટ કરતાં કહ્ં કકે, ત્ીજા તબક્ામાં ત્ણ લીંક દ્ાર ા ૪પ૭ રક . વમ.ની પાઇપલાઇનથી ૪ર જળાશયો ડેમ ભરિાના થાય છે તે કામગીરી પણ માચ્ણ-ર૦ર૧ સુધીમાં એટલે કકે આ નાણાકીય િષ્ણના અંત સુધીમાં પૂરી થાય તેિું આયોજન વિભાગ કર.ે આ ત્ીજા તબક્ામાં ૬૩ ટકા એટલે કકે ર૮૮ રક.વમ.ના પાઇપ મે્યૂફકેકચર કામો પૂરાં થયા છે તેની વિગતો પણ મુખયમંત્ીશ્રીએ પ્રેઝ્ટેશનમાંથી મેળિી હતી.

સૌની યોજના અતંગ્ણત અતયાર સધુીમાં ત્ણયે તબક્ાની ચાર લીંક મળીન ેકુલ રૂ. ૧૪૭૦૭ કરોડનો ખચ્ણ થયો છે. જમેા ંરૂ. ૬૮પ૪ કરોડના ખચ્ણ સાથેનો પ્રથમ તબક્ો પણૂ્ણ થયો છે તમેજ રૂ. ૬૯૭૩ કરોડના ખચ્ણ સાથનેો બીજો તબક્ો લગભગ પણૂ્ણતા તરફ છે તનેી પણ વિસતૃત સમીક્ા હાથ ધરિામાં આિી હતી. •

જળસંિય

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦26

Page 27: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

આરદજાચતના૧,૧૩,૮૪૭લોકોનરેમળીરહીછેરોજગારીઅરવલ્ીનાઆરદજાચતનાલોકોમાટેમનરેગાબનયુઆશીવા્સદ

" હરીશપરમારસમગ્ર રાજયમાં કોરોનાનો વયાપ

િધિાને લીધે શહેરમાંથી લોકો સથળાંતર કરીન ેગામડાઓમાં આિી ગયા, ગામડામાં આવયા બાદ છૂટી ગયેલી રોજગારી અને આવથ્ણક ઉપાજ્ણન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે આશીિા્ણદરૂપ સાવબત થયા છે.

અરિલ્ી વજલ્ામાં પણ મનરેગા અંતગ્ણત હાથ ધરાયેલા જળ સંચયના તળાિ ઉંડા કરિા, ચેકડેમ વનમા્ણણ કકે રોડ સાઇડના કામો થકી વજલ્ાના લોકોને આવથ્ણક ઉપાજ્ણન થઇ રહ્ છે.

વજલ્ામાં ચાલતા મનરેગાના કામની વિગત આપતા વજલ્ા વિકાસ અવધકારી શ્રી ડૉ. અવનલ ધામેલીયાએ જણાવયુ ં હતંુ કકે, વજલ્ામાં કોરોનાના કારણે ગ્રામયમાં સથળાતરં કરીન ેઆિેલા લોકો તમેજ સથાવનક આરદજાવતના લોકો માટે રોજગારીનો પ્રશ્ન હતો તયારે જળ સચંય અતંગ્ણત વજલ્ામાં ૫૯૬ કામો હાથ ધરિામા ંઆવયા છે. જેના

થકી ૨૫,૪૫૦ પરીિારોના લોકોન ેરોજગારી મળી રહી છે. જેના થકી ૪,૦૩,૭૮૦ માનિરદન રોજગારીનુ ં વનમા્ણણ થશ.ે આ શ્રવમકોન ેકપરા સમય ેનાણાની જરૂરીયાત હોય જને ેલઇ લોકોના ખાતામા ંઅતયાર સધુી રૂ. ૬૪૪ લાખનું ચુકિણુ કરિામાં આવયુ ંછે.

જોકકે અરિલ્ી વજલ્ાની વિશેષતાની િાત કરતા ઉમેયુ ્ણ હતું કકે, વજલ્ાના આરદજાવત એિા વભલોડા તાલુકામાં

૪૩,૦૭૧ લોકોન ેજયારે મઘેરજ તાલુકામાં ૬૮,૬૯૨ લોકો પૈકી ૩૮૩ રદવયાંગોને મનરેગા થકી રોજગારી પૂરી પાડિામાં આિી રહી છે.

વજલ્ામાં હાલ બાયડના ૧૫૯૨, વભલોડાના ૪૬૮૭, ધનસુરાના ૧૧૯૦, માલપુરના ૨૯૯૪, મેઘરજના ૧૨,૪૫૮ અને મોડાસા તાલુકાના ૨૫૨૯ મળી કુલ ૨૫,૪૫૦ પરીિારોને રોજગારીનો ઘર આંગણે અિસર મળી રહો છે.

જળસંિય

અરવલ્ીમાં૨૧૩૦મનરેગાશ્ચમકોનરેરોજઉકાળોઅપાયછેગ્રાવમણ વિસતારના લોકોને આવથ્ણક ઉપાજ્ણન સાથે સિાસ્થયની તકકેદારી પણ રખાય

છે. અરિલ્ી વજલ્ામાં કોરોનાના ગ્રામય વિસતારમાં વયાપ િધિાને લીધે રોજગારીના પણ અનેક પ્રશ્ન ઉભા થયા તયારે મનરેગા થકી લોકોમાં રોજગારીનું વનમા્ણણ કરી

આિક ઉભી કરિાનો પ્રયાસ કરિામાં આવયો છે તેની સાથે શ્રવમકોના આરોગયની તકકેદારી રાખી રોગપ્રવતકાર શવતિ િધારિા રોજ અમૃતપેય ઉકાળાનું વિતરણ કરાય છે.

લોકડાઉનના સમય ગાળામાં ગ્રામય વિસતારના લોકોને આવથ્ણક ઉપાજ્ણન થાય તે માટે રાજય સરકાર દ્ારા જળ સચંય અંતગ્ણતના તળાિ ઉંડા અને ચેકડેમ વનમા્ણણ કરિાના કામ હાથ ધરાયા છે. જેમાં અરિલ્ી વજલ્ામાં હાથ ધરાયેલા

કામો આરદિાસી ગ્રામય વિસતારના ૨૧૩૦ શ્રવમકોને રોજગારી પુરી પાડિામાં આિી રહી છે, જો કકે તેમના આરોગયની વિશેષ કાળજી રાખી શ્રવમકોને થમ્ણલ સક્રવનંગ અને સોનશયલ રડસટન્સંગનું ધયાન રખાય છે તેની સાથે શ્રવમકોમાં રોગપ્રવતકાર શવતિમાં િધારો થાય તે માટે ઉકાળાનું વિતરણ કરાય છે. જેમાં અતયાર સુધી વભલોડા, મેધરજ અને મોડાસામાં અમૃતપેયનું વિતરણ કરાયું છે.

અરવલ્ીમાંમનરેગાશ્ચમકો ઇચછેતયારેપૈસાઉપાડીશકેછે

અરિલ્ી વજલ્ામાં મનરેગામાં કામ કરતા શ્રવમકો મોટાભાગના ગ્રામય અને આરદજાવત વિસતારમાંથી આિે છે. તયારે રોજનુ ં કમાઇન ેરોજ ખાિા િાળા હોય છે તયારે મજરૂી છોડીન ેબેંકના ધક્ા ખાિા મજરૂ િગ્ણન ેપોસાય નવહ તયારે બેંક જ કામના સથળે આિી જાય તો કકેટલી રાહત થાય, આિ ુજ કંઇક છે. અરિલ્ીના શ્રવમકો માટે જયાં મનરેગા અતંગ્ણતના કામો ચાલી રહા છે તયાં શ્રવમકોન ે નાણાની જરૂર હોય તો ત ે બેંક વમત્ન ેજણાિ ેછે. જયા ંતમેન ેજરૂરી પસૈા તમેના બેંક ખાતામા ંજમા થયલેા હોય તે તુરંત મળી જાય છે. જેથી તેમન ે શહેરની બેંકનો ધક્ો બચી જાય છે. •

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦27

Page 28: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

‘શોધ’યોજનાઅનવયરેPh.D.કરતા૭પ૩ચવદ્ાથથીઓનરેસટાઇપરેનડનીિકૂવણીયુવાશરકતભારતનરેચવશ્વનુંશરકતશાળીરાષ્ટ્રબનાવરે

પ્રિત્ણમાન કોરોના િાયરસ સંક્રમણ સામે રક્ણ આપતી દિા સવહતના ંબહવુિધ ક્તે્ોમા ંઆજની યુિા પેઢી પોતાના રરસચ્ણ-સંશોધનથી લીડ લઇ ગરીબ, િંવચત, અતંરરયાળ, પીરડત વયરકતન ેઊભા થિાનો આધાર આપી િસુધાના કલયાણનો ધયેય સાકાર કરે ત ેસમયની માગં છે. તાજતેરમાં મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્વશક્ણ ક્ેત્ે શોધ-સંશોધન કરતા Ph.D.ના યુિા વિદ્ાથથીઓને પોતાના નિો્મેષી સંશોધન-રરસચ્ણથી ‘નેશન ફસટ્ણ’નો ભાિ જગાિી માનિજાતના કલયાણ અને વિવિને ઉપયોગી રરસચ્ણ-સંશોધન માટે પ્રેરક આહિાન કયુું છે.

મુખયમંત્ીશ્રીએ રાજયના ઉચ્વશક્ણ વ િભ ાગન ી શ ો ધ Scheme o f Developing High qual i ty research (SHODH) - યોજના તહેત રાજયની વિવિધ યુવનિવસ્ણટીઓમા ંPh.D. કોસ્ણમાં ગુણિત્ાયુકત સંશોધન કરનારા ૭પ૩ વિદ્ાથથીઓને આવથ્ણક સહાય-સટાઇપે્ડ પેટે કુલ ૩ કરોડ ૩૮ લાખ રૂવપયા તેમના બે્ક એકાઉ્ટમાં DBTથી આપિાના અિસરે યોવજત િેવબનારમાં સંબોધન કયુું હતું. આ શોધ યોજના અંતગ્ણત રાજયની યુવનિવસ્ણટીઓમાં Ph.D. અ્િયે સંશોધન કરનારા વિદ્ાથથીઓને બે િષ્ણ સુધી દર મવહને રૂ. ૧પ હજારનું સટાઇપે્ડ અને આનુષંવગક ખચ્ણ માટે િાવષ્ણક રૂ. ર૦ હજાર મળી

િાવષ્ણક બે લાખ રૂવપયાની સહાય રાજય સરકાર આપે છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ‘શોધ’ યોજનાને પરરણામે આિનારા સમયમાં ગુજરાતની યુવનિવસ્ણટીઓ વિવિ આખા માટે શોધ-સંશોધનનો માઇલસટોન બને તે રદશામાં રાજય સરકાર અને વશક્ણ વિભાગ અસરકારકતાથી આગળ િધશે તેિો વિવિાસ દશા્ણવયો હતો.

મુ ખયમંત્ ીશ્રીએ આ યુિ ાઓને પ્રધાનમંત્ીશ્રીની કલપનાના નયા ભારત-્યૂ ઇન્ડયાને ચરરતાથ્ણ કરિામાં પોતાનાં શોધ-સંશોધનો પ્રજા વિવિ સમક્ મૂકી ભારતને વિવિના શરકતશાળી રાષ્ટ્રોની હરોળમાં મૂકિા પણ યોગદાન આપિા આહિાન કયુ્ણ હતું.

મુખયમંત્ીશ્રીએ આ ‘શોધ’ યોજનાનો ઉદે્દશય સપષ્ટ કરતા ંજણાવયુ ંકકે, ઉચ્વશક્ણ-સંશોધન અભયાસમાં વિદ્ાથથીઓને સાનુક ૂળ િાતાિરણ મળી રહે અને અભયાસ-સંશોધન માટે ખચ્ણની વચંતા કયા્ણ વિના પૂરી ખંત-લગનથી આિા હોનહાર છાત્ો સફળતાપિૂ્ણક સશંોધન કરી રાજયનું નામ રોશન કરે તેિી આપણી નેમ છે.

આ િેવબનારમાં ઉપનસથત રહેલા વશક્ણ મંત્ી શ્રી ભૂપે્દ્રવસંહ ચુડાસમાએ વિદ્ાથથીઓને માગ્ણદશ્ણન આપતાં જણાવયું કકે આિાં સંશોધનો-રરસચ્ણ શોધ માત્ વશક્ણલક્ી કકે વશક્ણ પરૂતા રહેિાન ેબદલે જીિન જરૂરરયાત ધયાનમાં રાખીને થાય તે

આિકાય્ણ છે. વશક્ણમંત્ીશ્રીએ કોરોના સંક્રમણના આ સમયે રફવઝકલમાંથી રડવજટલ દ્ારા સટાઇપે્ડ વિતરણના આ િે વબનારને એક નિો વિચાર ગણાવયો હતો.

તેમણે ઉમેયુ ્ણ ક કે, મુખયમંત્ીશ્રીની પે્રરણાથી ૨૦૧૭માં શરૂ થયેલી સટુડ્ટ સટાટ્ણઅપ પોવલસીમા ંગજુરાત આજ ેદેશમાં અગ્રસેર છે તેની ભવૂમકા વશક્ણ મતં્ીશ્રીએ આપી હતી.

તેમણે યુિા છાત્ોનાં સંશોધન-શોધ વયરકતતિ વિકાસ સાથે સમાજ સમસતને લાભદાયી હોય તેિો અવભગમ આ ‘શોધ’ યોજનામાં અવભપ્રેત છે તેમ પણ ઉમેયુ્ણ હતું. વશક્ણ વિભાગમાં અગ્ર સવચિ શ્રીમતી અંજુ શમા્ણએ આ િેવબનારની ભૂવમકા આપતાં જણાવયું કકે ‘શોધ’નો વયાપક લાભ સરકારી અને ખાનગી યુવનિવસ્ણટીમાં રાજયના યુિા વિદ્ાથથીઓ મેળિી રહા છે. સૌથી િધુ ૧પ૧ જેટલા Ph.D. છાત્ો ગુજરાત યુવનિવસ્ણટીમાં છે. સ મ ગ્ર ત ય ા ર ા જ ય ન ી ૩ ૪ યુ વનિવસ ્ણટ ીઓમાંથ ી ‘શોધ’ માટ ે વિદ્ાથથીઓ પસંદ કરાયા છે તેમ તેમણે ઉમેયુ્ણ હતું.

સટાઇપે્ડ મેળિનારા પ્રવતભા સંપન્ન વિદ્ાથથીઓ કુમારી પલક અને વશિાંગીએ પોતાના પ્રવતભાિમા ંરાજય સરકારની આ સહાય યોજનાથી તેમને Ph.D. પૂણ્ણ કરિામાં આવથ્ણક આધાર મળયો છે તેનો આનંદ વયકત કયયો હતો. વશક્ણ રાજય મંત્ી શ્રીમતી વિભાિરીબહેન દિે , મુખયમંત્ીશ્રીના સવચિ શ્રી અવવિનીકુમાર તેમજ ર ાજયની વિ વિધ ક ોલેજો-યુવનિવસ્ણટીઓના પ્રાધયાપકો-આચાયયો ફકેકલટીઝ અને છાત્ો િેબ કનેકટથી આ િેવબનારમાં જોડાયાં હતાં. •

ઉજાસ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦28

Page 29: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોરોનાથીડરવાનીકેલડવાનીનહીસાવિરેતરહેવાનીજરૂરકોરોનાના અવતક્રમણ બાદ આ રોગ સાથે કકેિી રીતે જીિી

શકાય તે માટે ગુજરાત સરકારના આરોગય વિભાગ દ્ારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખયાવત પ્રાપ્ત તજજ્ઞ તબીબોની એક સલાહકાર સવમવતની રચના કરિામાં આિી, જેમણે તાજેતરમાં કોરોના સાથે કઈ રીતે જીિી શકાય તથા રાજયમાં કોરોનાના કારણે થયેલા મૃતયુ, કોરોનાની સારિાર અને પ્રોટોકોલ તેમાં કોરોનાથી બચિા શું કરિું અને શું ન કરિુ જોઈએ ? તેની સાચી અને િૈજ્ઞાવનક માવહતી આપી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલા મીરડયા સંિાદ કાય્ણક્રમમાં આરોગય વિભાગના અગ્ર સવચિ ડૉ. જયંતી રવિ ઉપનસથત રહાં હતાં.

ડથે અન ેમોટા્ણવલટી વિષય પર બોલતા ડૉ. તજેસ પટેલ ેજણાવયું હતું કકે, આજની તારીખે કોરોના રોગની કોઇ રસી કકે દિા શોધી શકાઇ નથી. િળી, આ િાઇસસ અંગેનું પૂરતું નક્ર જ્ઞાન ન હોય પ્રતયેક દેશ પોતાની રીતે તેની સામે લડતની વયૂહરચના કરે છે.

કોરોના બાબતે આ તબક્કે હજુ કોઇ પણ સથાયી ઉકકેલ મેળિી શકાયો નથી. આ રોગનાં લક્ણો ફકેફસામાં લાગયાં બાદ શરીરમાં સાયટોકાઇન સટ્ોમ, બલડ ક્ોટ તમેજ િાસકયલુર વસવસટમમા ંથતી અસરન ેલીધ ેજ ેદદથીઓ પહેલથેી જ નબળી રોગ-પ્રવતકારક શવતિ ધરાિે છે તેને ઉવચત સમયે જો સારિાર ના મળે તો મૃતયુ સુધી લઇ જાય છે.

કોરોના િાઇરસ જે લોકોમાં િધુ ફકેલાઇ રહયો છે તેના મુખય કારણો કો-મોવબ્ણરડરટ એટલે કકે હ્રદયરોગ, ડાયાવબટીસ મેદનસિતા વિાસ-ફકેફસાને લગતી બીમારી તથા બલડ પ્રેસર છે. બીજુ મોટી ઉંમર અને ત્ીજું આ રોગનાં લક્ણો દેખાય થયા બાદ તે માટે તેની સારિાર લેિા માટે ઢીલાશ િત્ણિી. આપણે આ િાઇરસ સાથે સહઅનસતતિની ભાિના સાથે જ જીિતા શીખિું પડશે.

ડૉ. મહવષ્ણ દેસાઇના જણાવયા પ્રમાણે કોવિડ-૧૯નો િૈવવિક સતરે મૃતયુ આંકનો સરેરાશ દર ૩-૫% છે. હાલ બેનલજયમમાં ડેથ રેટ સૌથી ઊંચો છે. પરંતુ અહીં હેલથ કકેર વસસટમ યુરોપના તમામ દેશો કરતાં િધુ મજબૂત છે. આ પરરનસથવતમાં બેનલજયમ મહદ અંશે તેના પર વનયંત્ણ મેળિિામાં સફળ રહો છે. તબીબી દૃનષ્ટકોણથી મૃતયુદરની વનયંવત્ત કરિો મુશકકેલ હોઇ આપણું િધુ ધયાન દદથીઓને ઉવચત અને સમયસરની સારિાર મળી રહે તે

જોિાનું છે. આ નસથવતમાં આપણે ડેથ કંટ્ોલ રેટની જગયાએ હોવલસટીક પેશ્ટ કકેરની રદશામાં કામગીરી કરી રહા છીએ.

ડૉ.અમી પરીખે વટ્ટમે્ટ અને પ્રોટોકોલ વિશે જાણકારી આપતાં જણાવયું હતું કકે, કોવિડથી ચેપગ્રસત બનેલા દદથીઓની સારિાર મુખયતિે ત્ણ તબક્ામાં કરિામાં આિે છે. પ્રથમ તબક્ામાં રોગની સંકુવલતતાને જાણી જયાં િાઇરસ સામા્ય રીતે ફકેફસા પર અસર કરતો હોય અને વિસનની વક્રયામાં હુમલો કરતો હોય તયારે દદથીને બહારથી ઓનકસજન આપી અને બાદમાં જરૂર જણાય તયાં વમરકવનકલ િૅન્ટલેટર કરી તેને સામા્ય બનાિિા પ્રયાસ કરિામાં આિે છે.

જયારે બીજા તબક્ા અંગે ડૉ. આર.કકે પટેલે જણાવયું હતું કકે, સાયટોકાઈન સટ્ોમની સારિાર નસટરોઈડઝ આપીન ેકરિામા ંઆિે છે, જયારે િાસકુલર થ્ોમબોવસઝની સારિાર એટલે કકે રતિ ગંઠાઈ જિાની સારિાર લોહીને પાતળું કરિાની દિા આપીને કરિામાં આિે છે. આ સારિાર પૂિવે દદથીના બાયો કકેવમકલ રરપોટ્ણ હાથ ધરિામાં આિતા હોય છે.

ડૉ. િી.એન. શાહે કોરોના િાયરસની છણાિટ કરી વિવિભરમાં ૭૦થી િધ ુપ્રકારના કોરોના િાઇરસ અનસતતિમા ંહોિાનો ઉલે્ખ કયયો હતો. તેમણે જણાવયું હતું કકે, A અને B ગ્રૂપના િાઇરસ છે. જેમાં ગ્રૂપ Aમાં આલફા અને બીટા િાયરસના પ્રકાર અનસતતિ ધરાિે છે. આ બીટા પ્રકારના િાયરસ ભારતમાં છે. જે ઘણુંખરું આર.એન.એ. િાઇરસ છે. આ િાઇરસ કોવિડ એટલે કકે જેનો આકાર મુગુટ આકારનો છે, તેની શંૃખંલા આર.એન.એ સાથે જોડાઈને શરીરમાં પ્રિેશે છે. આ પ્રિેશ બાદ ધીરે ધીરે શરીરના રોગપ્રવતકારક તંત્ પર અસર દેખાડે છે. ડૉ. રદલીપ માિલંકરે પેંડેમીક વિરુદ્ધ પેવનકડેમીકનો ઉલ્ેખ કરતાં તેમણે કરેલા અભયાસની વિગતો આપીને જણાવયું હતું કકે, અમદાિાદમાં િધી રહેલા સંક્રમણના મુખય કારણો ગીચ િસતી, વિદેશથી થયેલું આગમન તથા દદથીની કોમોવબ્ણડ પરરનસથવત જિાબદાર છે.

જાણીતા ડોકટરોના સંિાદથી એક િાત તો સાવબત થાય છે કકે કોરોનાથી ડરિાની જરૂર નથી, માત્ સાિધાન રહેિાની જ જરૂર છે. સોવશયલ રડસટન્સંગ જાળિિાની જરૂર છે. કોરોનાથી ડરો ના. •

તકેદારી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦29

Page 30: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોરોનાલોકડાઉન-૧થીઅનલોક-૧સુધીના૬૮રદવસમાંપડકાર,પ્રયાસઅનરેપરરણામ

" ચહમાંશુઉપાધયાય“કોરોના” આ શબદે આખા વિવિને

હચમચાિી નાખયું છે. આ રોગનું સંક્રમણ િધતું અટકાિિાના સૌથી અસરકારક ઉપાય તરીક કે સમગ્ર દેશમાં અમલી બનાિાયું લોકડાઉન...લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે, અિર-જિર ન કરે તેિા આશયથી પ્રથમ લોકડાઉન તા.૨૫મી માચ્ણથી અમલી બનાિાયુ.ં પ્રથમ તબક્ો તા. ૨૫ માચ્ણથી ૧૪ એવપ્રલ સુધી જાહેર કરાયો. િધતા કકેસ સંદભવે બીજો તબક્ો ૧૫ એવપ્રલથી ૩ મે દરવમયાન રહો અને તા. ૪ મે થી ૧૭ મે સુધીનો ત્ીજો તબક્ો ૧૮ મે થી ૩૧ મે સુધી લોકડાઉનનો ચોથો તબક્ો અને પહેલી જનૂથી અનલોક-૧ શરૂ થયુ.ં આ દરવમયાન ૬૮ રદિસ અમદાિાદ વજલ્ામાં શું થયું...? અને શું કરાયું...? તેનો વચતાર મેળિીએ...

અમદાિાદ શહેરમાં મહત્મ કકેસો નોંધાયા, શહેરનું આ સંક્રમણ વજલ્ામાં એટલે કકે અમદાિાદ ગ્રામય વિસતારમાં ન

િધે તે માટે અમદાિાદ વજલ્ા િહીિટી તંત્એ રાત-રદિસ ખડેપગે કામ કરીને “કોરોના”ને એક ચોક્સ લેિલ સુધી અટકાિિામાં સફળતા મેળિી.

લોકડાઉનના આ વિવિધ તબક્ાઓમાં કોરોનાનો પડકાર તેને નાથિાના પ્રયાસ અને તેના પરરણામ વિષે જાણિું રસપ્રદ થઈ પડશે.

અમદાિાદ વજલ્ા કલેકટર શ્રી કકે. કકે. વનરાલાએ જણાવયું ક કે, અમદાિાદ વજલ્ામાં કોરોનાનો પ્રથમ કકેસ નોંધાયો તયારથી જ અંદાજે ૧ હજાર જેટલા અવધકારીઓ, કમ ્ણચારીઓ કોરોના સેનાનીઓ તરીકકે સતત કાય્ણરત રહા છે. વજલ્ામાં આ લખાય છે તયાં સુધીમાં કોરોનાના ૨૨૦ પોવઝરટિ કકેસ નોંધાયા છે અને તે પૈકી ૧૩૯ દદથીઓને સારિાર બાદ રજા આપિામાં આિી છે. ૬૮ વયવતિ સારિાર હેઠળ છે.

અમદાિાદ વજલ્ા વિકાસ અવધકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવયું કકે, “અમદાિાદ વજલ્ામાં સેનીટાઈઝેશન, ગ્રામ યોદ્ધા કવમટી દ્ારા લોકોની અિર-જિર વનયવંત્ત કરિી, શહેરોમાથંી આિતા લોકોનું નસક્રવનંગ, થમ્ણલ ચેક-અપ જેિા બહુઆયામી પગલાં લીધાં છે. વજલ્ામાં હાલ ૧,૩૩૬ લોકો કિૉર્ટાઇન હેઠળ છે.

અમદાિાદ વજલ્ામાં ૪,૬૭,૩૯૦ લોકોને આિરી લઈ સેવનટાઈઝેશન કરાયું છે. શહેરમાંથી ગ્રામય વિસતારમાં પ્રિેશતા માગયો પરની ૮ ચકેપૉસટ પર ૧,૯૨,૩૫૦ લોકોનુ ંનસક્રવનંગ કરાયુ ંછે અન ેત ેપૈકી ૨૮ શં ક ા સ પ દ વ ય વતિઓને નજીકન ી હોનસપટલમા ંરીફર કરાયા છે. ૬૨૪ જટેલી ટીમો સિવેલ્સ માટ ે કાય ્ણરત કરી ૪૦,૯૩૨ ગ્રામ યોદ્ધા કવમટી દ્ારા આ લખાય છે તયારે ૧,૦૪,૩૧૨ લોકોની

અિરજિરની નોંધણી કરાઈ છે. જયારે ૧,૩૦,૪૭,૦૮૯ લોકોને આયુિવેરદક ઉકાળા તથા હોવમયોપેથીક દિાઓનંુ વિતરણ કરાયું છે.

વજલ્ામા ંઆતંરરક અન ેવજલ્ા બહાર જે લોકોને જિું અતયંત જરૂરી હતું તેિા લોકોન ેધયાનમા ંરાખીન ેકુલ ૧,૩૦,૦૯૯ લોકોને પાસ ઈસયુ કરિામાં આવયા છે. જમેા ંઔદ્ોવગક હેત ુમાટે ૩૬,૭૭૨ પાસ, બાંધકામ હેતુ માટે ૫,૭૮૪ તથા અ્ય રાજયમાં જિા માટે ૬૪,૧૨૯ પાસનો સમાિેશ થાય છે....

અતયાર સુધીમાં ૧૭૫ ટ્ેન દ્ારા ૨,૫૬,૫૧૯ શ્રવમકોન ેતમેના િતન પરત કરાયા છ ે. આમાં ઉત્ર પ્રદ ેશના ૧,૬૬,૪૩૮ વબહારના ૬૬,૧૪૦ ઓરરસસાના ૫,૨૫૦, છત્ીસગઢના ૮,૩૭૩ ઉત્રાખંડના ૨,૮૧૭ પવચિમ બંગાળના ૩,૨૦૦ શ્રવમકોનો સમાિેશ થાય છે.

લોકડાઉનનો ચુસત અમલ વજલ્ામાં કરાઈ રહો છે. લોકડાઉન ભગંના ૧,૧૭૯ કકેસ નોંધાયા છે. વજલ્ામાં NFSA (APL-1), NON NFSA BPL, PMGKY અન્ન બહ્મ યોજના હેઠળ 23.40 લાખ પરરિારોને આિરી લેિાયા છે...

વજલ્ામાં ૨૦ વૃદ્ધાશ્રમોમાં ૭૦૩ વૃદ્ધજનોના આરોગયની તપાસ કરિામાં આિી છે. જયારે ૮૭ જેટલા વભક્ુકોનુ ચે ક -અપ કર ાયું છ ે. આજ ર ી તે બાળસંભાળ ગૃહોમાં ૧૫૮ બાળકોની મેરડકલ તપાસ કરાઈ છે. આમ, ૩૮ રદિસની આ કામગીરી દરવમયાન આિેલા પડકારનો સામનો કરિા કરેલા પ્રયાસ અને તેનાં પરરણામોના પગલે કોરોનાનું સંક્રમણ એક ચોક્સ લેિલ સુધી અટકાિી શકાયંુ છે. •

Roundઅમદાવાદરાઉનડઅપ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦30

Page 31: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

બાયોડાયવચસ્સટી’થીમપરપાટણમાંઊછરીરહ્ંછે‘જંગલ’" કૌચશકગજ્જર

જી, હા. પાટણ શહેરના સૌથી વયસત રોડ પૈકીના યવુનિવસ્ણટી રોડ પર ઊછરી રહ્ ંછે એક નાનકડુ ં‘જગંલ’. માત્ છ જ મવહના પહેલા ંરાજમહેલ એટલે કકે વિશ્રામગૃહના પ્રાગંણમા ંઆિેલા બાગમાં પ્રાયોવગક ધોરણ ેખબૂ નાનકડી જગયામા ંિાિિામા ંઆિેલા ૩૦૦ જટેલાં વૃક્ો બાયોડાયિવસ્ણટીન ેનિો આયામ આપશ.ે

પાટણના પ્રયાસ િેલફકેર ફાઉ્ડેશન દ્ારા જૂના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની વમયાિાકી વૃક્ારોપણ પદ્ધવતથી ૩.૭૫ X ૨૦ મીટર તથા ૩.૭૫ X ૨૫ મીટરના બે બલોકમાં ૩૫થી િધુ વિવિધ પ્રજાવતના ૩૦૦ જટેલાં વૃક્ોનુ ંિાિતેર કરિામાં આવયંુ. ફૂલ છોડ, આયુિવેરદક ગુણ ધરાિતા તુલસી જેિા છોડ, સીતાફળ, ગુંદા અને બદામ જેિા પક્ીઓને અનુકૂળ નાનાં વૃક્ો ઉપરાંત લીમડો, પીપળો, ગુલમોર, સેિન અને મહાગુની જેિાં વૃક્ોનું પણ િાિેતર કરિામાં આવયું.

આ અંગે િાત કરતાં પ્રયાસ િેલફકેર ફાઉ્ડેશનના ફાઉ્ડર શ્રી પારસભાઈ પટેલ જણાિે છે કકે, ઈ્ટરનેટ પર સચ્ણ કરતાં મને વૃક્ારોપણની આ પદ્ધવત વિશે ખબર પડી. નસ્ણરીના વયિસાય સાથ ેજોડાયેલા વમત્ પાથ્ણ પટેલ અન ેભરતભાઈ ચૌધરીની મદદથી એક નાનકડા પ્રયાસના ભાગરૂપે અમે થોડી જગયામાં હાલ પ્રાયોવગક ધોરણ ેવૃક્ો િાવયા ંછે અન ેખબૂ ટૂકંાગાળામાં એનુ ંસુદંર પરરણામ મળી રહ્ં છે.

ગજુરાતની ઐવતહાવસક રાજધાની પાટણના નગરપવત સમ્ાટ વસદ્ધરાજ જયવસંહને સમવપ્ણત આ મીની જંગલને ‘વસદ્ધિન’ નામ આપિામાં આવયું છે. સંપૂણ્ણ ઓગવેવનક પદ્ધવતથી ઉછેરિામાં આિતાં વૃક્ો પ્રમાણમાં ખૂબ ઓછા પાણીએ પણ ઝડપી વિકાસ પામે છે. િધતો જતો ગરમીનો પારો અને અવનયવમત િરસાદ જાણે ક્રમ થઈ ગયો છે અને તેની સામેનો શ્રેષ્ઠ ઉપાય િનીકરણ છે તયારે પયા્ણિરણના રક્ણ માટે વમયાિાકી પદ્ધવતથી વૃક્ નહીં ચાલો આખું જંગલ િાિીએ... જય વૃક્ નારાયણ.

વાત...ઘરનરેબગીિોબનાવીદેનારદંપતીની

" સુરેશચમશ્ાવિવિ પયા્ણિરણ રદિસની તાજતેરમા ંઉજિણી કરિામા ંઆિી

તયારે િડોદરાના એક દંપતીએ પોતાના ઘરન ેજ બગીચામા ંફકેરિી નાખયો છે. િડોદરાના ગોત્ી વિસતારમા ંઇસકોન મરંદરની પાસ ેરહેતા અન ેમહાનગર પાવલકાના વનવૃત્ અવધકારી અરવિંદભાઈ પટેલ અને એમના ધમ્ણપત્ી મીનાક્ી બહેન ેપોતાના ઘરમા ંજ અદંાજ ે100 થી િધ ુબોનસાઇ વૃક્ો ઉછેરીન ેજાણે કકે પયા્ણિરણના રક્ણ માટે જગંલના ઉછેરી શકો તો કંઈ નવહ, પોતાના ઘરન ેજ વૃક્ ઉછેર દ્ારા બગીચો બનાિી તિેો સદેંશ આપયો છે. તઓે જણાિે છે કકે ઘર બગીચા એ પોતાની માવલકીની પ્રાણિાયનુી ફકેકટરી જિેા ગણાય. એટલ ેતમ ેગમે તિેા નાનકડા ઘરમા,ં કંૂડામા ં8 થી 10 છોડ ઉછેરીન ેજાણ ેકકે પ્રાણિાયનુા કારખાનાના માવલક બની શકો છો. આ એક નાનકડુ ંપગલુ ંતમને કોરોના િૉરરયરની જમે પયા્ણિરણ િૉરરયર બનાિી શકકે છે.

યાદ રહે કકે આ દંપતી મૂળ તો ખેડૂત સંતાન છે. માટીની માયા એમના લોહીમાં છે. એટલે બોનસાઇ બગીચો ઉછેરીને જાણે કકે એમણે માટી સાથેનો પોતાનો ગભ્ણ નાળ સંબંધ િધુ પુખત કયયો છે અને ગામડાનું ગમતું ખેતર ઘરમાં સાકાર કયુું છે. એમના ઘર બગીચામા ંફૂલ છોડ, ફળ ઝાડ, ઇમારતી વૃક્ો, િેલા, આ બધું જ છે અને તે પણ બોનસાઇ િેરાયટીના સિરૂપમાં.

અ ર વ િં દ ભ ા ઈ એ િ ડ ો દ ર ા મહાનગરપાવલકામા ંજન સપંક્ક, રેિ્ય ુસવહત વિવિધ વિભાગો ખબૂ સફળતાપિૂ્ણક સંભાળયા છે.વનવૃવત્ પછી પણ એમની કાય્ણ કુશળતાન ેલીધ ેએમની સિેાઓ લિેામા ંઆિી છે. તઓે કહે છે કકે હુ ંમળૂ તો ખડૂેત પતુ્ છુ.ં મેં હળ હાંકિા સવહત ખતેીનાં બધા ંજ કામો કયા્ણ છે. આજે વનવૃવત્ પછી આ બગીચાન ેપાણી વપિડાિિુ,ં વનદંણ કામ કરિુ ંજિેા ંકામો કરીન ેજાણ ેકકે ખતેી કયા્ણનો આનદં મળેિી લઉં છુ.ં જો કકે આ ઉછેર અન ેજતનની મળૂ મહેનત તો મારા ધમ્ણપત્ીની છે. એમના ઘર બગીચામા ંમોસબંી, શતુેર જેિાં ફળ વૃક્ો, આમલી, રાયણ, સિેન, િડ, સીસમ જિેા ગામ અને જગંલમા ંજોિા મળતાં વૃક્ો, ગલુમોર, એડવેનયમ, બોગનિલે અને એકઝોરા જિેા પષુપ અન ેશોભાના ંવૃક્ો, લતાઓ છે તો ઝડે પલા્ટ, સનોબલુ, નીકોડરેરયા, કકે્ડલ ટ્ી જિેા ં અટપટા નામો ધરાિતી િનસપવતઓ છે. મીનાક્ીબને એ દશકે િષ્ણ અગાઉ બોનસાઈની બવેઝક તાલીમ લીધી હતી પછી જાત મહેનતથી આ શોખન ેવિકસાવયો છે. તેમનો પરરશ્રમ આજ ેહરરયાળી બનીન ેઉછયયો છે. •

પયા્સવરણ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦31

Page 32: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

માલવાહકવાહનોનરેકરભરવામાંથીબરેમાસનીમુચક્તમુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના િાયરસથી

ઉદભિેલી પ્રવતકૂળ આવથ્ણક પરરનસથવતમાંથી રાજયના અથ્ણતંત્ને અને જનજીિનને પુન:ધબકતું અને પૂિ્ણિત કરિા રૂ. ૧૪,૦૨૨ કરોડ રૂવપયાનું ગુજરાત આતમવનભ્ણર પેકકેજ જાહેર કરેલું છે. આ જ ક્રમમાં મુખયમંત્ીશ્રીએ િધુ એક મહત્િપૂણ્ણ જાહેરાત કરીને રાજયમાં માલિાહક િાહનો-ગુડઝ કકેરેજને મોટર નવહકલ ટેકસ ભરિામાંથી એવપ્રલ અને મે એમ બે માસ માટે મુવતિ આપિાનો વનણ્ણય કયયો છે. મુખયમંત્ીશ્રી સમક્ રાજયના ગુડઝ કકેરેજ-ટ્ા્સપોટ્ણ ઓનસ્ણ દ્ારા લૉકડાઉનની નસથવતમાં િાહન યાતાયાત પરના વનયંત્ણના કારણે તેમને આિો મોટર નવહક્સ ટેકસ ભરિામાંથી રાહત આપિાની રજૂઆત મળી હતી.

મુખયમંત્ીશ્રીએ આ રજૂઆતનો તિરરત સાનુકૂળ પ્રવતસાદ આપતા આિા ગુડઝ કકેરેજ માટે બે મવહનાનો મોટર નવહકલ ટેકસ રાજય સરકાર લેશે નવહ તેિી જાહેરાત કરી છે. મુખયમંત્ીશ્રીના આ વનણ્ણયના પરરણામે રાજયના 2.80 લાખ માલિાહક િાહનધારકો-ગુડઝ કકેરેજ ઓનસ્ણને એવપ્રલ અને મે બે મવહનાનો મોટર નવહકલ ટેકસ ભરિામાંથી મવુતિ મળતા કુલ અંદાજે રૂ.૧૦૦ કરોડ રૂવપયાની રાહત થશે.

મુખયમંત્ીશ્રીએ ગુજરાત આતમવનભ્ણર પેકકેજમાં ખાનગી લકઝરી બસ-કો્ટ્ેકટ કકેરેજ બસ તથા જીપ, ટેકસી-મેકસી કકેબને લૉકડાઉનની નસથવતમા ંરાહત આપતા છ માસ માટે એટલ ેકકે ૧લી એવપ્રલ થી ૩૦મી સપટેમબર સુધીના સમય માટે રોડ ટેકસ ભરિામાથંી સપંણૂ્ણ માફી આપલેી છે તનેો લાભ અદંાજ ે૬૩ હજાર જેટલા આિા િાહનધારકોને મળિાનો છે. હિે, ૨. ૮૦ લાખ માલિાહક િાહનધારકોને પણ બે મવહના માટે મોટર નવહકલ ટેકસ ભરિામાંથી મુખયમંત્ીશ્રીએ મુવતિ આપી છે. •

નો-ચરિમીલરેયરસરટ્સ.નીસમયમયા્સદામાંવધારો

S E B C - O B C િ ગ યો મ ા ટ ેન ા જા વ ત ન ા પ્રમાણપત્-દાખલાની મુદત ૧ િષ્ણ સુધી િધારી

આપિામાં આિી. જે યુિાઓના આિા દાખલા-પ્રમાણપત્ની મદુત તા.૩૧ માચ્ણ-ર૦ર૦ના પરૂી થાય છે તે દાખલાઓ હિે તા.૩૧ માચ્ણ-ર૦ર૧ સુધી મા્ય રાખિામાં આિશે.

રાજય સરકાર દ્ારા આપિામાં આિતા આિકના દાખલાઓ-પ્રમાણપત્ જેની મુદત

તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક િષ્ણ એટલે કકે તા.૩૧-૩-ર૦ર૧ સુધી િધારી આપિામાં

આિી છે. OBC માટેના નોન વક્રમીલેયર સરટ્ણરફકકેટ આિક દાખલાની સમયમયા્ણદા ૩ િષ્ણની હોય છે. તથેી મખુયમતં્ીશ્રીએ એિો પણ વનણ્ણય કયયો છે કકે આિા જે નોન વક્રમીલેયર પ્રમાણપત્ોની સમયમયા્ણદા તા.૩૧-૩-ર૦ર૦ના પૂણ્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કકે એક િષ્ણ માટે િધારી દેિાશે.

આ મુદત િધારા માટે તેમણે મામલતદાર કચેરી કકે કોઇ સક્મ સત્ાવધકારી સમક્ જિાની કકે ઓનલાઇન અરજી કરિાની જરૂર રહેશે નવહ. લોકડાઉન બાદ હિે નિા શૈક્વણક િષ્ણની શરૂઆત થતાં આિા લાખો યુિાઓને નોન વક્રમીલેયર સરટ્ણરફકકેટના દાખલા મેળિિા મામલતદાર કચેરી કકે સરકારી કચેરીએ જિું નવહ પડે અને તા.૩૧ માચ્ણ-ર૦ર૦ એ પૂરા થતા આિા દાખલા િધુ એક િષ્ણ એટલે કકે તા.૩૧-૩-ર૦ર૧ સુધી મા્ય રહેતા મોટી રાહત મળશે. રાજયમાં અનૂસુવચત જાવત-જનજાવતના યુિાઓ-લોકોને જે જાવત પ્રમાણપત્ આપિામાં આિે છે તે આજીિન મા્ય રહે છે. આિા SC, ST જાવત પ્રમાણપત્ ધારકોએ પણ જે-તે સક્મ સત્ાવધકારી પાસેથી મેળિેલાં પ્રમાણપત્ો મા્ય રહેશે. •

અમદાવાદનાવટવાઅનરેનારોલમાંવષ્સર૦ર૩સુધીઅશાંતધારોલાગુકરવામાંઆવયોમુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાગરરકોને

શાંવત, સલામતી અને સુરક્ા પૂરી પાડિાની રાજય સરકારની પ્રવતબદ્ધતા વયકત કરતો મહત્િનો વનણ્ણય કયયો છે. મખુયમંત્ીશ્રીએ નાગરરકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાકધમકીથી વમલકતો પચાિી ન પાડે તે માટે પણ રાજય સરકારની સતક્કતા સાથે અમદાિાદ શહેરના િટિા અને નારોલ પોલીસ સટેશન હેઠળના વિવિધ વિસતારોમાં તા.૩૦ જૂન-ર૦ર૩ સુધી એટલે કકે ત્ણ િષ્ણ માટે અશાંત ધારો લાગુ કરિાનો વનણ્ણય કયયો છે.

મુખયમંત્ીશ્રીના આ વનણ્ણયને કારણે આ વિસતારોમાં ધાકધમકીથી વમલકતો પડાિી લેિાની પ્રવૃવત્ઓ પર અંકુશ આિશે તથા આિા તત્િોથી પીરડત નાગરરકોન ેસખુ, શાવંત અન ેસલામતીનો અહેસાસ થશ.ે અમદાિાદ શહેરના આ વિસતારોમા ંહિથેી વમલકતનુ ંિચેાણ કરતા અગાઉ અમદાિાદ કલેકટરશ્રીની કાયદાની જોગિાઇઓ અનુસાર પૂિ્ણમંજૂરી મેળિિાની રહેશે. િટિા અને નારોલના જે વિસતારોમાં ત્ણ િષ્ણ સુધી અશાંત ધારો લાગુ કરિામાં આવયો છે તે વિસતારોની યાદી અલગથી સામેલ છે. •

મુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના િાયરસથી ઉદભિેલી પ્રવતકૂળ આવથ્ણક પરરનસથવતમાંથી રાજયના અથ્ણતંત્ને અને જનજીિનને પુન:ધબકતું અને

ગુડઝ કકેરેજને મોટર નવહકલ ટેકસ ભરિામાંથી એવપ્રલ અને મે એમ બે માસ માટે મુવતિ આપિાનો

પ્રમાણપત્-દાખલાની મુદત ૧ િષ્ણ સુધી િધારી આપિામાં આિી. જે યુિાઓના આિા દાખલા-

આિકના દાખલાઓ-પ્રમાણપત્ જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક

ચનણ્સય

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦32

Page 33: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોનટ્રાકટકેરેજબસોનરેનોન-યુઝમાટેરજૂ

કરવાનીમુદ્દતમાંવધારોકોવિડ- ૧૯ સંક્રમણની પરરનસથવતને ધયાને

લઈને કો્ટ્ાકટ કકેરેજ બસોને જૂન ૨૦૨૦ સુધી નોન યુઝ માટે રજૂ કરિાની મુદ્દત તા. ૦૯ જૂન સધુી અન ેનોનયઝુ પટેેનો એડિા્સ િરેો ભરિાની મુદ્દત તા: ૨૫ જૂન સુધી લંબાિિાનો રાજય સરકારે વનણ્ણય કયયો છે.

િાહન વયિહાર મંત્ી શ્રી આર.સી.ફળદુએ જણાવયંુ હતું ક કે, કોવિડ ૧૯ સંક્રમણની પરરનસથવત અને તેના કારણે કો્ટ્ાકટ કકેરેજ બસોના ઓપરેટરોને થયેલ નુકશાનને ધયાનમાં રાખી સ ર ક ા ર ે સ ા મ ા પગલે ૨૫/૦૩/૨૦૨૦ના ઠરાિથી કો્ટ્ાકટ કકેરેજ બસોને નોન યુઝમાં મુકિાની સરળ પદ્ધવત નક્ી કરી હતી. આ પદ્ધવત મુજબ પેસે્જર બસ ઓપરેટરોને એડિા્સ ટેકસ ભરિામાંથી મુવતિ આપિામાં આિી હતી. આ એડિા્સ ટેકસ ભરિાની મુવતિ ૩૧/૦૫/૨૦૨૦ સુધી અમલમાં હતી.

તેમણે ઉમેયુ્ણ હતું કકે, લોકડાઉનના કારણે કો્ટ્ાકટ કકેરેજ બસોન ેવયિસાય થયલે નથી, આથી કો્ટ્ાકટ કકેરેજ બસોના િેરા ભરિા તથા ટેકસ ભરિાની તારીખ લબંાિિા બાબતની રજૂઆત બસ ઓપરેટરો દ્ારા મુખયમતં્ી શ્રી વિજયભાઇ રૂપાણી અન ેિાહન વયિહાર મતં્ી શ્રી સમક્ કરિામાં આિી હતી. તને ેધયાન ેલઈન ેમખુય મતં્ી શ્રી વિજયભાઇ રૂપાણી અન ેનાયબ મખુય મતં્ી શ્રી નીવતનભાઇ પટેલના માગ્ણદશન હેઠળ આ મહતિનો વનણ્ણય કરાયો છે.

રાજય સરકાર દ્ારા બસ ઓપરેટરોની રજઆૂતન ેસહાનભુવૂતપિૂ્ણક વિચારણા કરી કો્ટ્ાકટ કકેરેજ બસોન ેજનૂ ૨૦૨૦ સધુી નોન યુઝ માટે રજૂ કરિાની મદુ્દત તા : ૦૯/૦૬/૨૦૨૦ સધુી અને નોનયઝુ પટેેનો એડિા્સ િરેો ભરિાની મદુ્દત તા: ૨૫/૦૬/૨૦૨૦ સુધી લબંાિિામા ંઆિી છે. •

નમ્સદાકમાનડચવસતારનાખરેડૂતોનરેપાણીમળશરે

ગુજરાતની જીિાદોરી સમાન સરદાર સરોિર નમ્ણદા બંધ દ્ારા ગુજરાતના લાખો ખેડૂતોને વસંચાઇ માટેનું પાણી તથા ચાર કરોડ કરતા િધુ નાગરરકોને પીિાનું પાણી પૂંરુ પાડિામાં આિી રહ્ં છે. સુજલામ્-સુફલામ્ યોજના, સૌની યોજના દ્ારા પણ ઉત્ર ગુજરાત, મધય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચછ સુધી

નમ્ણદાના પાણીનો લાભ પૂરો પાડિામાં આિી રહો છે.નાયબ મુખય મંત્ી શ્રી નીવતનભાઇ પટેલે જણાવયું

હતું કકે, રાજયના ખેડૂતોને વસંચાઇની સુવિધા પૂરી પાડિા માટે હિે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના િાિેતર માટે ખેડૂતો તરફથી રાજય સરકારમાં રજૂઆત કરિામાં આિી હતી. જે અંગે

મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ચચા્ણ કયા્ણ બાદ નિી સીઝનમાં િાિેતર માટે નમ્ણદા કમા્ડ વિસતારના

ખેડૂતોને ખરીફ-૨૦૨૦ના પાક માટે નમ્ણદાના નીર આપિાનો વનણ્ણય લીધો છે.

આ વનણ્ણયથી સમગ્ર નમ્ણદા કમા્ડ વિસતારના ૧૪ લાખ હેકટર વિસતારમાં િાિેતર કરતા ખેડૂતો, સુજલામ્-સુફલામ્ યોજના, સૌની યોજના દ્ારા પાણી મેળિી િાિેતર કરતા ખેડૂતો, ફતેહિાડી અને ખારીકટ કકેનાલ દ્ારા પાણી મેળિતા ખેડૂતોને િાિેતર માટે પાણી મળી રહેશે અને ગુજરાતના ખેડૂતોની મહેનત અને નમ્ણદા મૈયાના નીર થકી આગામી ખરીફ સીઝનમાં પણ દર િષ્ણની જેમ ખેડૂતો વિપુલ પ્રમાણમાં વિવિધ પાકોનું ઉતપાદન કરીને િડાપ્રધાન શ્રી નરે્દ્રભાઇ મોદીના ખેડૂતોની આિક બમણી કરિાના લક્યને સાકાર

કરિામાં મદદરૂપ થશે. તમેણ ેઉમેયુ્ણ કકે, ખરીફ પાકની સીઝન દરમયાન રાજયના ખડૂેતોન ેજરૂરરયાત

મુજબનું પાણી વસંચાઇ માટે આપિામાં આિનાર છે. છેલ્ા પાંચ િષ્ણની સરખામણી એ જોઇએ તો આ િષવે અતયારે સરદાર સરોિર બંધમાં સૌથી િધુ એટલે કકે, ૧૨૩.૬૧ મીટરની ઊંચાઇએ ૧.૫૧ મીલીયન એકરફીટ પાણી ઉપલબધ છે. જેનો લાભ આગામી ચોમાસામાં નિું પાણી આિે તે પહેલાં ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોને િધુમાં િધુ લાભ મળે તે માટે સરદાર સરોિર નમ્ણદા વનગમ અને રાજય સરકાર સતત કાય્ણશીલ છે. •

ચનણ્સય

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦33

Page 34: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

અમદાવાદશહેરનાતળાવપાચલકાનરેસોંપાશરે

મખુયમતં્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાિાદ શહેરમાં રાજય સરકાર હસતકના તળાિનો વિકાસ કરિા માટે આ તળાિ અમદાિાદ મયુવનવસપલ કોપયોરેશનને વિનામૂલયે સોંપિાનો વનણ્ણય કયયો છે. વસટી બયુટીરફકકેશન માટે તથા આ તળાિની આસપાસના વિસતારના નાગરરકોને હરિા-ફરિા

અને મનોરંજન માટેના પયા્ણિરણ વપ્રય સપોટ તરીકકે મહાનગરપાવલકા આ તળાિનો વિકાસ કરશે.

મુખયમંત્ીશ્રીએ આ હેતુસર જ ેતળાિનો કબજો અમદાિાદ મહાનગરપાવલકાન ેવિનામલૂય ેસોંપિાનો વનણ્ણયો કયયો છે તે તળાિ ઘાટલોરડયા તાલુકાના સોલાના સિવે નં. ૧ માં આિેલું ૩૭૧૯૪ ચો.વમ. ક્ેત્ફળનું ગામ તળાિ સોલા ગ્રામ પંચાયત તળાિ છે.

અતે્ એ વનદદેશ કરિો જરૂરી છે કકે, મુખયમતં્ીશ્રીએ આ અગાઉ માચ્ણ-ર૦ર૦માં ૪ તળાિો અમદાિાદ મહાનગરપાવલકાને વસટી બયુટીરફકકેશન માટે વિનામૂલયે સોંપેલા છે તેમાં િટિાના સિવે નંબર ૯૦૭ પરનું િાંદરિટ તળાિ, છારોડીના સિવે નંબર ૨૫૧ પરનું સરકારી તળાિ તેમજ ગોતામાં સિવે નંબર ૧ પરનું ગામ તળાિ અને શીલજમાં બલોકન.ં૮૬ પરનુ ંસરકારી તળાિ મહાનગરપાવલકાને સોંપાયેલા છે

માચ્ણ-ર૦ર૦માં જે તળાિો મહાનગરપાવલકાને બયુટીરફકકેશન માટે વિનામૂલયે રાજય સરકાર આપયા છે તેમાં િટિાના તળાિનું ક્ેત્ફળ ૨૮,૨૨૭ ચો.મી., છારોડીનું ૪૨,૫૯૩ ચો.મી., શીલજનું ૧,૬૯,૬૬૫ ચો.મી. અને ગોતાનું ૫૫,૦૯૫ ચો.મી.ના કે્ત્ફળ ધરાિતાં તળાિોનો સમાિેશ થાય છે. •

ચનણ્સય

અમદાવાદમાંનાગરરકોખાનગીલરેબમાંકોરોનાનોટેસટકરાવીશકશરે

અમદાિાદ શહેરમા ંનાગરરક કકે જમેન ેશકંાસપદ લક્ણો જણાતા હોય અને ખાનગી તબીબો પાસ ેસારિાર લિેા જાય તયારે એમ.ડી. કકે તથેી ઉપરની કક્ાના વનષણાંત તબીબોન ેલાગ ેકકે આ દદથીન ેકોરોનાનો ટેસટ કરાિિો જરૂરી છે તો તેિા દદથીઓ આ તબીબોની ભલામણના આધારે ખાનગી લબેોરેટરીમા ંકોરોનાનો ટેસટ કરાિી શકશ ેએિો મહતિનો વનણ્ણય નાગરરકોના આરોગયના વહતમા ંરાજય સરકારે કયયો છે. આ માટે શહેરના ૧૪૦૦થી િધ ુએમ.ડી, રફજીશયન વનષણાંત તબીબો જ ેખાનગી પ્રકેટીસ કરી રહા છે તે ભલામણ કરી શકશ ેઅન ેએમની ભલામણના આધારે ખાનગી લબેમા ંટેસટ કરાિી શકશ.ે જનેી જાણ આ તબીબોએ રાજય સરકારને ઇ-મઇેલ દ્ારા કરિાની રહેશ.ે

આ અંગે િધુ વિગતો આપતાં નાયબ મુખય મંત્ીશ્રીએ જણાવયું હતું કકે, કોરોનાની મહામારી સામે નાગરરકોને ઉત્મ સારિાર આપિા માટે મુખયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીના અધયક્સથાને જે કોર કવમટીની બેઠક યોજાય છે એમાં આ વનણ્ણય લેિાયો છે. એ જ રીતે શહેરના ૧૦થી િધુ વનષણાંત ખાનગી તબીબોની જે એક્પટ્ણ કવમટીની રચના કરિામાં આિી છે. તેમની પણ મુખયમંત્ીશ્રી સાથે બેઠક યોજાઇ હતી. તેમાં પણ આ અંગે વિસતૃત ચચા્ણ-વિચારણા કરિામાં આિી હતી. અતયાર સુધી કોરોનાના ટેસટ માટે વસિીલ હોનસપટલ, અમદાિાદ, સોલા હોનસપટલ, અમદાિાદ અને શહેરના અબ્ણન હોનસપટલોમાં આ ટેસટ કરાિિામાં આિતા હતા. હિેથી આ વનષણાંત તબીબો જે ખાનગી પ્રેકટીસ કરે છે તેમને સારિાર માટે આિતા દદથીઓમાં કોરોનાના લક્ણ જણાય તો તેઓ ભલામણ કરશે અને એમની ભલામણના આધારે ખાનગી લેબોરેટરીમાં આ ટેસટ કરિાની મંજૂરી રાજય સરકારે આપી છે. જે અંગે આજે નોટીફીકકેશન બહાર પાડિામાં આિશે અને આિતીકાલથી એનો અમલ શરૂ થશે.

નાગરરકો અન ેદદથીઓના પરરિારજનો દ્ારા રજઆૂતો મળે છે કકે, કોરોનાની મહામારીમા ંખાનગી હોનસપટલોના સચંાલકો નાગરરકોની લાગણીનો દુરૂપયોગ કરીને તગડી ફી િસુલે છે એિા સંચાલકોને હું ચેતિણી આપતાં નાયબ મખુયમંત્ીશ્રીએ જણાવયુ ંહતુ ંકકે આ મહામારીના સમય ેનાગરરકોન ેકોઇપણ ખાનગી હોનસપટલો રૂમનુ ંભાડુ,ં િે્ ટીલટેરનુ ંભાડુ ંસવહત અ્ય ચાજ્ણમા ંનફાખોરી કરીન ેિધ ુપસૈા નાગરરકો પાસથેી િસલુશ ેતો તમેની સામ ેકડકમા ંકડક પગલાં લિેામા ંઆિશ.ે આ અગં ેફરીયાદો મળશ ેતો આિી હોનસપટલોન ેસીલ કરી દેિા સવહતની કડક કાય્ણિાહી રાજય સરકાર દ્ારા હાથ ધરિામા ંઆિશે

મખુય મતં્ીશ્રીએ કકે્દ્ર સરકાર સાથે સપંક્કમા ંરહીન ેજરૂરીયાતમદં દદથીઓને આ ઇ્જેકશન પૂરા પાડિા માટે વિનામૂલયે ઇ્જેકશન આપિાનો વનણ્ણય કયયો છે. શ્રી પટેલે િધુમાં ઉમેયુું હતું કકે, જેમને કકે્સર, હૃદયરોગ, રકડની, વિાસ લેિામાં તકલીફ હોય, ડાયાબીટીશ કકે અ્ય વબમારી જે અગાઉથી જ હોય છે જેના લીધે એ નાગરરકોની રોગ પ્રવતકારક શવતિ ઘટી જતી હોય છે જેના પરરણામે તેમના મૃતયુ થિાની સંભાિના િધી જતી હોય છે આમ ફકત કોરોનાના કારણે મૃતયુ થયા હોય એિા દદથીઓની સંખયા મયા્ણરદત છે. •

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦34

Page 35: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોણકહેછેકેફાઈલચન�વછે,કોણકહેછેકેફાઈલનથીબોલતી?“ફાઈલબોલરેછે”

" રકશોરચજકાદરારાષ્ટ્રીય શાયર ઝિરેચંદ મેઘાણીના “ઘણ રે બોલે ન ેએરણ સાભંળે?

એ ગીતથી આપણ ેસૌ િાકકેફ છીએ પણ અહીં ફાઇલ બોલ ે ને આમજનતા સાભંળે એિી લાગણી અન ેમાંગણી સાથ ેશ્રી જ.ે બી. િોરા, વનવૃત્ સનદી અવધકારી, પોતાના મહેસૂલી અનભુિોન ેરાજ ભાસકરની' કલમ ેશબદદેહ અપાિી, આપણી સમક્ લઈ આવયા છે. સરકારી ફાઈલ વનર્જીિ નથી, ત ેબોલી શકકે છે, બોલે છે પણ તનેો અિાજ આમજનતા સધુી પહોંચ ેત ેપહેલા ંદફતર બધંનમા ંકચકચાઈને બધંાઈ જિાન ેકારણ ેઆપણા સુધી પહોંચી શકતો નથી. સરકારનો મહેસલૂ વિભાગ માનિીના જ્મથી લઈન ેમૃતય ુસુધી અનકે તબક્કે સીધો સપશ્ણ ધરાિતો હોિાન ેલીધ ેસમાનજીિનન ેસપશ્ણ છે તયા ંસધુી અતયતં મહત્િનો હોિાની સાથ ેસંિેદનશીલ પણ બની રહો છે. િહીિટ લાગણીથી થતો નથી એ ખરુ ંછે પણ િહીિટ માનિીય અવભગમથી થાય (અલબત્ થઇ પણ રહો છે) અન ેવનયમો અન ેકાયદાન ેસંિદેનાની દનષ્ટથી મલૂિિામા ંઆિ ેતો કકેટલાય જગતના તાત, પીરડત, શોવષત અન ેિવંચત પરરિારોના ઘરમા ંખશુાલી આિી શકકે તનેો ખયાલ આ પસુતક િાંચયા પછી આિી શકકે તમે છે.

આ પસુતકમા ંચાલીસ પ્રકરણો છે તમેાંથી અંવતમ પ્રકરણન ેબાદ કરતા ં૩૯ પ્રકરણો જ ેબોલ ેછે તે સાભંળીને કકેિળ કાન નહીં, િાચકનુ ં મન પણ અદભતુ શાતાનો અનભુિ ડરે છે. કોઈ વિિારદત કકેસ વનણા્ણયક તબક્કે હોય તયારે તેના વનકાલ અંગે વિચારિા કરતાં ઉકકેલ અંગે વિચારિામા ંઆિે તો સૌનો રામ રાજી રહે એ િહીિટકારોરીની િાત ઉઘડ ેછે. આ પસુતકનુ ંજમા પાસંુ એ છે કકે બધી ઘટનાઓ સતય છે. અલબત્ લખેકકે પાત્ોનાં નામ બદલયાં છે અન ેત ેઆિશયક પણ છે. લખેકકે તમે કરીન ેમાનિીય મૂલયોની સામાવજક ગરરમા જાળિિા સાથ ેલાચાર માનિીના આતમગૌરિન ેનીચુ ંનહીં પડિા દેિાની ખિેના લીધી છે. આ પુસતકના વિચારબીજના જનક શ્રી જ.ે બી. િોરા પાસે સાસંારરક સબંધંોની આટીઘૂટંીન ેજોિાનાં અલાયદાં ચશમાં છે. તઓે સમાજજીિનની નાડ સારી રીત ેપારખી શકકે છે. કાળી મજરૂી કરી, ધરતીની છાતી ચીરીન ેઅન્ન પકિતા ખેડતૂ પરરિારનુ ંસંતાન હોિાને લીધ ેશ્રી િોરા સાહેબ ખેડતૂોના પ્રશ્રો, મજરૂોની હાલાકી, ગરીબિગ્ણની મયા્ણદા સમજિાની કોઠાસૂઝ ધરાિ ેછે. સનદી અવધકારી તરીકકે ખાસ કરીન ેજમીન અન ેમહેસૂલ વિભાગમાં મોટા ભાગ ેફરજ બજાિલેી હોિાન ેલીધ ેઆખંમા ંઅમલદારશાહીન ેજોિાના ‘ક્’ રકરણો સહજ રીત ે પ્રામ થયાં છે. તઓે સરકારના, સમાજના અન ે કુદરતના કાયદાઓનો સમુળે સાધીન ેલોકોના પ્રશ્નોનો વનકાલ લાિિાન ેબદલે

કાયમી ઉકકેલ લાિિાની ભાિનાથી કામ કરિાની કુનહે ધરાિતા હોિાને લીધ ેતમેન ેએક તબક્કે તમેના અનભુિો કાગળ પર ઉતારિાની ઇચછા થઈ અને આપણને મળયંુ એક નોખું-અનોખું પુસતક - “ફાઇલ બોલ ેછે’

ગજુરાત સરકારના અવધક મખુય સવચિ શ્રી મનોજકુમાર દાસ આ પુસતકમા ંએક જગયાએ લખ ેછે કકે, શ્રી િોરા કકેસની ફાઈલન ેવનર્જીિ િસત ુતરીકકે જોિાન ેબદલે કકેસના આતમાન ેઓળખિાની સતત મથામણ કરે છે.

મહેસૂલી કકેસોના વિિાદના મખુય કારણોમા ંમોટા ભાગ ેજર, જમીન અન ેજોરુ હોય છે. કાિાદાિા, અનીવત અન ેસિાથન ેકારણે ઊભા થતા જમીન અન ેવમલકતના વિિાદોનો ખાસ કરીન ેસત્ી પાત્ો જિેા ંકકે વિધિા, તયતિા, પ્રમેલગ્ન કરનાર, અનાથ દીકરીઓ, આંગવળયાત સતંાનો, પુનઃલગ્ન કરનાર, બીજી કકે ત્ીજી પત્ી તરીકકે જીિનાર,

ભાઇ ન હોય તિેી બહેનો, છટાછેડા લીધલેી સ્ીઓ જ િધારે ભોગ બન ેછે. આ પુસતકમા ંઆિા કારણાસર થતા વિિાદોના અજીબોગરીબ રકસસાઓની ફાઈલો બોલ ેછે. જરૂર છે એને રદલ દઈન ેસાભંળિાની. આિી બોલકી ફાઇલોન ેસાભંળીને દરેક િાચક્ન ેલાગશ ેકકે સરકારમા ં્યાય માટે કયારેય અંધરે નથી.

‘ફાઈલ િોલે છે’માં ઘરઘરણંુ, રદયરિટું, આગંવળયાત, ઓરમાન મા, જિેા લપુ્ત થતા શબદો અને તિેા સંબધંોની આસપાસ ગૂથંાયેલી કથા દ્ારા િાચકને કોઈ અજાણી ભોમકામા ંલખેક આટંો મરાિ ેછે તો

જમીન િચેાણ િખત ેજાગૃવત, જમીન માપણી, પેઢીનામુ,ં બાનાખત, દસતાિજે, કાયદાની આંટીઘૂટંી, િચરેટયાઓ, ભૂમારફયાઓ તથા જમીન-મહેસલૂન ેલગતા કાયદાનુ ંઅજ્ઞાન, અણસમજ, ઉદાસીનતા, િધ ુપડતો આતમવિવિાસ કકે ઉદારતાન ેકારણ ેથતા ંવિિાદો તરફ ટોચ ફકેકી, િાચકને સમય સમય પર જાગૃત પણ કરતા રહે છે.

શ્રી જ.ેબી. િોરા આ પુસતકમા ંતમેના મનની િાત કંઈક આ રીતે કહે છે, “જાહેર િહીિટમા ંમન ેરામાયણના ંપાત્ો જોિા મળયા.ં સાથે સાથ ેમહાભારતના કૌરિ પક્ના ંપાત્ો જિેા પણ કકેટલાક પક્કારો જોિા, જાણિા અન ેઅનભુિિા મળયા. માનિસસંકૃવતના પાયા સમાન સતય, પ્રમે અન ેકરુણા િગરના ંકુટમુબો એકબીજાના હકનુ ંછીનિી લિેા, લૂટંિા માટે છળકપટ અન ેછેતરવપંડી જિેી શકુવનવૃવત્ ધરાિતા અમાનિીય પશગુણુોથી ભરેલા માનિીઓ/ પક્કારો પણ જોિા મળયા. બહ ુઓછા લોકો કાયદેસરના હક મળેિિા, ્ યાય માટે જદુી જદુી કોટ્ણ કચરેીઓમા ંઆિ ેછે. સરકાર સશુાસન દ્ારા રામરાજય સથાપિા ઇચછે છે, મહાતમા ગાધંીએ પણ રામરાજયની ઇચછા પ્રગટ કરેલી. •

અવલોકન

આ પસુતકમા ંચાલીસ પ્રકરણો છે તમેાંથી અંવતમ પ્રકરણન ેબાદ કરતા ં૩૯ પ્રકરણો જ ેબોલ ેછે તે સાભંળીને કકેિળ કાન નહીં, િાચકનુ ં મન પણ અદભતુ શાતાનો અનભુિ ડરે છે. કોઈ વિિારદત કકેસ વનણા્ણયક તબક્કે હોય તયારે તેના વનકાલ અંગે વિચારિા કરતાં ઉકકેલ અંગે

ભોગ બન ેછે. આ પસુતકમા ંઆિા કારણાસર થતા વિિાદોના અજીબોગરીબ રકસસાઓની ફાઈલો બોલ ેછે. જરૂર છે એને રદલ દઈન ેસાભંળિાની. આિી બોલકી ફાઇલોન ેસાભંળીને દરેક િાચક્ન ેલાગશ ેકકે સરકારમા ં્યાય માટે કયારેય અંધરે નથી.

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦35

Page 36: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કોરોનાવૉરરયસ્સનાંપરરવારનરે રૂ.25લાખનીઆચથ્સકસહાય

રાજય સરકારના ગુજરાત રાજય પુરિઠા વનગમ દ્ારા િાજબી ભાિની દકુાનમા ંકોરોના લોકડાઉન દરવમયાન ટોલાત તરીકકેની કામગીરી કરતાં સમયે લાગેલા કોરોના િાઇરસના ચેપને પગલે અિસાન પામેલા સિ.ભાગ્ણિ અરવિંદભાઈ પટણીના પરરિારને, કોરોના િૉરરયર માટે રાજય સરકારે કરેલી મૃતયુ સહાય ચૂકિિાની જોગિાઈ હેઠળ રૂ.25 લાખની મરણોત્ર સહાયની ચૂકિણી કરી છે. વજલ્ા કલેકટર શ્રીમતી શાવલની અગ્રિાલ ેસિ.ભાગ્ણિભાઈના િારસદાર - પરરિારન ેઆ સહાય ચૂકિિાની ભલામણ કરી હતી.

અત્ે નોંધ લેિી ઘટે કકે કોરોના સંકટને અનુલક્ીને િાજબી ભાિની દુકાનોમાં કામગીરી કરતાં કમ્ણચારીઓને કોરોના િાયરસ (કોવિડ 19)નો ચેપ લાગે અને તેના લીધે અસરગ્રસતનું અિસાન થાય તો મૃતકના પરરિારને રૂ. 25 લાખની મૃતયુ સહાય ચૂકિિાની જોગિાઈ રાજય સરકારે કરી છે. •

મુખયમંત્ીશ્ીએરેલવરેનાગુજરાતરડચવઝનનાિારરીજનલમરેનરેજરનુંસનમાનકયુું

પ્રિત્ણમાન કોરોના િાયરસ સકં્રમણની નસથવતમાં રાજયના વિવિધ વિસતારોમાં રોજગારી માટે િસેલા અ્ય રાજયોના અદંાજ ે૧૪ લાખથી િધ ુશ્રવમકોન ેપોતાના િતન પહોંચાડિા માટે ભારતીય રેલિેના ગુજર ાત પ્રદ ેશન ા ચ ાર ર રજનલ મેનેજરશ્રીઓનું તાજેતરમાં મુખય મંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રશનસતપત્થી સ્માન કયુું હતું

ગુજરાતના ઔદ્ોવગક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજયોમાંથી રોજી-રોટી માટ ે સુરત, અમદાિાદ, િડોદરા, રાજકોટ જેિાં મહાનગરોમાં િસેલા લાખો શ્રવમકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરરિાર પાસે િતન રાજયમાં પહોંચાડિાના રાજય સરકારના સંિેદનશીલ અવભગમમાં રેલિે તંત્એ સવક્રયતાપૂણ્ણ યોગદાન આપયું છે.

સમગ્ર રાજયમાંથી કુલ 999 શ્રવમક સપેવશયલ ટ્ેન જેમાં યુ.પી 558, વબહાર 223, ઓરડસસા 91, સવહતના વિવિધ

રાજયોમાં ટ્ેનો દ્ારા 14 લાખ 56 હજાર જટેલા પર પ્રાતંીય શ્રવમકો રાજય સરકારના િહીિટીતંત્ અને રેલિે તંત્ના સુચારું સંચાલનમાં માત્ એક જ મવહનાના સમય ગાળામાં અને સોવશયલ રડસટન્સંગ વનયમોના પાલન સાથે પોતાના િતન રાજય પહોંચયા છે.

મુખય મંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉત્મ સેિા દાવયતય માટે પવવિમ રેલિનેા ભાિનગર, િડોદરા, રાજકોટ અને અમદાિાદ રડવિઝનના ડી.આર.એમને

પ્રશનસતપત્થી સ્માવનત કયા્ણ હતા. તમેણ ેશ્રી દીપકકુમાર ઝા - અમદાિાદ,

શ્રી પરમવેિર ફંૂકિાલ – રાજકોટ, શ્રી પ્રવતક ગોસિામી ભાિનગર અન ેશ્રી દેિે્ દ્ર કુમાર - િડોદરાને તેમની ઉતકૃષ્ટ સેિા માટે આ પ્રમાણપત્ો અપ્ણણ કયાું હતાં. શ્રમ-રોજગારના અવધક મુખય સવચિ શ્રી અને પરપ્રાંતીય શ્રવમકો માટે સપેવશયલ શ્રવમક ટ્ેનના સંકલનકતા્ણ શ્રી વિપુલ વમત્ા આ અિસરે ઉપનસથત રહા હતા. •

આસપાસ

રાજયમાંઆવરેલાભૂકંપનાઆંિકાઓઅંગરેકલરેકટરશ્ીઓસાથરેમુખયમંત્ીશ્ીનીવાતિીતમખુયમંત્ી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમા ંઆિેલા

ભૂકંપના આંચકાને પગલે રાજકોટ, કચછ અને પાટણ જીલ્ાના કલેકટરો સાથે ટવેલફોન તાતકાવલક િાતચીત કરીને તયાંની પરરસથવતની જાણકારી મેળિી હતી.

મુખયમંત્ીશ્રીએ તા. 14 જૂનનાં રોજ રાત્ે 8ઃ13 િાગયે રાજયમાં ભૂકંપના આંચકાઓ આવયા અંગેની જાણકારી મળતાં તુરતજ આ વજલ્ાના કલેકટરોને સતક્ક રહેિાની તાકીદ કરી હતી અને આ આંચકાઓને કારણે કોઈ નાનું મોટું નુકસાન થયું હોય તેની વિગતો પણ મેળિિા સૂચનાઓ આપી હતી. મુખયમંત્ીશ્રીએ આ વજલ્ાઓમાં રડઝાસટર મનેજેમે્ ટ સલેના કંટ્ોલ રૂમ પણ િધ ુસઘન રીતે કાય્ણરત કરી દેિા સૂચન કયુું હતું. •

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦36

Page 37: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

આસપાસ

ચવશ્વયોગરદવસ‘યોગકરીશુ,ંકોરોનાનરેહરાવીશુ’ંજનજાગૃચતઅચભયાનનોપ્રારંભ

દર િષવે 21મી જૂને આં ત ર ર ાષ્ટ્ર ી ય ય ોગ ર દ િ સ ન ી ઉ જ િ ણ ી કરિામાં આિે છે. ચાલુ િષવે કોરોના મહામારી સમગ્ર વિવિમાં ફકેલાઇ છે. જને ેલઈ આયુષ મતં્ાલય દ્ ાર ા આ િષ વે ય ોગ રદિસની થીમ “યોગ એટ હોમ”, “યોગ વિથ ફકેમીલી”ની થીમ પર ઉજિણી કરિામાં આિશે. તયારે સૌએ ઘર જેિી સુરવક્ત જગયાએ યોગ કરી પોતાની સાથે-સાથે પરરિારના સિાસ્થયને પણ મજબૂત બનાિે તે હેતુથી મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં “યોગ કરીશું, કોરોનાને હરાિીશું’ના મંત્ સાથે જન જાગૃવત અવભયાનનો રાજયવયાપી પ્રારંભ કરાવયો છે.

મુખયમંત્ીશ્રીએ આ અવભયાનનું મહતિ સમજાિતા કહ્ં કકે કોરોનાના આ સંક્રમણ કાળમાં હજુ કોઈ દિા શોધાઈ નથી તયારે વિવિ આખ ુરોગ પ્રવતકારકશવતિ િધારિા ભારતીય સંસકૃવતની વિવિને અમુલય ભેટ એિા યોગ-પ્રાણાયમ તરફ િળયું છે. આ સંદભ્ણમાં કોરોના સામેની લડાઈમાં યોગ એ ખુબજ શવતિશાળી અમોધ શસત્ સાવબત થશે એિો વિવિાસ તેમણે વયકત કયયો છે.

આ િષવે આ ઉજિણી યથાિત રહેશે પરંતુ પ્રિત્ણમાન નસથવતમાં અલગ રીતે ઉજિણી કરિામાં આિશે તેની ભૂવમકા આપતા શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્ કકે, આ ઉજિણી “યોગ કરીશું, કોરોનાને હરાિીશું” અવભયાન અંતગ્ણત થશે અને યોગ દ્ારા કોરોનાને હરાિિામાં આપણે સૌ અિશય સફળ બનીશું. રોગ પ્રવતકારક શરકત િધારિામાં અને માનવસક - શારીરરક બેય સિસથતામાં યોગનું ખુબ

મહતિ છે તેની વિગતો તેમણે આપી હતી.

મુ ખ યમં ત્ ી શ્ર ીએ ઉમયુેું કકે, ભારતની આ મૂડી અને સાંસક ૃવતક ધ ર ોહ ર ને આપણ ાં િડાપ્રધાન શ્રી નરે્દ્ર ભાઈ મોદીએ વિવિ ફલક પર પહ ોચ ા ડ ી છ ે.

યનુાઈટેડ નશે્સમાં પણ યોગનો સમાિેશ કરિામા ંઆવયો છે. યોગની લોકવપ્રયતા આપણા દેશમા ંજ નહીં પરંત ુવિવિના ઘણા બધા દેશો જમ્ણની, ઓસટ્ેલીયા, સાઉદી અરેવબયા અન ેઅમરેરકામા ંપણ ખબૂ જ ઝડપથી પ્રસરી છે.

યોગની િાત પ્રતયેક ગજુરાતીઓ સુધી પહોચાડિા દરેક એફ.એમ. સટેશનના એક-એક આર.જ.ેન ે“યોગ એમબસેડેર” તરીકકે આપણે ઘોવષત કયા્ણ છે. તેઓ દરરોજ યોગના અગવણત ફાયદા અને માવહતી અિનિી શલૈીમા ંગજુરાતીઓ સધુી પોતાના રેરડયો પ્રસારણ મારફત ે પહોચાડશ.ે આ અવભયાન સતત છ રદિસ સુધી ચાલશ.ે ભારતની અને ગુજરાતની પ્રવતવષ્ઠત વયવતિઓ યોગાસન, ઘયાન અન ેપ્રાણાયમ વિશ ેફકેસબકુ પજે પરથી લાઇિ થશે.

આ અવભયાનમાં યોગગુરુ શ્રી સિામી રામદેિ, પજૂય શ્રી શ્રી રવિશકંરજી, પજૂય. શ્રી સદગુરુ જેિા મહાનુભાિો આપણને યોગ પ્રાણાયમ અન ેઘયાન ઉપર માગ્ણદશ્ણન આપશે. તેમજ ગુજરાતમાંથી ફીટનેસ

એકસપટ્ણ શ્રી સપના વયાસ, યુિા ઉદ્ોગકાર શ્રી પ્રણિભાઇ અદાણી , વક્રકકેટર શ્રી રવિ્દ્ર જાડેજા, શ્રી ચેતેવિર પૂજારા, ગુજરાતના યિુા સીન ેકલાકાર શ્રી રોનક કામદાર અને શ્રી એશા કંસારા પણ આ અવભયાનમાં ભાગ લેશે..

“યોગ કરીશંુ, કોરોનાને હરાિીશું’ અવભયાનમાં બે ટાસક પણ રાખિામા આવયા છે. જેમાં 16મી જૂન એટલે કકે મંગળિારના રદિસે આપને યોગ શા માટે પસંદ છે તે પલે કાડ્ણ પર લખી તેનો ફોટો સ ો વ શયલ મ ી ર ડ ય ા પ ર હ ેશ ટ ેગ #DoYogaBeatCorona સાથે સૌએ પોસટ કરિાનો રહેશે.

19 મી જૂન શુક્રિારના રદિસે કોઈ પણ વયવતિ પોતાની ફકેિરરટ યોગ મુદ્રા સાથેનો ફોટો સોવશયલ મીરડયા પર હેશટેગ #DoYogaBeatCorona સાથે પોસટ કરી આ કકેમપઇનને િધુ બળ આપે તેિી અપેક્ા તેમણે વયતિ કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકોને અવપલ કરતા જણાવયુ ંકકે, ગજુરાતના ંતમામ લોકોએ #DoYogaBeatCorona હેશટેગ સાથ ેસોવશયલ મીરડયા પર યોગ વિશેની તમામ જાણકારી, ફાયદાઓ, આસનો િગેરે પોસટ કરીન ેએક ઇ્ફોમવેશન બે્કનું વનમા્ણણ કરિંુ જોઇએ. જેનાથી દવુનયાના બહધુા લોકોન ેતનેો લાભ થાય અન ેગુજરાત એક યગુ પ્રદેશની સાથ ેએક યોગ પ્રદેશ તરીકકે પણ ઓળખાય ત ેઆપણા સૌ માટે એક ગિ્ણની િાત બનશ.ે •

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦37

Page 38: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

વલસાડમાંપાણીપુરવઠાયોજનાઓનીસમીષિા

લોકોને પીિાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર કરટબદ્ધતાપૂિ્ણક કામ કરી રહી છે. તાજેતરમાં િલસાડના ઉમરગામ તાલુકાના િલિાડા ગામે રફલટરેશન પલા્ટ અને કપરાડા અને ધરમપુરનાં ગામો માટે અસટોલ જથૂ પાણી

પુરિઠા યોજનાનાં વનરીક્ણ અને સમીક્ા પાણી પરુિઠા મતં્ી શ્રી કંુિરજી બાિવળયાએ કરી હતી. િલિાડામાં પંવપંગ સટેશનનું વનરીક્ણ સમીક્ા કરી મંત્ી શ્રી કુંિરજી બાિવળયાએ યોજનાઓ અંગે ઉપયોગી સૂચનો કયાું હતાં. આ અિસરે મંત્ીશ્રીએ

સલિાિમાં વનમા્ણણાધીન પાણી પુરિઠા યોજનાની મલુાકાત પણ લીધી હતી. તેમણે કપરાડા તાલુકાના ફતેપુર પાસેના ઇ્ટેક િેલ, વતસકરી જંગલ ખાતે પંવપંગ સટેશન, પ ેંઢ ા રદ ેિ ી અને ખંૂ ટલ ીન ી મ ીન ી પાઇપલાઇનની મલુાકાત લઇ કામગીરીની સમીક્ા કરી હતી.

રાજય કક્ાના િન અને આરદજાવત વિકાસ મંત્ી શ્રી રમણલાલ પાટકરે જણાવયું હતું કકે, ઉમરગામ તાલુકામાં પીિાના પાણીની સમસયા નથી. પીિાનાં પાણી માટે ૨૭ કરોડની યોજના બનાિાઇ છે. આ પ્રસંગે સાંસદ ડૉ.કકે.સી.પટેલ અને ધારાસભય શ્રી કનુભાઇ દેસાઇએ અસટોલ પાણી પુરિઠા યોજના ટૂંક સમયમાં સાકાર થશે તેિી આશા વયતિ કરી હતી. •

જામનગરમાંવૃષિારોપણકરાયુંગુજરાત વિવિધ ભૌગોવલક

વિશેષતા ધરાિતો પ્રદેશ છે, કયાકં ખારોપાટ છે તો કયાંક રણ તો કયાંક ગાઢ જંગલો તો મેદાની પ્રદેશ પણ છે. આિા સમયે પયા્ણિરણની સુરક્ા અને સરંક્ણ તમેજ સિંધ્ણન આિશયક બની જાય છે. જે જૈિસૃનષ્ટને ધબકતું રાખિામાં મદદરૂપ થાય છે. આિો જ પ્રયાસ જામનગરમાં કરિામાં આવયો. જામનગર નિાનગર નેચર કલબ દ્ારા વિવિ પયા્ણિરણ રદિસ વનવમત્ે સાયકલ રેલી, વૃક્ારોપણનો કાય્ણક્રમ યોજિામાં આવયો હતો. રાજયકક્ાના અન્ન, નાગરરક પુરિઠા મંત્ી શ્રી ધમવે્દ્રવસહં જાડેજાના હસત ેહાપા ખાત ેવૃક્ારોપણ કરિામાં આવયું હતું. આ પ્રસંગે મંત્ી શ્રી ધમવે્દ્રવસંહ જાડેજાએ કહ્ં હતું કકે, પ્રકૃવત અને જનજીિનનો સંગાથ ખૂબ મહત્િનો છે, તાપમાન માટે, ઋત ુસામા્યીકરણ અન ેભગૂભ્ણ જળના સંચય માટે પણ વૃક્ો અવત આિશયક છે. •

બોટાદમાંનમ્સદાનાંનીરનાંવધામણાંપયા્ણિરણ રદિસની તાજતેરમા ંજ વિવિભરમા ંઉજિણી થઇ. ગલોબલ

િોવમુંગન ે લીધ ે પયા્ણરિણની સરુક્ાની મહત્ા સૌ કોઇન ે સમજાઇ છે. િડાપ્રધાનશ્રીએ પણ શહેરોન ે હરરયાળા ં બનાિિા આહિાન કયુું છે. તાજેતરમા ંવમશન ગ્રીન બોટાદ અતંગ્ણત 1000 વૃક્ોનંુ વમયાિાકી જગંલ બનાિિાનો પ્રયાસ ઊજા્ણ મતં્ી શ્રી સૌરભભાઈ પટેલની ઉપનસથવતમાં કરિામા ંઆવયો હતો. “પ્રમખુ ઉપિન” જાપાનીઝ વમયાિાકી પદ્ધવતમાથંી પ્રરેણા લઈ એક પાઇલોટ પ્રોજકેટ વમશન ગ્રીન બોટાદ શહેરન ેહરરયાળું

બનાિિાનો પ્રયત્ છે. વમશન ગ્રીન બોટાદ 2019થી બોટાદમાં કાય્ણરત છે. બોટાદ િન વિભાગના સહકારથી 7000 વૃક્ોનુ ં વિતરણ કરાયું હતંુ. તદ્દઉપરાંત ઊજા્ણ મંત્ીશ્રીએ બોટાદ વજલ્ાના કૃષણસાગર તળાિમા ંસૌની યોજના અંતગ્ણત જળપૂજન કરી માં નમ્ણદાનાં નીરનાં િધામણાં કયાું હતાં . આ તળાિ ભરિાથી જમીનતળમા ંપાણી રરચાજ્ણ થતા કૂિા-બોરના ં પાણી ઊચંા આિશે તમેજ લોકોન ેિધ ુપાણી મળશ.ે •

સમાિારચવશરેષ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦38

Page 39: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

કચછનાભાદ્રોઇ‘સકાય’ફકીડરનુંલોકાપ્સણગુજરાત સરકાર ે ખેડૂતોની આિક

બમણી કરિા અનેકવિધ યોજનાઓ અમલી બનાિી છે. તાજેતરમાં કચછના અંજારમાં રૂ.૧૪.૪૫ કરોડના ખચવે કચછનું દસમું ભાદ્રોઇ સકાય (સૂય્ણ શરકત રકશાન યોજના) ફીડરનું સામાવજક અને શૈક્વણક પછાત િગયોનું કલયાણ વિભાગના રાજયકક્ાના મંત્ી શ્રી િાસણભાઇ આવહરે લોકાપ્ણણ કયુ્ણ હતું. આ ફીડર ગુજરાત ઊજા્ણ વિકાસ વનગમ, પવચિમ ગુજરાત િીજ કંપની વલ. અ ને ગુ જ ર ા ત એ ન ર્જી ટ્ા્સમીશન કોપયોર ેશનના (જેટકો)ના સંયુકત ઉપક્રમે તૈયાર કરાયું છે.

ફીડરના લોકાપ્ણણ પ્રસંગે સામાવજક શૈક્વણક પછાત િગયોના કલયાણ અને મંત્ી શ્રી િાસણભાઇ આહીરે જણાવયું હતું કકે, ‘‘સકાય યોજના હેઠળ રાજય સરકારના ઊજા્ણ વિભાગ દ્ારા િડાપ્રધાન શ્રી નરે્ દ્રભાઇ મોદીના ડ્ીમ પ્રોજેકટ પ્રમાણે ૨૦૨૦ સુધી ખેડૂતો બમણી આિક મેળિતા થશે તેનો આ પ્રારંભ છે. સકાય ફીડરથી ખેડૂતોને િીજ વબલમાંથી મુરકત મળશે તેમજ વિદ્ુત વિભાગ તેમની િીજળી ખરીદશે જેથી ખેડૂતોને બમણી આિક મળશે. કચછનાં દસમા પૈકી આ ફીડરનો લાભ અંજાર

અને સાપેડા ગામને મળશે. ભાદ્રોઇ સકાય યોજનાનો હાલ ૩૧ લાભાથથીઓને ફાયદો મેળિી રહાં છે.

આ યોજનામાં ૫ ટકા લેખે ખેડૂતો દ્ારા રૂ.૭૨.૨૫ લાખ યોગદાનની રકમ ચૂકિેલ છે. આ વસનસટમ દ્ારા ઉતપારદત િીજળી રૂ.૨.૨૫ યુવનટના ભાિે ખરીદાશે. તેમની સાથે જોડાયેલ ખેડૂતો સાથે ૨૫ િષ્ણનો કરાર કરિામાં આવયો છે. ભાદ્રોઇ ફીડરની પાિર કકે.પે.વસ.ટી. કુલ ૨૮૮૦ હોસ્ણપાિર છે. ઉલ્ેખનીય છે કકે, ૧૧૬૨ જેટલા ઈલેનકટ્ક આવસસટ્ટ તરીકકે સથાવનકોની ભરતી કરાઇ છે. સકાય ફીડરની યોજનાને ઊજા્ણ મંત્ી શ્રી સૌરભભાઇ પટેલે પણ વબરદાિી હતી. •

ભાવનગરનામરેરડકલ-પરેરામરેરડકલકમથીઓનુંસનમાનભાિનગરના પ્રથમ હરોળના કોરોના િૉરરયસ્ણ એિા સર

તખતવસહંજી જનરલ હોનસપટલના તમામ ડોકટસ્ણ, નસ્ણ, સફાઈકમથી, વજલ્ા તતં્ના તમામ અવધકારીશ્રી, કમ્ણચારીશ્રીઓન ેcovid-19 અંતગ્ણત કરિામાં આિેલી ઉતકૃષ્ટ કામગીરી બદલ વબરદાિિામાં આ વ ય ા હ ત ા . સ ો વ શ ય લ રડસટન્સગંનુ ંપાલન થાય ત ેહેતથુી મવહલા અને બાળ કલયાણ વિભાગના રાજય કક્ાના મંત્ી સુશ્રી વિભાિરીબેન દિે દ્ારા િ ી ર ડય ો ક ો ્ફર્સથી દર ેક વિભાગના ડોકટરોને અલગ અલગ બોલાિી તેમને સ્માવનત કરિામાં આવયા હતા.

આ તક કે રાજયમંત્ીશ્રીએ

જણાવયું હતું કકે, વજલ્ા વિકાસ અવધકારીશ્રી તેમજ આરોગય વિભાગ દ્ારા કરિામાં આિેલી સખત મહેનત અને ઉતકૃષ્ટ કામગીરીના કારણ ેભાિનગરમા ંકોરોનાન ેકાબ ૂકરિામા ંસફળતા મળી છે. વિડીયો કો્ફર્સના માધયમથી જોડાયેલા સર.ટી

હોનસપટલના સુપરરટે્ડ્ટ ડૉ.વિકાસ વસ્હા તેમજ બાળરોગ વિભાગના ડોકટર મેહુલભાઈએ આ રીત ેસ્માવનત કયા્ણ ત ેબદલ આભાર વયતિ કયયો હતો. મંત્ીશ્રીએ િીરડયો કો્ફર્સના માધયમથી સર.ટી હોનસપટલમાં સારિાર લઈ રહેલા કોરોનાગ્રસત દ દ થી ઓ ન ા ખ બ ર અં ત ર પૂછયાં હતાં. •

સમાિારચવશરેષ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦39

Page 40: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

દાહોદનાંવૃદ્ો–સગભા્સઓનીફોનકરીનરેલરેવાતીસંભાળ

" ડી.બી.ચત્વરેદીદુવનયાદારીને પચાિીને જીિનની સંધયાના ઓટલા ઉપર

બેઠેલા વૃદ્ધોને સપને પણ એિો ખયાલ ન આિે કકે કોરોના મહામારીના આ કાળમાં કોઇ સાિ જ અજાણી વયવતિ ફોન કરીને પૂછે કકે ‘તમારી તવબયત કકેમ છે ?’ પણ, દાહોદમાં આિું થઇ રહ્ં છે. કોરોના િાઇરસ જેમને લાગિાની શકયતા સૌથી િધુ છે એિા દાહોદ વજલ્ાના ૬૦ િષ્ણથી િધુ ઉંમરના વૃદ્ધો અને સગભા્ણ મવહલાઓની દાહોદ વજલ્ા િહીિટી તંત્ દ્ારા વિશેષ દરકાર રાખી ફોન કરી તવબયતની પુચછા કરિામાં આિી રહી છે.

આ બાબતે માવહતી આપતા કલેકટર શ્રી વિજય ખરાડીએ જણાવયું કકે, કોરોના સંક્રમણને ખાળિા માટે દાહોદ વજલ્ામાં બનાિિામાં આિેલા માસટર એકશન પલાન અંતગ્ણત િલનરેબલ ગ્રૂપમાં આિતા વૃદ્ધો અને સગભા્ણ મવહલાઓ અને બાળકોની સંભાળ લેિા માટે વજલ્ા ગ્રામ વિકાસ એજ્સીમાં એક કોલ સે્ટર બનાિિામાં આવયું છે. આ માટે આરોગય વિભાગ દ્ારા એક ચેકવલસટ બનાિિામાં આવયું છે. જેમાં ઘરમાં વૃદ્ધોની સંખયા, તેમને બીપી, ડાયાવબટીસ, હ્રદય રોગ જેિી કોઇ બીમારી છે કકે

કકેમ ? ઘરમાં જે તે બીમારીની દિાનો જ્થથો પૂરતા પ્રમાણમાં ઉપલબધ છે કકેમ ? તાિ, શરદી, ખાંસી છે ? ઘરમાં અલાયદા રહેિાની કોઇ વયિસથા છે કકેમ ? સવહતના સિાલો પછૂિામાં આિે છે. આિા સિાલોના હકારાતમક જિાબો મળે તો તે સંપક્ક નંબરને અલગ કરી જેતે પ્રાથવમક આરોગય કકે્દ્રને આપિામાં આિે છે.

મુખય વજલ્ા આરોગય અવધકારી ડૉ. આર. ડી. પહારડયાએ જણાવયું કકે, આ કોલ સે્ટર દ્ારા ૧૭૬૮થી િધુ વૃદ્ધોને ફોન કરિામા ંઆવયા હતા. આમ આ કુલ ૮૪૭ વૃદ્ધો પાસે તેના રોગની દિાનો જ્થથો પૂરતા પ્રમાણમાં ઉપલબધ હતો. આ ઉપરાંત, આરોગય વિભાગ દ્ારા કોરોના િાઇરસથી સાજી થઇ ઘરે ગયેલી વયવતિને પણ આ કોલ સે્ટરમાંથી ફોન કરી તેના આરોગયની જાણકારી મેળિિામાં આિે છે. •

પોરબંદરસરકારીહોસસપટલોદ્ારાસગભા્સઓનીચવશરેષકાળજી

" જીતરેનદ્રચનમાવત

પોરબંદરની મહારાણી રૂપાળીબા હોનસપટલમાં રોજ સરેરાશ ૭ થી ૮ જેટલી સગભા્ણ મવહલાઓ તંદુરસત બાળકોને જ્મ આપે છે. કોરોના મહામારી િચ્ે લોકડાઉન દરવમયાન પોરબંદર વજલ્ાની સરકારી હોનસપટલોમાં ૭૦૦થી િધુ બાળકોના જ્મ થયા છે. લોકડાઉનની નસથવતમાં પણ હોનસપટલ સટાફકે કોરોનાનું સંક્રમણ ન ફકેલાઇ એ રીતે ઉત્મ કાય્ણ કયુ્ણ છે. કોરોના મહામારી સમયે માતા અને બાળકની પૂરતી કાળજી રાખતી સંિેદનશીલ સરકારનો આભાર વયતિ કરતા કવુતયાણાનાં કોટડા ગામના મંજુબહેને કહ્ કકે, મને પ્રસૂવતની પીડા થતા હોનસપટલમાં દાખલ કરિામાં આિી હતી. અહીં ડોકટર તથા નસ્ણ સટાફકે મારી પડખે રહીને સાંતિન આપી મેં તંદુરસત રદકરીને જ્મ આપયો.

હોનસપટલમાં મેડીકલ ઓરફસર તરીકકે ફરજ બજાિતા ડો.દક્ાબેન પરમારે જણાિે છે કકે, નોમ્ણલ કકે વસઝેરીયન રડલેિરીના સમય દરવમયાન મવહલા તથા તેમનાં એક સગા સંબંધીને સરકાર દ્રારા જમિાની સુવિધા તથા ખીલખીલાટ િાન મારફત સુરવક્ત ઘરે પહોંચાડિામાં આિે છે. જ્મ સમયે જે બાળકનું િજન ૨.૫ રકલોથી ઓછંુ હોય તેિા બાળકન ેકાગંારૂ મધર કકેર અંતગ્ણત જરૂરી સારિાર આપિામાં આિે છે.

િોમ્ણર મશીન દ્રારા બાળકનુ ંતાપમાન જાળિી રાખિામા ંઆિે છે. CPAP મશીન દ્ારા બાળકને ઓકસીજનમાં રાખિામાં આિ ેછે. બાળકને કમળો હોય તો ફોટોથેરાપી યુવનટમા ંરાખિામાં આિે છે. આમ કોરોના મહામારી િચ્ે પણ મહારાણી રૂપાળીબા હોનસપટલના સટાફ દ્રારા સરકારનાં વનયમો તથા સૂચનાઓના પાલન સાથે કોરોનાનું સંક્રમણ ન ફકેલાઇ તે રીતે પૂરતી કાળજી રાખીને માતાઓ તથા નિજાત વશશુને સારિાર અને સેિા પુરી પાડિામાં આિે છે. •

કોરોનાવોરરયસ્સ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦40

Page 41: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

પુંસરીગામનીપ્રરેરણાદાયીપહેલ" ચવપુલિૌહાણ

'પહેલા ધઓૂ હાથ, પછી કરો િાત' સતૂ્ન ેઅપનાિીન ેગુજરાત રાજયના નાનાં - નાનાં ગામડાઓમાં પણ સાબુથી હાથ ધોયા પછી દકુાનમાંથી માલ સામાન મળે તેિો અવભગમ અપનાિિામાં આિી રહો છે. હાલની નસથવતમાં કોરોનાના સંક્રમણથી બચિા આ નિી પહેલ સાબરકાંઠાના નાનકડા એિા પુસંરી ગામે અપનાિી ખૂબ મોટો સંદેશ િહેતો કયયો છે.

કૉવિડ -૧૯ની હાલની નસથવતમાં ‘મારું ગામ કોરોના મુતિ ગામ’ સંકલપ સાથ ેસમગ્ર રાજય અન ેદેશન ેકોરોનામતુિ કરિાની રદશામાં પ્રયત્ો ચાલી રહા છે તયારે કોરોનાના સંક્રમણને ફકેલાતો અટકાિિા ગામડાઓમાં હે્ડ િોવશંગ સટેશનો તૈયાર કરિાની એક નિી પહેલ શરૂ કરિામાં આિી છે.

કોઈપણ ગામના પાદરે જઈએ તયારે પીિાના પાણીની પરબ તો હોય જ. જો ગામ સુખી સમૃદ્ધ હોય તો િોટર કુલર હોય અને સામા્ય ગામ હોય તો પાણીનાં માટલાં તો હોય જ. આ એક સિ્ણ સામા્ય સુવિધા છે. પરંતુ હિે કોરોનાની હાલની નસથવતમાં દરેક ગામમાં પાણીના પરબની સાથે સાથે હે્ડ િોવશંગ સટેશનની પણ સુવિધા રાખિી અવનિાય્ણ બની ગઈ છે. જેના થકી ગામમાં પ્રિશેતાની સાથ ેજ નાગરરકો સાબથુી પોતાના હાથ ધોઈન ેકોરોના સંક્રમણને આગળ ફકેલાતું અટકાિી શકકે.

દેશના સમાટ્ણ વિલેજની યાદીમાં સથાન ધરાિતા ગુજરાત રાજયના સાબરકાંઠા વજલ્ાના પુંસરી ગામમાં આ સુવિધા શરૂ કરી દેિામાં આિી છે રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્ારા દરેક ગામમાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાિિા હે્ ડ િોવશંગ સટેશનો ઊભાં કરિા જરૂરી રોડમેપ તૈયાર કરી દિેાયો

છે. આ હે્ડ િોવશગં સટેશનો એિી જગયાએ ઉપલબધ કરાિાશે જયાં િધુને િધુ લોકો તેનો િપરાશ કરી શકકે. પ્રથમ તબક્ામાં તાલુકા દીઠ ૧૦ ગામોની પસંદગી કરી તેમાં હ ે્ ડ િોવશંગ સટશેન સવહતની સુવિધાઓ ઉપલબધ કરાિિાની કામગીરી આરંભી દેિામાં આિી છે. •

સુરતમાંસુરચષિતરસીકરણ" મહેનદ્રવરેકરરયા

સુરત મહાનગરપાવલકા ટીમ દ્ારા કોરોના મહામારી િચ્ે સુરવક્ત રસીકરણ અવભયાન હાથ ધરિામાં આવયું હતું. સગભા્ણ મવહલાઓ તેમજ બાળકોને િાઇરસનું સંક્રમણ ન થાય એ રીતે રસીકરણનું સુંદર આયોજન કરી શહેરની ખાનગી/સરકારી હોનસપટલસમાં ૧૪૭ રસીકરણ સેશન યોજિામાં આવયાં હતાં. જેમાં ૧૪૩ સગભા્ણ મવહલાઓને અને ૨૩૬૧ બાળકોનું સફળતાપૂિ્ણક રસીકરણ કરિામાં આવયું હતું.

કોરોના મહામારીની િત્ણમાન પરરનસથવતમા ંમાતા અન ેબાળ આરોગય સિેાઓ સૌથી ગંભીર બાબત બની રહી છે, એ િાતનું ધયાન રાખી આ ભગીરથ કાય્ણ અવિરત શરૂ રહે એ બાબતનો ખબૂ જ ચોકસાઇથી અમલ કરિામા ંઆવયો હતો. લોકડાઉનની જાહેરાત થઈ તયારથી તમામ આઉટરીચ લગભગ બધંની નસથવતમા ંહતા, છતા ંપણ અબ્ણન હેલથ સે્ ટર/કમયવુનટી હેલથ સે્ ટર અને મરેડકલ સે્ ટરમા ંવનયવમત રસીકરણ સત્ો ચાલ ુરાખિામા ંઆવયા ંહતા.ં સરકારે જારી કરેલી માગ્ણદવશ્ણકા મજુબ બાળકોન ેજ્મ સમય ેઅપાતાં રસીકરણ ડોઝ આપિામા ંકોઈ બાધંછોડ કરિામાં આિી નથી.

સુરત મહાનગર પાવલકાના જુદાં જુદાં ભૌગોવલક કે્ત્ોમાં કોવિડ-૧૯ ના સંક્રમણનો વયાપ વિસતૃત પ્રમાણમાં હતો. આિા વિપરીત સંજોગોમાં પણ સુરત મયુવનવસપલ કવમશનર શ્રી બંછાવનવધ પાનીએ શહેરી આરોગય કકે્દ્રોમાં બાળકોને રસી આપતા કોરોનામાંથી ક્રોસ ઇ્ફકેકશન થિાનું સંભવિત જોખમ હોઈ શકકે છે, એ િાતની વચંતા વયતિ કરી ખાનગી બાળ વચરકતસા નક્વનકસ સાથે સંકલન કરી રસીકરણનું આયોજન કયુું હતું. સોશયલ રડસટન્સંગનું પૂરતું ધયાન રાખી મમતા સેશન યોજિામાં આવયાં હતાં. •

કોરોનાવોરરયસ્સ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦41

Page 42: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

જૂનાગઢમાંશ્ચમકોનરેબાંધકામસાઇટપરસારવાર-દવા" ચરિષનાચસસોદીયા

રાજયના શ્રવમકો-મજૂરોની તંદુરસતીની ખેિના ગુજરાત સરકાર કરી રહી છે. સરકાર દ્ારા ધ્િંતરર આરોગય રથ કાય્ણરત છે. જેના દ્ારા જૂનાગઢ વજલ્ાની ૩૧૫ સાઇટ પર ૨૩૭૧ શ્રવમકોને સારિાર - દિા અપાઇ છે. ગુજરાત મકાન અને બાંઘકામ શ્રમયોગી કલયાણ બોડ્ણ દ્ારા ધ્િંતરર આરોગય રથ શરૂ કરિામાં આવયો છે. જેમાં બાંઘકામ સાઇટ પર શ્રવમક-મજૂરની સારિાર કરિામાં આિે છે. દિા આપિામાં આ િે છ ે. જૂ ન ા ગ ઢ વજલ્ામાં સરકારી અને ખાનગી ૩૧૫ જેટલી ક ાય ્ણ રત સ ાઇટ ો પર ૨૩૭૧ મજૂરોને સારિાર આપિામાં આિી છ ે.

તેમજ શેલટર હાઉસમાં રહેતા મજૂરોની આરોગય ચકાસણી પણ કરિામાં આિી હતી. એમબયુલ્સમાં તબીબ સવહતનો સટાફ હોય છે. ધ્િંતરર આરોગય રથમાં ૧ મેરડકલ ઓરફસર, ૧ ફામા્ણસીસટ, ૧ લેબોરેટરી ટેકવનશયન, પેરામેરડકલ સટાફ હોય છે. શરદી, કફની ૬૦૯, નબળાઇ-૧૫૧, એસીડીટી ૧૧૯, બેક પેઇનના ૮૫ તેમજ આંખ, ડાયાવબટીસની સારિાર શ્રવમકોને સથળ પર આપિામાં આિી છે. •

મોડાસાનીશરેરીએ-શરેરીએસરવરેકરતાંસગભા્સઆરોગયકાય્સકર" એિ.એમ.પરમાર

આમ તો માતૃતિ ધારણ કરિાનો પહેલો પ્રસગં હોય તનેી ખશુી સૌથી િધારે માતાને હોય,જ ે પોતાના આિનાર બાળકન ે લઇ સૌથી િધારે વચવંતત હોય, તો િળી સગ્ણભા અિસથામા ં ઘરનો ઉંબરો ઓળંગી બહાર જિાનુયં લોકોન ેયોગય ન લાગતુ ંહોય તયારે કોરોના જિેી મહામારીમા ંપોતાના ઉદરમાં ઉછરતા ગભ્ણની વચંતા સાથે લોકોના આરોગયની દરકાર કરી છે મોડાસાની આરોગય કાય્ણકર રોશની પંડ્ાએ!

અરિલ્ી વજલ્ાના મોડાસામાં જ ૩૭થી િધુ કોરોના પૉવઝરટિના કકેસ નોંધાયા જેન ેલઇ વજલ્ા િહીિટી તંત્ દ્ારા ક્ટે્ટમે્ટ વિસતાર જાહેર કરાયા. આિા કોરોના પ્રભાવિત વિસતારમાં જતા ંલોકોને ડર લાગે તયાં પાંચ માસના ગભ્ણ સાથે લોકોને કોરોનાથી બચાિિાનંુ કામ મોડાસા તાલુકા આરોગય કકે્દ્રના ંરફમલે હેલથ િક્કર રોશનીબહેન પડં્ા કરી રહાં છે.

કોરોનાનું સંક્રમણનું જોખમ વૃદ્ધો-બાળકો અને સગભા્ણ મવહલાઓ પર હોય

છે તયારે ક્ટે્ટમે્ટ વિસતારમાં હેલથ નસક્રવનંગ કરી ૨૪ િષથીય રોશનીબહેન કહે છે કકે, બે િષ્ણ અગાઉ જ આ નોકરીમાં જોડાઇ, જેમાં લોકોના આરોગયની વચંતા એ અમારી કામની પ્રાથવમકતા છે. તો અતયારે ચાલતા કોરોનાની મહામારીમાં જો બધા જ ઘરમાં રહે તો ?

કોઇએ તો આગળ આિિું પડશે ને, અતયાર ે અરિલ્ી વજલ્ાના ગ્રામય વિસતારો પણ કોરોનાની અસરમાં આિી ગયા છે મારા પવત પણ એક આરોગય કાય્ણકર તરીકકે વભલોડા તાલકુામા ંકામ કરી

રહા છે તયારે તમેણ ેપણ સરિનેી કામગીરી કરિાની હોઇ, અમારે પવત-પત્ીને જોડે રહેિુ અશકય હતું તો મારી આિી પરરનસથવતમાં કોઇ વયવતિએ તો જોડે હોિું જોઇએ, જેથી મારી મમમી ગોધરાથી અવહં આિી ગયા ંએ પણ મારા બ ેભાઇઓ અને પપપાને તયાં જ મૂકીને. સામા્ય લોકોને કપરા સમયે આરોગય તંત્ કાયમ તેમની પડખે હોિાનો અહ ેસાસ કરાિતા રોશનીબહને જેિાં અનોખાં કોરોના િૉરરયરને સાચે જ રદલથી જ સલામ કરિાનું મન થાય. •

કોરોનાવોરરયસ્સ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦42

Page 43: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

રાજયની૩.૩૬કરોડગરીબ-અંતયોદયજનસંખયામાટેઅનાજપહોંિાડવાનીવયવસથાકોઈમાનવીનરેભૂખયારહેવુંનપડરેતરેમાટેરાજયસરકારપ્રચતબદ્

મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના અંતયોદય પરરિારોને પ્રિત્ણમાન નસથવતમાં અનાજ મેળિિામાં કોઇ તકલીફ ન પડે અને કોઇને ભૂખયા રહિેું ના પડે તેિી સંિેદના દશા્ણિીને એક મહત્િપૂણ્ણ વનણ્ણય લીધો છે. એવપ્રલ અને મે મવહના દરવમયાન રાજયના ૬૮.૮૦ લાખ અં તય ોદય-ગરીબ પ રરિાર ો સરળતાએ વિનામૂલયે અનાજ મળી રહે તેિી વયિસથાઓ તેમણે સુ વનવવિત કરી હતી.

હિે અનલોક-૧ અંતગ્ણત જનજીિન પૂિ્ણિત થિા માડ્ું છે, તયારે આિા પરરિારોને આવથ્ણક સક્મતા મળ ે તયા ંસુધી મુખયમંત્ીશ્રીએ સંિેદનાસપશથી અવભગમ અપનાવયો છે. મુખયમંત્ીશ્રીએ રાજયમાં “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” NFSA હેઠળ સમાિેશ કરાયેલા તથા અગ્રતા ધરાિતા પી.એચ.એચ એિા ૬૮.૭૨ લાખ અંતયોદય પરરિારોના ૩ કરોડ ૩૬ લાખ લોકોને સતત ત્ીજીિાર જૂન મવહના માટે પણ વિનામૂલયે અનાજ વિતરણનો વનણ્ણય કયયો છે.

તદઅનુસાર, તા.૧૫મી થી તા. ૨૫

મી જૂન સુધી રાજયની ૧૭ હજાર જેટલી સરકાર મા્ય સસતા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણનો પ્રારંભ કરિામાં આિશે.

રાજયના એન.એફ.એસ.એ હેઠળ સમાિેશ થયેલા ૬૮.૭૨ લાખ રેશન કાડ ્ણધારકોને સતત ત્ીજીિાર જૂન મવહનામાં પણ વિનામૂલયે અનાજનું વિતરણ કરિામાં આિશે. આ ઉપરાંત પ્રધાનમંત્ી ગરીબ કલયાણ અન્ન યોજના અ્િયે પણ જૂન મવહનામાં વયવતિ દીઠ સાડા ત્ણ રકલો ઘઉં, દોઢ રકલો ચોખા અને પરરિારદીઠ એક રકલો ચણાનું વિનામૂલયે વિતરણ કરિામાં આિશે.

આ વનધા્ણરરત રદિસો દરમયાન કોઇ પણ સંજોગોસર અનાજ મેળિિાથી બાકી રહી ગયેલા NFSA કાડ્ણધારકો, અંતયોદય લાભાથથી માટે તા.૨૫મી જૂને મોપ અપ રાઉ્ડની વયિસથા ગોઠિિામાં આિી છે.

રાજયમાં કોઇ પણ પરરિારોને પ્રિત્ણમાન નસથવતમાં અનાજ વિના ભૂખયા રહેિું ન પડે તેિી સંિેદના સાથે મુખયમંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ

NFSA, અંતયોદય, પરરિારોને સતત ત્ીજીિાર વિનામૂલયે અનાજ પૂરંુ પાડિા રાજયના અન્ન નાગરરક પુરિઠા તંત્ને પે્રરરત કયુ ું છ ે. મુખયમંત્ીશ્રીએ આ અગાઉ લોકડાઉન દરવમયાન એવપ્રલ અને મે મવહનામાં પણ આિા રેશનકાડ્ણ ધારકોને વિનામૂલયે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાનું વિતરણ કરિાની સંિેદના દશા્ણિી હતી.

આ ઉપરાંત ભારત સરકાર દ્ારા પ્રધાનમંત્ી ગરીબ કલયાણ યોજના અંતગ્ણત રાષ્ટ્રીય અન્ન સુરક્ા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાિેશ રાજયના ૬૮.૮૦ લાખ કાડ્ણધારકોને વનયવમત ઘઉં- એવપ્રલ અને મે મવહના દરવમયાન પ્રવત વયવતિ સાડા ત્ણ રકલો રકલો ઘઉં તથા દોઢ રકલો ચોખા મળીને કુલ પાંચ રકલો અનાજ તથા કુટુંબદીઠ એક રકલો કઠોળ અને ચણાનું િધારાનું વિતરણ વિનામૂલયે કરિામાં આવયું હતું.

પ્રધાનમંત્ી ગરીબ કલયાણ યોજના અંતગ્ણત રાષ્ટ્રીય અન્ન સુરક્ા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાિેશ રાજયના ૬૮.૮૦ લાખ કાડ ્ણધારકોને એવપ્રલ મવહના દરવમયાન કુલ રૂ.૧૦૩૯.૩૩ કરોડની બજાર રકંમત ધરાિતા ૪૩.૦૬ લાખ હજાર વવિ્ટલ અન્ન પુરિઠાનું વિતરણ કરિામાં આવયું હતંુ.

પ્રધાનમંત્ી ગરીબ કલયાણ યોજના અંતગ્ણત રાષ્ટ્રીય અન્ન સુરક્ા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાિેશ રાજયના ૬૮.૮૦ લાખ કાડ્ણધારકોને મે મવહના દરવમયાન ક ુલ રૂ.૮૦૫.૫ કરોડની બજાર રકંમત ધરાિતા ૩૬.૧૮ લાખ હજાર વવિ્ટલ અન્ન પુરિઠાનું વિતરણ કરિામાં આવયું હતું. •

દરકાર

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦43

Page 44: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

રાજયનાનાગરરકોનરેકોરોનાથી બિાવવાઆરોગયચવભાગનીનવીમાગ્સદચશ્સકા

ડવશ્વભરમાં ફેિાયેિા કાેરાનેા વાઇરસની સંક્રમણ િઇેનને તાેડવા, તનેાે વ્ાપ અને ડવસતાર ઘટાડવા માટે સમગ્ર દેશમાં િાેકડાઉન કરવામાં આવ્ુ ંિતુ.ં િવે િાેકડાઉન બાદ અનિાેક પ્રડક્રયા શરૂ થઇ છે અેવા સમયે દરકે નાગડરક

જીવનડનવાવાિથી માંડીને કાેઇપણ કામથી ઘરની બિાર નીકળવાનાે છે. આવા સંજાેગાેમાં નાગડરકાે પાેતાની સિામતી સાથ ેકાેરાનેાના સંક્રમણથી બિવાનાે પ્રયાસ કરવાે જાેઇઅે. ‘સવયં ખુદનાે બિાવ અને સમાજનાે બિાવ’ના મંત્ને ધયાને

િઈ રાજ્યના આરાેગય ડવભાગ દ્ારા અેક નવી ગાઇડિાઇનસ બિાર પાડી છે.

બજારમાંખરીદીકરવાજતી વરેળાલરેવાનીથતીકાળજીઓ

• હંમેશા માસક/રૂમાલ/દુપટ્ટાથી મોં તથા નાક બરાબર ઢાંકીને જ ઘરની બહાર નીકળો.

• બહાર પહેરિાનાં પગરખા/સલીપર/ચપપલ જુદા રાખો. તે ઘરની બહાર જ રાખો.

• દુકાનદાર કકે અ્ય કોઇપણ વયવતિ સાથે ૬ ફૂટ જેટલું સલામત અંતર રાખો.

• ઘરની બહાર કોઇપણ િસતુઓને વબનજરૂરી સપશ્ણ કરિું કકે અડકિું નહીં.

• ઘરની બહાર હોઇએ તયારે ચહેરાને હાથ િડે અડકિું નહીં.• ઘરની બહાર જઇએ તયારે નાનુ ં(૭૦ ટકા આલકોહોલયતુિ)

સેનીટાઇઝર હંમેશા સાથે રાખો અને કોઇપણ શંકાસપદ ચીજિસતુઓને અડી ગયાનું લાગે કકે / જરૂર જણાયે સેનીટાઇઝર િડે હાથ સાફ કરી લો.

• ખરીદ કરેલ િસતુઓ શરીરથી દૂર રાખો. પલાનસટક બાસકકેટ / ડોલ સાથે રાખી શકાય તો ઉત્મ કકે જેથી દરેક ખરીદી અડકયા વિના સીધા તેની અંદર જ મૂકી દેિાય.

• જો તમારે એ.ટી.એમ. માંથી પૈસા ઉપાડિાના હોય તો તેના કી-બોડ્ણને પહેલા સેનીટાઇઝ કરો અને એ.ટી.એમ. કાડ્ણને પણ ઉપયોગ બાદ સેનીટાઇઝ કરો.

• વબનજરૂરી બહાર જિાનું ટાળો.

બજારમાંનાણાકકીયવયવહારબાબતરે લરેવાનીથતીકાળજીઓ

• ચલણી નોટ/વસક્ાથી કોરોના િાઇરસ ફકેલાઇ શકકે છે. નોટ/વસક્ાની લેતી દેતી વનિારો.

• બને તયાં સુધી ઇલેનકટ્ક પદ્ધવત (પે-ટીએમ, જી-પે, ભીમ-એપ કકે તમારી બેંકની એપ)થી નાણાકીય વયિહાર કરો.

• જે ખરીદી કરિાની હોય તેટલા પૂરતી રકમની ચલણી નોટોથી જ ખરીદી કરી, બને તો દુકાનદાર પાસેથી ચલણી નોટ/વસક્ા પરત લેિાનું ટાળો.

• જો ચલણ લેિાનો પ્રસંગ થાય તો તે હાથમાં જ રાખો, ઘરે આિી નીચે રાખેલ નોટની બંને બાજુ ઉપર ઇસત્ી ફકેરિી જંતુમુતિ કરિાનું ઘરના અ્ય સદસયને જણાિો.

• ચલણી વસક્ાન ે(૭૦ ટકા આલકોહોલિાળા) સનેીટાઇઝર/ સાબુ પાણીથી સાફ કરો.

• તે બાદ તમારા બંને હાથને સાબુ અને પાણીથી બરાબર રીતે સાફ કરો.

જાહેરસથળોએચલફટ-દાદરાઓનોઉપયોગવખતરેલરેવાનીથતીકાળજીઓ

• જાહેર સથળોએ વલફટનો ઉપયોગ ટાળો. શકય હોય તયાં સુધી દાદરાનો ઉપયોગ કરો.

• દાદરા-સીડી ચળતી િેળા, રેવલંગ-કઠેડાને સપશ્ણ ના કરો.• વલફટનો ઉપયોગ અવનિાય્ણ હોય તયારે, વલફટના બટનને

સાવિરેતી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦44

Page 45: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

સીધું સપશ્ણ કયા્ણ વિના, આંગણી ઉપર ટીસયુ પેપર કકે કાગળ રાખી બટન દબાિો.

• ઉપયોગે લીધેલ ટીસયુ પેપર કકે કાગળ વલફટમાંથી બહાર વનકળયા બાદ તુરંત જ કચરા પેટીમાં નાખી દો.

• વલફટમાં અદંર દીિાલોન ેટેકો ના લિેો, અડિુ ંનહીં વલફટમાં સાથેના અ્ય લોકોથી સલામત અંતર જાળિો.

ઘરેપરતફરતીવરેળાએલરેવાનીથતીકાળજીઓ• ઘરનું બારણું જાતે ન ખોલો. ઘરના અ્ય સદસયને અંદરથી

બારણું ખોલિા જણાિો.• બહારથી લાિેલ માલ-સમાન, વનવચિત કરેલ જગયા (ટેબલ

કકે બોકસ) ઉપર જ મૂકો.• સીધા બાથરૂમમાં જઇ હાથ અને મોં સાબુ અને પાણીથી

(ઓછામાં ઓછું િીસ સેક્ડ) સુધી બરાબર રીતે ધોિા.• કપડા ંરડટરજ્ટિાળા પાણીમાં બોળી દો. જો બહ ુભીડિાળી

જગયાએ ગયા હોિ તો સાબુથી શરીર ઘસીને સ્ાન કરિું.• બહાર ઉપયોગે લીધેલ સલીપર રડટરજ્ટિાળા પાણીમાં

નાખી સાફ કરિા.

ઘરેમુલાકાતીઓઆવરેતરેવરેળાએ લરેવાનીથતીકાળજીઓ

• પલમબર, ઇલેકવટ્શયન, ઘરકામિાળા િગેરે કોઇપણ આિે તયારે તેને તાિ કકે શરદી, ખાંસી, હાંફ િગેરે ન હોય તો જ ઘરમાં પ્રિેશ આપિો.

• મુલાકાતીઓને હાથ સેનીટાઇઝ કરિા સાબુથી હાથ ધોિા કહેિું.

• તેના કામ વસિાઇની કોઇપણ ચીજિસતુ ન સપશવે તે માટે ધયાન રાખિા જણાિિું.

• જે િસતુને સપશ્ણ કયયો હોય તે તમામને સેનીટાઇઝ કરિા. સાબુ પાણીથી સાફ કરિા.

ઘરનરેસવચછ–િરેપમુક્તરાખવામાટે લરેવાનીથતીકાળજીઓ

• ઘરની ફશ્ણ દરરોજ બે ટકા રડટરજ્ટ અથિા ૦.૨ ટકા લાઇઝોલ/ડેટોલ કકે ૩ ટકા સેિલોન પ્રિાહીથી પોતું કરી સિચછ રાખિી.

• ઘરના મુખય દરિાજાનું હે્ડલ, ડોરબેલ રદિસમાં ઓછામાં ઓછા બે િાર સેવનટાઇઝ કરિા.

રસોઇ-સામગ્ીઅનરેરસોઇઘરનરેસવચછ–િરેપમુક્તરાખવામાટેલરેવાનીથતીકાળજીઓ

• રસોઇ િાસણ સામગ્રીને િાસણ ઘસિાના સાબુ પ્રિાહીથી ધોઇ સિચછ રાખિા.

કપડાસવચછ–િરેપમુક્તરાખવામાટે લરેવાનીથતીકાળજીઓ

• જયારે પણ બહારથી પરત આિો કકે તુરંત જ કપડા રડટરજ્ટિાળા પાણીમાં બોળી દો.

• ટોિેલ તથા ઉપયોગમાં લેિાતા ઘરનાં કપડાં િગેરે પણ વનયવમત રીતે સાબુથી ધોઇ સિચછ રાખો.

ખાદ્પદાથયોસવચછ–િરેપમુક્તરાખવામાટેલરેવાનીથતીકાળજીઓ

• પાણી િડે સાફ ના કરી શકાય તેિા બહારથી લાિેલ ખાદ્ પદાથયો ખાસ સુરવક્ત અલાયદી જગયામાં ૭૨ કલાક સુધી રાખી મૂકો.

• પ્રિત્ણમાન સંજોગોમાં દૂધમાંથી બનાિેલી કોઇપણ િાનગી, વયંજન સામગ્રી કકે તેમાંથી બનાિેલ મીઠાઇ વિગેરે બજારમાંથી ના ખરીદો. જરૂર લાગે તે સામગ્રી ઘરે જ બનાિો.

સાવિરેતી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦45

Page 46: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

હાથસવચછ–િરેપમુક્તરાખવામાટે લરેવાનીથતીકાળજીઓ

• હાથ અન ેમોં સાબુ અન ેપાણીથી (ઓછામા ંઓછુ)ં િીસ સકંેડ સધુી બરાબર રીત ેધઓૂ.

• હથળેી, કાંડ ુઅન ેઆગંળીઓ અન ેતેની િચ્નેી જગયાઓ, નખ બધું સાબુપાણી િડે બરાબર રીતે ધૂઓ.

• ૭૦ ટકા આલકોહોલયુતિ સેનીટાઇઝરથી પણ હાથ સિચછ રાખી શકાય.

શાકભાજીતરેમજફળોનરેસવચછ–િરેપમુક્તરાખવામાટેલરેવાનીથતીકાળજીઓ

• પ્રિત્ણમાન સંજોગોમાં ફળો-શાકભાજી ઉપયોગમાં લેતા પહેલાં, સુવયિનસથત રીતે સિચછ કરિા જરૂરી છે.

• શાકભાજીના પ્રકાર ધયાને લેતા તેને હૂંફાળા ગરમ પાણીમાં ખાિાનો સોડા નાંખી તેમાં અથિા સાબુના પાણીમા (જે યોગય હોય તે મુજબ) રાખી બરાબર ઘસી સાફ કરિું

• ઉપર મુજબ ધોયેલ શાકભાજી, ફળો તે બાદ નળના સાદા પાણી નીચે ચોખખા સાફ કરિા.

• તે બાદ જ તેને રેવફ્જરેટર સાચિણી માટે મૂકિા.

દૂધસાિવવાસવચછ–િરેપમુક્તરાખવામાટેલરેવાનીથતીકાળજીઓ

• દધૂની કોથળી સાબ ુપાણી-રડટરજ ટ્િાળા પાણીથી બરાબર સિચછ કરો.• તે પછી દૂધની કોથળી નળના સાદા પાણીથી સાફ કરો.• તે બાજ જ કોથળીમાંથી દૂધ તપેલીમાં લઇ ઉભરો આિે

તયાં સુધી ગરમ કરો.• જો તમે દૂધિાળા પાસેથી છુટક દૂધ લેતા હોય તો દૂધ

િાસણમાં લેતી િેળાએ સલામત અંતર જાળિો. તે બાદ તુરંત જ દૂધ ઉભરો આિે તયા સુધી ગરમ કરો.

રોગપ્રચતકારકશચક્તવધારો• બાળકો, યિુા, વૃદ્ધ મવહલા કકે પરુૂષ તમામ ેશરીરન ેકોઇપણ

રોગ સામે તંદુરસત રાખિું અવનિાય્ણ છે. આ માટે રોગપ્રવતકારક શવતિ (IMMUNITY) કકેળિિી જોઇએ.

• વનયવમત યોગાસન, પ્રાણાયામ અને ધયાન માટે દરરોજ ઓછામા ઓછી ૩૦ વમવનટ ફાળિો.

• તુલસી પાન, મરી, સુંઠ, મુળેઠી, હળદરનો ઉકાળો રદિસમાં એક કકે બ ેિાર લિેો. ગોળ અન ેલીંબુ પણ તેમા સિાદ મજુબ ઉમેરી શકાય. •

સાવિરેતી

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦46

Page 47: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

શ્ીચવજયભાઇરૂપાણીનુંMSMEએકમોનરેપ્રરેરકઆહવાનઆપચત્તનરેઅવસરમાંપલટાવવાનુંખમીરગજુરાતનાMSMEઝળકાવરે

કોવિડ-19 કોરોના િાઇરસની નસથવત પછી ઉદભિનારી આવથ્ણક-ઔદ્ોવગક ગવતવિવધઓનો મહત્મ લાભ રાજયના MSME એકમો ઉઠાિી આપવત્ને અિસરમાં પલટિાની ગુજરાતની ખુમારી ફરી ઝળકાિે તેિું મુખય મંત્ી શ્રી વિજયભાઇ રૂપાણીએ આહિાન કયુું છે. તેમણે આ સંદભ્ણમાં બે્કોને પણ અનુરોધ કયયો કકે, MSME એકમોને આિશયકતા મુજબ બે્ક લોન-સહાય આપીને આ સેકટરને પુન: િેગિંતું બનાિિાનું દાવયતિ બે્કો વનભાિે.

મુખયમંત્ીશ્રીએ તાજેતરમાં ગાંધીનગરથી િીવડયો કો્ફર્સ દ્ારા રાજયના વજલ્ામથકોએ ઉપનસથત રહેલા બે્ ક અવધકારીઓ, વજલ્ા ઉદ્ોગ કકે્દ્રોના જનરલ મનેજેરશ્રીઓ, MSME એકમોનાં સંગઠનોના પદાવધકારીઓ ચેમબર ઓફ કોમસ્ણના પ્રવતવનવધઓ સાથે ઉદ્ોગ-િેપાર ક્ેત્ને ફરી એ જ ગવતએ ધબકતા કરિાની કાય્ણયોજનાનુ ંસામવૂહક મથંન-વચતંન કયુ્ણ હતંુ. નાયબ મુખયમંત્ી શ્રી નીવતનભાઇ પટ ેલ પણ આ કો્ફર્સમાં જોડાયા હતા.

મુખયમંત્ીશ્રીએ સપષ્ટપણે જણાવયું હતું કકે, ભારત સરકારે પણ કોવિડ-19ની નસથવતમાં િેપાર-ઉદ્ોગ-નાના-લઘુ ઉદ્ોગોને બેઠા કરિા જે ર૦ લાખ કરોડનું પેકકેજ જાહેર કયુું છે, તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકકેજ MSME માટે આપયું છે. MSME એકમોને કોલેટરલ ફ્ી લોન આપિાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તનેો મહત્મ લાભ ગજુરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બે્કસ્ણને પ્રો-એનકટિ થિા સૂચન કયુ્ણ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્ ંહતંુ કકે, ગુજરાતમાં ૩૩ લાખથી િધુ MSME એકમો દ્ારા દોઢ કરોડથી િધુ લોકોને રોજગારી મળે છે તેમજ આિા MSME એકમોનો રરકિરી રેટ ૯પ ટકાથી પણ િધારે છે. તેમણે બે્કસ્ણને એિો પણ અનુરોધ કયયો કકે, રરઝિ્ણ બે્કકે રેપોરેટ ઘટાડયો છે તેમજ લીકિીડીટી (તરલતા) ફકેવસલીટી િધુ વયાપક બનાિી છે તયારે રાજયના MSME એકમોને પણ િધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર િેગિંતી બનાિી શકીશું. મુખયમંત્ીશ્રીએ MSME કવમશનરેટ, વસંગલ વિ્ડો વસનસટમ િગેરે દ્ારા બે્ક અને MSME િચ્ે સરકાર સેતુરૂપ બનશે એમ પણ જણાવયું હતું.

તદ્દઅનુસાર, બે્કોએ કકેટલાક મહત્િપૂણ્ણ વનણ્ણયો કયા્ણ છે જેમાં એિું વનધા્ણરરત કરિામાં આવયું કકે, બે્કના હયાત MSME કસટમસ્ણ જમેન ેિધ ુલોનની સગિડતા મળેલી છે તેમણે આ િધારા માટે કોઇ માવજ્ણન મની આપિાના રહેશ ેનવહ. જ ેMSME એકમો નિી લોન લેશે તેમને માવજ્ણન મની આપિાના રહેશે. એટલું જ નવહ, MSME અતંગ્ણત સમાિશે થયલેી સવિ્ણસ સકેટર ઇ્ડસટ્ીને પણ બે્ક લોનનો લાભ બે્કસ્ણ આપશે.

પ્રિત્ણમાન કોરોના-કોવિડ-19ની પરરનસથવતમાથંી નાના-લઘ-ુસૂક્મ ઉદ્ોગોને ઝડપભેર પૂિ્ણિત કરિા બે્કો મહત્મ વયાજ દર ૯.રપ ટકાથી પણ ઓછા દરે લોન-સહાય આપશ ેતિેી લીડ બે્ કસ્ણ દ્ારા ખાતરી આપિામાં આિી હતી. રાજયમાં MSME એકમોને

લોન-સહાય સરળ અન ેતિરાએ મળી રહે ત ેમાટેના ફોલોઅપ સવહતની કામગીરી માટે એક

સવમવત રચિાનું ચેમબસ્ણ ઓફ કોમસ્ણ અન ેMSME એકમોના ંસગંઠનોએ સૂચન કયુ્ણ હતું.

આ સૂચનનો તિરરત પ્રવતસાદ આપતાં બેઠકમાં નક્ી કરિામાં

આવયું કકે આ હેતુસર દરેક વજલ્ામાં વજલ્ા કલેકટરની અધયક્તામાં એક

સવમવત રચિામાં આિશે. વજલ્ા ઉદ્ોગ કકે્દ્રના અવધકારી, લીડ બે્ક

ઓરફસર તેમજ ચેમબર ઓફ કોમસ્ણના અને MSME એકમોના સંગઠનના પદાવધકારીનો

આ સવમવતના સભય તરીકકે સમાિેશ કરાશે. નાયબ મુખયમંત્ી શ્રી નીવતનભાઇ પટેલે આ િીરડયો

કો્ફર્સમાં જણાવયું હતું કકે, રાજય સરકાર તો આ માટે મદદરૂપ થાય છે પરંતુ બે્કસ્ણ, ઉદ્ોગકારો સૌના સૂચનો અને સહયોગ મેળિિા આ કો્ફર્સ ઉપયુકત બનશે. નાયબ મુખયમંત્ીશ્રીએ જેટલી ઝડપથી ગુજરાતમાં ઊદ્ોગો ફરીથી ચેતનિંતા થશે તેટલી ઝડપ ેઅથ્ણતતં્ન,ે ઉદ્ોગોન ેશ્રવમકોન ેફાયદો થશ.ે રાજયની વિકાસ યાત્ામાં ગવત આિશે તેિો વિવિાસ પણ દશા્ણવયો હતો.

મુખયમંત્ીશ્રીના અગ્ર સવચિ અને ઉદ્ોગ અગ્ર સવચિ શ્રી એમ. કકે. દાસે MSME સેકટરના વિકાસમાં પણ ગુજરાત દેશમાં મુખયમંત્ીશ્રીના રદશાવનદદેશનમાં અગ્રેસર છે તેમ જણાવયું હતું. ઉદ્ોગ કવમશનર શ્રી રાહુલ ગુપ્તા, MSME કવમશનર શ્રી રંજીથકુમાર તથા ઇ્ડકે્ટ-બી ના એમ. ડી. વનલમ રાની આ બઠેકમા ંજોડાયાં હતાં. •

સંગઠનોના પદાવધકારીઓ ચેમબર ઓફ કોમસ્ણના પ્રવતવનવધઓ સાથે ઉદ્ોગ-િેપાર ક્ેત્ને ફરી એ જ ગવતએ ધબકતા કરિાની

ઉદ્ોગ-નાના-લઘુ ઉદ્ોગોને બેઠા કરિા જે ર૦ લાખ કરોડનું પેકકેજ જાહેર કયુું છે, તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકકેજ MSME

લોન-સહાય સરળ અન ેતિરાએ મળી રહે ત ેમાટેના ફોલોઅપ સવહતની કામગીરી માટે એક

સવમવત રચિાનું ચેમબસ્ણ ઓફ કોમસ્ણ

આવયું કકે આ હેતુસર દરેક વજલ્ામાં વજલ્ા કલેકટરની અધયક્તામાં એક

સવમવત રચિામાં આિશે. વજલ્ા ઉદ્ોગ કકે્દ્રના અવધકારી, લીડ બે્ક

ઓરફસર તેમજ ચેમબર ઓફ કોમસ્ણના અને MSME

સંવાદ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦47

Page 48: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

જૂનાગઢનાખરેડૂતરેચવકસાવીકેરીનીનવીજાત“અમૃતાંગ”

" અજુ્સનપરમારફળોની રાણી કકેરી લોકોમા ંખબૂ વપ્રય છે. ગીરની કકેસરથી લઇને

મહારાષ્ટ્રની હાફુસ સુધી અન ેઉત્રપ્રદેશની લગંડોથી લઇન ેતોતાપરુી સધુી દરેક કકેરીના નામ પાછળ રસપ્રદ કહાની હોય છે. કકેરીના નામ સાથ ેરંગ, આકાર િજનની પણ િાત જોડાયલેી હોય છે. કકેરીની સીઝનમા ંસોરઠની શાન કકેસરન ેતો યાદ કરીએ જ છીએ પણ આજ ેિાત કરિી છે વિસાિદર તાલકુાના દેસાઇ પરરિાર દ્ારા સશંોવધત અમૃતાંગ કકેરીની. રતાગં ગામના દેસાઇ પરરિાર દ્ારા અમૃતાગં કકેરીની જાત વિકસાિિામાં આિી છે. રતાંગ ગામ ેઅમૃતભાઇ ડાયાભાઇ દેસાઇએ પોતાની જમીનમા ંઆબંાની વિવિધ જાતોનુ ંિાિતેર કયુ્ણ છે.

રતાંગના દેસાઇ પરરિારની આંબાની ફામ્ણમાંથી કલમ તૈયાર કરિા બડ સટીક લાિી નૂતન કલમ દ્ારા અમૃતાંગ કકેરીની જાત વિકસાિિામાં આિી હતી. અમેરરકાિાસી દેસાઇ પરરિારના

રમશેભાઇ દેસાઇ કકે જઓે હાલ કોરોનાના લીધ ેજનૂાગઢમા ંરોકાયા છે. તેમણે કહ્ં કકે અમૃતાંગ સિાદ અને સોડમમાં બેસટ છે. ખેડૂતોને જ-ેત ેસમય ેઆણદં યવુન. દ્ારા અમૃતાગં જાત િાિિાની ભલામણ પણ આણંદ કૃવષ યુવન. દ્ારા કરાઇ છે. આજે રતાંગ ખાતે દેસાઇ પરરિાર અન ેસજંયભાઇ િકેરરયાના ંફામ્ણમા ં૧૫ ઝાડ છે. ઉપરાતં મધર પલા્ટ માટે ૧૦૦ જેટલા ઝાડ છે.આ કકેરીના ભાિ ખૂબ સારા ઉપજતા હોિાથી વિસાિદરના ંકાલસારી તમેજ કુવતયાણાના ખાગશે્રી ગામ ેપણ અમૃતાંગનુ ંિાિતેર થયુ ંછે. સજંયભાઇ િકેરરયા દ્ારા રતાંગ ખાતે હિે અમૃતાંગ કકેરીની કલમો પણ વિકસાિિામાં આિી છે.

દેશી આબંાની જાતો સગં્રવહત કરિા તમેજ તને ેવિકસાિિાના હેતુથી કકેરીની નિી જાતો શોધિામાં આિે છે. ૧૯૭૫માં સીડ(ગોઠલી) િગરની કકેરીની જાતનું સંશોધન કરિાના પણ પ્રયાસો કરાયા હતા. અમૃતાંગ કકેરીની સોડમ ખૂબ સરસ હોિાની સાથે તેની ગોટલી ખૂબ જ નાની છે અને માિાનું પ્રમાણ િધુ છે. અમૃતાંગની વિશેષતા જોઇએ તો સિાદમાં એકદમ મીઠી અને રૂંછાં વબલકુલ હોતાં નથી. ગોટલી એકદમ ચપટી અને નાની હોય છે. ફળની છાલ પાતળી, માિાનું પ્રમાણ ૮૫ ટકા છે, ગલુકોઝનું પ્રમાણ ૧૮ ટકા છે. ઝાડ ઉપરથી ઉતાયા્ણ બાદ ત્ણ રદિસમાં ફળ પાકી જાય છે. પરરપવિ થયા બાદ ૧૫ થી ૨૦ રદિસ સુધી બગડતી નથી. એિી આ અમૃતાંગ કકેરી વિસાિદર તાલુકાના રતાંગનું સજ્ણન છે. •

સમગ્દેશમાંફૂડસરેફટીઈનડરેકસમાંગુજરાતરેહાંસલકયયોએવોડ્સસંયુતિ રાષ્ટ્ર દ્ારા ૭ જૂનને િલડ્ણ ફૂડ સેફટી રદિસ તરીકકે

ઉજિિામાં આિે છે. જેના ભાગરૂપે ફૂડ સેફટી એ્ડ સટા્ડડ્ણ ઓથોરરટી ઓફ ઇન્ડયા (FSSAI) દ્ારા રાજયોની ફૂડ સેફટી એકટની કામગીરી અન ેફૂડના કાયદાના અસરકારક અમલીકરણ-કામગીરીનું મૂલયાંકન કરિામાં આવયું હતું. જેમાં દેશનાં ૨૦ મોટા રાજયો પૈકી ગુજરાતે પ્રથમ ક્રમાંક મેળવયો છે. જે સમગ્ર ગુજરાત અને રાજયના ખોરાક અને ઔષધ વનયમન તંત્ માટે ગૌરિની બાબત છે. આ મૂલયાંકનમાં તવમલનાડુ બીજા ક્રમે, મહારાષ્ટ્ર ત્ીજા ક્રમે અને કકેરળ રાજયનો ચોથા ક્રમે સમાિેશ કરિામાં આવયો છે.

અૅિોડ્ણની પસંદગીમાં મુખય પાંચ બાબત ઉપર ખાસ ભાર મૂકિામાં આવયો હતો. જેમાં, ફડૂ સેફટી અંગે કાયદા-વનયમોનું પાલન, ખોરાકના

નમનૂાનુ ંપૃથક્રણ-ક્મતા અન ેસિવેલ્સ, ક્ઝયમુર એમપાિરમે્ ટ, સટાફ-ખાદ્ ઉતપાદકો અને િેપારીની ટે્વનંગ તથા તંત્ પાસે ઉપલબધ માનિબળ અને બેસટ પ્રેનકટસીસનો સમાિેશ થાય છે.

આ એિોડ્ણ િલડ્ણ ફૂડ સેફટી રદિસ વનવમત્ે Food Safety & Standard Authority of India, New Delhi દ્ારા આયોવજત િચયૂ્ણઅલ કાય્ણક્રમમાં કકે્દ્રીય આરોગય મંત્ી ડૉ. હષ્ણિધ્ણન, રાજય કક્ા મંત્ીશ્રી અવવિનીકુમાર ચૌબે, યુવનયન હેલથ

સેક્રકેટરી પ્રીવત સુદાન, FSSAI ચેરપસ્ણન શ્રીમતી રીટા તેિટીયા તથા ફૂડ સેફટી એ્ડ સટા્ડડ્ણ ઓથોરીટી ઓફ ઇન્ડયાના CEO શ્રી અરુણ વસંઘલની ઉપનસથવતમાં આ એિાડ્ણ એનાયત કરિામાં આવયો હતો. જેમાં રાજયના ખોરાક અને ઔષધ વનયમન તંત્ના કવમશનર ડૉ. એચ.જી કોવશયા ઉપનસથત રહા હતા. •

ગૌરવ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦48

Page 49: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

દેશમાંફૂડસરેફટીષિરેત્રેગુજરાતઅગ્રેસરસંયુતિ રાષ્ટ્રના એક સિવે અનુસાર દર

િષવે આશરે ૬ વમવલયન લોકો ફૂડબોન્ણ બીમારીથી પીડાય છે. રાજયના ંનાગરરકોને શુદ્ધ અને ગુણિત્ાયુતિ ખોરાક મળી રહે તે માટે રાજય સરકાર હર હંમેશ કરટબદ્ધ છે. ફૂડ સેફટી એ્ડ સટા્ડડ્ણ એકટ-૨૦૦૬ અમલમાં આવયો તયારથી તંત્ દ્ારા ખાદ્ સલામતી કે્ત્ ેઅનકે અસરકારક પગલાઓ લેિામાં આવયાં છે.

દેશની સૌ પ્રથમ “નક્ન સટ્ીટ ફૂડ હબ” તરીકકેનુ ં સ્માન કાંકરરયા, અમદાિાદને મળયુ ં છે તયાર બાદ રાજયની અ્ય ૮ એમ ગજુરાતની કુલ ૯ સટ્ીટન ે“નક્ન સટ્ીટ ફૂડ હબ”નાં એિોડ્ણથી સ્માવનત કરિામાં આિી છે. જ ેગજુરાત જ નવહ, સમગ્ર દેશ માટે ગૌરિપૂણ્ણ બાબત છે. ગત િષવે રદલહીમા ં યોજાયલે િલડ્ણ ફૂડ સફેટી ડનેી ઉજિણી અતંગ્ણત દરેક રાજયમા ંથતા ફૂડ એકમના અમલિારી બાબતે ભારત સરકાર દ્ારા ફૂડ એકમ ઈ્ડેકસ નક્ી કરિામાં આવયો હતો. જમેા ંસમગ્ર દેશમા ંગજુરાતે બીજો ક્રમાકં મળેવયો હતો.

FSSAI દ્ારા પ્રેરરત “ઈટ રાઈટ મૂિમે્ટ” કકે જે અલગ અલગ જગયાઓ પર ખોરાકની ગુણિત્ા અંગેની જાગૃવત તેમજ ખાતરી આધારરત ઓરડટ કરી અને યોગય ચકાસણી કયા્ણ બાદ આપિામા ંઆિે છે, તમેાં ગજુરાત રાજયમા ંિષ્ણ ૨૦૧૯માં કુલ પાચં 'ઈટ રાઈટ કકેમપસ' તમેજ િડોદરા રેલિે સટેશનને “ઈટ રાઈટ સટેશન” તરીકકે એિોડ્ણ આપિામાં આવયા છે.

BHOG (Blissful Hygienic Offering to God)એ FSSAIની એક એિી પહેલ છે જનેા અતંગ્ણત ધાવમ્ણક સથળો ઉપર પીરસિામાં આિતો પ્રસાદ તેમજ અ્ય ખોરાક અંગેની ગુણિત્ાની તપાસ કરી ઓરડટ દ્ારા યોગય ગુણ આપિામાં આિે છે. આ પહેલ અંતગ્ણત રાજયનાં કુલ ૩૪ જેટલાં ધાવમ્ણક સથળોમાં માગ્ણદવશ્ણકા

મજુબનુ ંસિવેક્ણ હાથ ધરિામા ંઆવયંુ અને તને ેસલંગ્ન સરટ્ણરફકકેટ પણ જાહેર કરિામાં આવયું છે.

રાજય સરકારના ખોરાક અન ેઔષધ વનયમન તંત્ના કવમશનર ડૉ. એચ.જી.કોવશયા જણાિ ેછે કકે, સમગ્ર વિવિમા ંકોરોના સામ ેલડતા ંલડતા ંજનજીિન પનુઃ ધબકતું થયુ ં છે એિા સમયે આપણ ેકકેિો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખિી જોઈએ એ બાબત ખૂબ જ મહત્િની બની જાય છે. એક અભયાસ મજુબ આપણી એક સામા્ય આદત દુવનયાની કોઈ પણ બીમારીથી આપણન ેબચાિી શકકે છે અને એ આદત છે િારંિાર હાથ ધોિાની. તયાં હિ ેકોરોના સામ ેલડિા માટે પણ િારંિાર હાથ ધોિાની આદત કકેળિિી આપણા સૌ માટે અવનિાય્ણ બની જાય છે.

ર ા જયમ ાં SNF(Safe and Nutritious Food) પહેલ અંતગ્ણત શાળામાં અભયાસ કરતાં વિદ્ાથથીઓને સલામત અન ેપોષણયુતિ આહાર મળી રહે તે માટે કુલ ૧૪૫ જેટલી શાળાઓમાં ચાલતી કકે્ટીનમા ંતાલીમ આપિામા ંઆિી છે. જેના ભાગરૂપે વિદ્ાથથીઓને પણ માવહતી તથા યોગય માગ્ણદશ્ણન હેત ુયલો બકુ (Yellow Book) નામક માગ્ણદવશ્ણકા આપિામા ંઆિે છે. આ વસિાય FSSAI

દ્ારા પે્રરરત DART BOOK તથા PINK BOOK જિેી માવહતસભર પનુસતકાઓનું પણ ગજુરાતીમા ંઅનિુાદ કરી વિના મલૂય ેવિતરણ કરિામા ંઆિ ેછે. જથેી લોકોમાં ખોરાક અંગેની સલામતી અને સિચછ આહાર માટે જાગૃવત લાિી શકાય.

ફૂડ સેફટી ઓન વહીલસ પ્રોજેકટ દ્ારા રાજયમાં દુગ્ણમ વિસતારો તથા અલગ અલગ સથળો પર જઇ ચેરક ંગ અને અૅનાવલવસસ કરી આિા સથળો પર પણ દેખરેખ રાખિી સરળ બની છે. આ અંતગ્ણત મોબાઇલ પ્રયોગશાળા સમકક્ સુવિધાઓથી સજ્ િાહન અલગ અલગ સથળો પર પહોંચી સિવેલે્સ તથા લોકોમાં જાગૃવત લાિિા પ્રયત્શીલ છે.

આ ઉપરાતં િપરાઇ ગયેલા તથા બળી ગયેલા એિા ખાદ્ તેલમાંથી બાયો ડીઝલ બનાિિા શરૂ થયેલી અનોખી પહેલ RUCO (Re Purpose Used Cooking Oil)માં પણ ૫,૧૧,૩૪૧ રકગ્રા તેલનો જ્થથો જમા કરાિી ગુજરાત અગ્રેસર બ્યું છે. તંત્ દ્ારા સબસટા્ડડ્ણ અથિા તો વમસબા્ડેડ નમૂનાઓ માટે દ ાખલ કરિ ામ ાં એડજયુડ ીક કેર ટ ંગ અરજીઓના રકસસાઓમાં અંદાવજત રૂ. ૧૬ કરોડથી પણ િધુ રકમનો દડં િસૂલિામાં આવયો છે. •

ગૌરવ

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦49

Page 50: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

તાપીનાચશષિકેકોરોનામાંસરકારનીકામગીરીનરેવારલીપરેઈસનટંગથીરદવાલપરકંડારી

" મનોજખેંગારદેશમાં લોકડાઉનના દરવમયાન દરેક

વયવતિએ પોતાના માટે, પોતાના પરરિારને માટે અને પોતાના ગમતા શોખ માટે અનાયાસે જ ભરપૂર સમય મળી રહો. કકેટલાક લોકોએ આ અણમોલ સમયને સજા તરીકકે જોયો, તો કકેટલાક લોકોએ આ સમયને પોતાની જાત સાથે િાત કરિાનો ઉત્મ સમય મળયો હોિાનું માની, તેનો સદઉપયોગ પણ કયયો. િાત છે તાપી વજલ્ાના ડોલિણ તાલુકાના પાઠકિાડી ગામના એક કલાવશક્કની, કકે જેમણે "લોકડાઉન"ની આ અણધારી આફતને અિસરમાં પલટીને, તેનામાં ધરબાયેલી સષુુપ્ત શવતિઓન ેઉજાગર કરી, િષયો જનૂા કલાકારને ફરીથી સજીિન કરીને, તેની અપ્રવતમ પ્રવતભાના દશ્ણન કરાવયા છે.

શ્રી તુલસીદાસ પટ ેલ નામના કલાવશક્કકે પત્ી પ્રીવતબહેન તથા તેમના સંત ાન ો વ ક્રશ અને દ ેિન ી સ ાથે “લોકડાઉન”ના સમયે પોતાના ઘરે આરદિાસી શૈલીના “િારલી પેઈ્ટીંગ” દ્ારા કોરોના વિષયે અદભુત વચત્ાકંન કયુું

છે. જેમાં સરકાર દ્ારા કોરોના સામે લેિામાં આિેલા અસરકારક પગલાનું િણ્ણન કરિામાં આવયુ છે. પાઠકિાડી ગામના રહીશ તુલસીભાઈ હાલ જીિનભારતી વિદ્ાલય, કુમાર ભિન, સુરત ખાતે વચત્વશક્ક તરીકકે ફરજ બજાિે છે. આરદિાસી શૈલીની િારલી પેઈ્ટીંગ કલાના માધયમથી તેમણે તેમના ઘરની દીિાલો ઉપર વિચારો રજૂ કયા્ણ છે.

આરદિાસી સંસકૃવત ખૂબ જ પ્રાચીન છે. સમગ્ર દેશના જુદા જુદા વિસતારોમાં િસેલા આરદિાસી લોકો પોતાની અદભુત પારંપરરક સંસકૃવત ધરાિે છે. હંમેશા પ્રકૃવત સાથે તાણાિાણાની જેમ િણાયેલા આરદિાસી લોકો નૃતય, કલા, સંગીત જેિા અનેક કે્તે્ િૈવિધયતા ધરાિે છે. પ્રકવૃત પૂજક આરદિાસી લોકોની પારંપરરક શલૈીમા ંદરેક જગયાએ પ્રકૃવતની ઝાંખી થાય છે. આિી જ એક દવક્ણ ગુજરાતના આરદિાસી લોકોની કલા િારલી પઈે્ટીંગ પણ જગવિખયાત છે.

સરકારના રદશા- વનદ દેશ દ્ ાર ા કોરોનાથી બચિાના ઉપાયો તરીકકે માસક બાંધિો, સોવશયલ રડસટ્સનું પાલન તથા િાહન વયિહાર અટકી જતા પ્રદૂષણમાં થયેલો ઘટાડો, સાથે સાથે કોરોના સામે

જંગ લડિા આરોગય, પોલીસ, સફાઇ કામદાર, ફાયર બીગેડ તથા વજલ્ા િહીિટીના તંત્ના તમામ ફરજ બજાિતા “કોર ોના િો રરયસ ્ણ”ને વબરદાિતુ શ્રીગણેશનું વચત્ બનાિિામાં આવયુ છે. િડાપ્રધાન શ્રી નરે્ દ્રભાઇ મોદી દ્ારા જનતા કફ્કયુના રદિસે અનુરોધ કરાયો હતો કકે, લોકોને બચાિનાર કોરોના િોરરયસ્ણનું શંખનાદ, થાળીિાદન, હાથમાં રદિો લઇ અવભિાદન કરિું. જેથી આિા કમ્ણયોગીઓમાં ઉતસાહ િધે. આિા તમામ લોકોનું આકાશમાંથી વિમાન દ્ારા પુષપ િષા્ણ કરી સ્માન કરાયું. આ તમામ ઉલ્ેખનીય બાબતોને આિરી લઇને ઘટનાઓનું અદભૂત વચત્ાંકન અહીં કરિામાં આવયું છે. સરકારના તમામ રદશા-વનદદેશને કલાતમક વચત્માં કંડારી સહેલાણીઓ માટે અનેરૂ આકષ્ણણ ઊભુ કયુું છે.

પોતાની આગિી કલાના માધયમથી "હારશે કોરોના, જીતશે ગુજરાત"નો મૂક સદેંશ આપતા આ કલાકારે સૌ પ્રજાજનોને ઘર બહાર વનકળતા પહેલા હમશેા માસકનો ઉપયોગ કરિા સાથે, દો ગજ કી દુરી અને િારંિાર હાથ ધોિા બાબતે પણ કલાના માધયમથી સંદેશ પાઠવયો છે. •

જાગૃચત

økwshkík ૧૬ જૂન, ૨૦૨૦50

Page 51: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર
Page 52: ð»ko : 60 ytf : 12 íkk.16-6-2020 - Gujarat Information...- ગ જર ત સરક રન ર . 14 હજ ર કર ડન આતમચનભ સર પર ક જ - આતમચનભ્સર

To,

R.N.I. NO. 38351/81, Regd. No. G/GNR/10, LPWP No. PMG/HQ/061/2018-20 Valid upto 31/12/2020 • Licensed to Post without Prepayment At Post : MBC, Gandhinagar/Rajkot/Surat/Vadodara on every 3 to 11 and 18 to 26 E.M., Gujarat (Fortnightly) Annual Subscripation Rs. 50/-.

48+4Cover=Total52Pages • {krníke ¾kíkwt, økwshkík hkßÞ, økktÄeLkøkh îkhk «fkrþík yLku MkkrníÞ {wÿýk÷Þ «k. r÷. íkÚkk økwshkík ykuVMkux «k. r÷., y{ËkðkË îkhk {wrÿík. • If undeliverd pl. return to, Information Department, Sector no. 16, Gandhinagar Respectively.

økwshkík Ãkkrûkf fkÞko÷Þ :-{krníke rLkÞk{f©eLke f[uhe, økwshkík hkßÞ, ç÷kuf Lkt. 19/1, zkp. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - 382010

સાવજની સં�ામાં થઇ વૃ�દ્ધ,હ�રયાળી ધરા બની વધુ સમૃદ્ધ...